Breaking News

અહિયા છે દેશનું એકમાત્ર પ્રાચીન ચૌથ માતાનું મંદિર.. વાંચો ઈતિહાસ…

સવાઈ માધોપુર : દેવી ના ઘણા સ્વરૂપ છે અને બધા સ્વરૂપોમાં દેવીની આરાધના અને પૂજા કરવામાં આવે છે. માં ના બધા રૂપ ભક્તો નું દુઃખ લઈને એને સુખ-સમૃદ્ધી નું વરદાન આપે છે. એવી જ એક દેવી ચૌથ માતા છે. જેની પ્રાચીન મૂર્તિ અને મંદિર રાજસ્થાન માં સવાઈ માધોપુર જીલ્લા ના …

Read More »

દુર્ગા માતાના આ 10 મંદિર છે વિશ્વ વિખ્યાત, એક છે ગુજરાતમાં.. કરી લો દર્શન..

શારદીય નવરાત્રીમાં દેશભરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ જાય છે. નવરાત્રી હિંદૂ ધર્મનો સૌથી લાંબો ચાલનાર તહેવાર છે. આ પર્વની ઉજવણી દેશભરમાં થાય છે તેની પ્રથા કે રિવાજો અલગ અલગ હોય છે પરંતુ લોકો આ નવ દિવસો દરમિયાન શક્તિની ભક્તિમાં લીન જોવા મળે છે. તેવામાં ચાલો જાણીએ દેશમાં આવેલા 10 પ્રસિદ્ધ મંદિર …

Read More »

આ ચમત્કારી માતાના મંદિરમાં ઘી કે તેલથી નહી પરંતુ પાણીથી પ્રજ્વલિત થાય છે દીપક.

આજ સુધી તમે અનેક એવા મંદિરોની કહાની સાંભળી હશે કે, જેની અંદર અનેક પ્રકારના ચમત્કારો જોવા મળતા હોય. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવા એક ચમત્કારી મંદિર વિશે કે જેની અંદર થતા ચમત્કાર એકદમ અદ્વિતીય છે. આજે અમે આપને એક એવા ચમત્કારી માતાના મંદિર વિશે બતાવવા જઈ …

Read More »

15000 કિલો સોના માંથી બનેલું છે માતા લક્ષ્મીનું આ ભવ્ય મંદિર, જોતા જ થઈ જશો ચકિત.

ભારત દેશની અંદર વિવિધ દેવી-દેવતાઓના લાખો મંદિરો આવેલા છે, અને આ દરેક મંદિર પોતાની ભવ્યતા માટે પ્રખ્યાત છે. ભારત દેશની અંદર અનેક એવા મંદિરો આવેલા છે કે જે સોનામાંથી બનાવેલા છે. પરંતુ અમે જે મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે મંદિર વિશ્વનું સૌથી મોટામાં મોટું ગોલ્ડન ટેમ્પલ માનવામાં …

Read More »

નાગલોક સુધી જાય છે આ રહસ્યમયી કુવો, દર્શન માત્ર થી થાય છે બધા જ દુઃખ દૂર.

ભગવાન શિવની નગરી કાશી ની અંદર નવાપુરા ક્ષેત્રની અંદર એક રહસ્યમય કૂવો આવેલો છે. આ કુવાની અંદર એક માન્યતા છે કે, આ કુવાની ઉંડાઈ એટલી વધુ છે કે, તેનો રસ્તો સીધો નાગલોક સુધી પહોંચે છે. અહીંના લોકોની એવી માન્યતા છે કે આ કૂવાના દર્શન માત્ર થી દરેક લોકોના દુઃખ દૂર …

Read More »

આંસુમાંથી થઇ હતી આમળાના વૃક્ષ ની ઉત્પત્તિ, જાણો આ રોચક કહાની.

દર વર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષની નવમી ના દિવસને અક્ષય નવમી અથવા તો આમળા નવમી તરીકે ઓળખવામાં આવે છે. અને આ દિવસે આમળા ના ઝાડ ની પૂજા કરવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર જો કોઈ પણ વ્યક્તિ આ દિવસે આમળાના વૃક્ષ નીચે બેસી ભોજન કરે છે. તો તે વ્યક્તિની દરેક …

Read More »

મનોકામના પૂર્તિ અને સંકટમુક્તિ માટે આ રીતે કરો હનુમાન ચાલીસાનું સરળ અનુષ્ઠાન

આ વાત તો તમે પણ જાણતાં જ હશો કે સપ્તાહનો દરેક વાર કોઈને કોઈ દેવતા અથવા તો ગ્રહને સમર્પિત છે. તેમાં શનિવાર અને મંગળવાર હનુમાનજીને સમર્પિત વાર છે. આ દિવસે તેમની પૂજા અર્ચના કરવાથી વિશેષ લાભ મળે છે. સંકટમોચન હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ભક્તો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. હનુમાનજીની …

Read More »

આ મંદિરમાં આજે પણ મહાબલિ હનુમાનજી કરે છે વિશ્રામ, આ છે તેના પુરાવાઓ.

હિન્દુ ધર્મની અંદર મહાબલી હનુમાન ને ખૂબ જ ખાસ માનવામાં આવ્યા છે. કહેવાય છે કે મહાબલી હનુમાન બ્રહ્મચારી હોવાની સાથે સાથે અજર-અમર હતા, અને આજે પણ પૃથ્વી ઉપર ભગવાન હનુમાનજીની હયાતી જોવા મળે છે. ભગવાન હનુમાન ભગવાન શ્રીરામના પરમ ભક્ત હતા અને તે મહા તપસ્વી અને મહાશક્તિશાળી હતા. ભારત દેશની …

Read More »

જાણો શા માટે ભગવાન વિષ્ણુ સાથે તુલસીના થયા હતા વિવાહ…

કારતક મહિનાની દેવ ઉઠી એકાદશી ના દિવસે ભગવાન શ્રી વિષ્ણુ સ્વરૂપ શાલિગ્રામ અને તુલસીજીના વિવાહ કરવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન વિષ્ણુ અને તુલસીજી ખૂબ જ પ્રિય છે. અને કોઈપણ વ્યક્તિ ભગવાન વિષ્ણુને માત્ર તુલસીના પાન અર્પણ કરી અને ખુશ કરી શકે છે. દેવઊઠી એકાદશીના દિવસે થતા આ તુલસી …

Read More »

હિંદૂ ધર્મમાં આ કારણથી સવારની પૂજા છે મહત્વની, જાણી લો તમે પણ !

આપણા શાસ્ત્રોમાં પૂજાનું વિશેષ મહત્વ દર્શાવાયું છે. શાસ્ત્રો અનુસાર દરેક વ્યક્તિએ તેના દિવસની શરૂઆત પૂજા કર્યા પછી જ કરવી જોઈએ. પૂજા કરવાથ મન અને શરીર પર સકારાત્મક પ્રભાવ પડે છે. સવારની પૂજાની જેમ જ સાંજે પણ પૂજા કરવામાં આવે છે. પરંતુ સવારે થતી પૂજાને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. આ …

Read More »