Breaking News

જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અચાનક જ પોંહચી ગયા સરકારી હોસ્પિટલમાં અને પછી તો…

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ફરી એક વખત સમાચારોમાં આવી રહ્યા છે. માંડવિયા પોતાનું નામ બદલી અનિલ રાદડિયા તરીકે સારવાર માટે 31 ઓગસ્ટની રાત્રે દિલ્હીની સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. માંડવિયા હોસ્પિટલની વ્યવસ્થા અને સારવારથી એટલા પ્રભાવિત થયા કે સારવાર કરનારા ડોક્ટરને આજે બોલાવીને મંત્રાલયમાં સન્માનિત કરવામાં આવ્યા. માંડવિયા 31 ઓગસ્ટની …

Read More »

ગુજરાતનું ગૌરવ : સુરતના આ જવાનએ જમ્મુ કાશ્મીરમાં 2 આંતકીઓને ઠાર માર્યા.. સલામ છે વીર સૈનિકને .. જય હિન્દ

દેશના વીર જવાનો આપણા દેશની સરહદી સુરક્ષા કરે છે એટલે આપડે દેશમાં સુરક્ષિત રહી શકીએ છીએ. ભારતમાતાની રક્ષા માટે અનેક જવાનો બોર્ડર પર દુશ્મનો સાથે લડી રહ્યા છે. આ વીર સેવામાં સુરતના વાંકલ ગામના સૈનિક ભાઈએ એક અદ્ભુત સૈન્ય પ્રદશન બતાવીને સૌ કોઈના દિલમાં સ્થાન જમાવી લીધું છે. વાંકલ ગામના …

Read More »

શાળાએ થી ઘરે આવીને ધોરણ 9 ની વિદ્યાર્થીની એ ઘરે આવીને ખાઈ લીધો ફાંસો – કારણછે ખુબ જ ચોંકાવનારૂ..

ધોરણ 9 માં ભણતી વિદ્યાર્થીની ને એવી તો શું સમજ આવી ગઈ હશે કે તેણે ફાંસો ખાઈ લેવો પડ્યો.. આજે વડોદરાના ગજરાવાડી ના ગોમતીપુર વિસ્તારમાં રહેતી અને ધોરણ 9 માં ભણતી વિદ્યાર્થીની એ ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના ખુબ જ નાની વયની બાળકીએ આચરી છે તેમ કહી શકાય. …

Read More »

સુરતમાં ગેમ રમવાની બાબતે છોકરાએ તેના સગા બાપને મારી નાખ્યો.. ગેમ રમતા બાળકોના માતા-પિતા ખાસ વાંચે !

ઓનલાઈનના આ ઘોર કાળા જમાનામાં ડીજીટલ ગુનાઓ વધી ગયા છે. લોકો બદલો લેવા માટે નત નવીન કીમિયાઓ ગોતી પાડે છે અને ત્યાર બાદ તેને અંજામ આપે છે. મોબાઈલની સંકુચિત દુનિયાએ બાળકોના મનને જકડી રાખ્યા છે અને વિચિત્ર વિચારો સુજ્વાડીને ખોટા માર્ગે દોરે છે. સુરતમાં આજે એક એવી ઘટના સામે આવી …

Read More »

પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં એન્ટર કરવા બાબતે મોટો મતભેદ .. જાણો શું નિર્ણય લેશે કોંગ્રેસ?

પ્રશાંત કિશોર એ ચુંટણીની પાછળની નીતિઓના મહત્વના પાત્ર છે. કોઈપણ ચુંટણીમાં પ્રશાંત કિશોર અને તેમની ટીમ તર્ક લગાવીને પોતાના ઉમેદવારને જીત હાસિલ કરાવે છે. પ્રશાંત કિશોર અત્યાર સુધી તો ભાજપા તેમજ જનદળ પાર્ટી તરફથી સક્રિય હતા પરતું ગુજરાતમાં કોંગ્રેસના ઢીલાપણાને મજબુત કરી એક નવો વિક્રમ રચવાના ઈરાદે તેને ગુજરાત કોંગ્રેસમાં …

Read More »

કોરોનાનું સંકટ વધ્યું : છેલ્લા 24 કલાકમાં અસંખ્ય કેસોનો વધારો… ત્રીજી લહેરના ધામા ચાલુ ?

કોરોનાના સંકટે સૌ કોઈને આર્થિક અને માનસિક રીતે પરેશાન કરી મુક્યા છે. હવે એ સંકટએ જોર પકડ્યું હોઈ એવું દેખાઈ રહ્યું છે, કારણકે દેશમાં કોરોનાના કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. કેસોની સંખ્યા એવી રીતે વધવા લાગી છે જાણેકે કેસો પવન માફક ફેલાઈ રહ્યા હોઈ. ભારતમાં સૌથી ઝડપથી કેરલ રાજ્યમાં …

Read More »

તાજી જ જન્મેલી બાળકીનું હોસ્પિટલમાંથી અપહરણ, માતાની હાલત ખુબ જ ખરાબ.. વાંચો દીકરીની કરુણ કહાની..!

દીકરી વહાલનો દરિયો છે. બેટી પઢાવો – બેટી બચાવો ના નારાથી સરકાર લોકોમાં દીકરી પ્રત્યે જાગૃતતા લાવવાનો પ્રયાસ કરી રહી છે જયારે એક બાજુ સોલા સિવિલ હોસ્પિટલમાંથી એક જ દિવસની તાજી જન્મેલી બાળકીનું કોઈકએ અપહરણ કરી નાખ્યું. આ સમાચાર સાંભળતા જ તમારા મનમાં એક દીકરી પ્રત્યેની દયાભાવના પેદા થઈ જશે. …

Read More »

અંબાલાલની મોટી આગાહી : આ સમયથી કડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ વરસશે.. છલકાઈ જશે બધા ડેમો..

ગુજરાતમાં વરસાદ નોહતો આવતો ત્યારે જગતનો તાત ખુબ પરેશાન હતો. સાથે સાથે ગુજરાતની જનતા પણ વરસાદની રાહ જોઈ રહી હતી. હવે વરસાદનો બીજો રાઉન્ડ શરુ થઈ ગયો છે. હવે દુકાળની કોઈપણ મુશ્કેલી સહન નહિ કરવી પડે કારણકે મેઘરાજા મન મૂકીને વરસશે. આ પૂર્વે પણ ગુજરાતના ઘણા જીલ્લામાં વરસાદ નોંધાયો હતો. …

Read More »

સિદ્ધાર્થ શુક્લાએ સુતા પહેલા લીધી હતી આ વિચિત્ર દવાઓ – 40 વર્ષે દુનિયાને અલવિદા કહી દીધું.. ઓમ શાંતિ!

આજે સવારે જ એક એવા સમાચાર આવ્યા કે જે સાંભળીને જ બીગ બોસના ફેન લોકોમાં ગમનો માહોલ છવાઈ ગયો હતો. બીગ બોસના વિનર તેમજ બીગ બોસની આન બાન અને શાન એવા સિદ્ધાર્થ શુક્લાનું હર્ત એટેકના કારણે 40 વર્ષે નિધન થયું છે. સમગ્ર બોલીવુડમાં આ ન્યુઝ પ્રસરતા જ લોકો અચંભિત થયા …

Read More »

ચારેય યુગોમાં સૌથી નાનો છે કળિયુગ, જાણો તેની પાછળની હકીકત..

શાસ્ત્રોમાં સૃષ્ટિના આરંભથી પ્રલય કાળ સુધીની અવધીને ચાર યુગોમાં વહેંચી દીધા છે. વર્તમાનમાં આપણે જે યુગમાં રહીએ છીએ એને કળયુગ કહેવામાં આવ્યો છે. આના પહેલા ત્રણ યુગ વીતી ગયા છે સતયુગ, ત્રેતા યુગ અને દ્વાપર યુગ. ભગવાન શ્રી રામનો જન્મ ત્રેતાયુગમાં થયો હતો અને દ્વાપરમાં ભગવાન શ્રી કૃષ્ણ નો. કળિયુગના …

Read More »