Breaking News

શું માથા પર ઓઢવું એ ભારતીય રૂઢીવાદની પરંપરા છે?

આપણા માંથી ઘણા લોકો એવા હશે જેણે મહિલાઓ એ એનું માથું ઢાંકીને મંદિર માં પૂજા કરતી જોઈ હશે. આનું કારણ એ છે કે હિંદુ ધર્મ માં મંદિર જતા સમયે અથવા કોઈ પણ પ્રકાર ની પૂજા-પાઠ કરતા સમયે મહિલાઓ ને માથું ઢાંકવાની સુચના આપવામાં આવે છે. પરંતુ એમ કેમ છે, એની …

Read More »

વિશ્વની સૌથી મોટી પ્રાચીન શિવલિંગ, જાણો ભોજપુરના અધૂરા ભોજેશ્વર મંદિરનું અદભૂત રહસ્ય

અહિયાં ભોજપુરની પહાડી પર એક અદભૂત અને વિશાળ, પરંતુ અધૂરા શિવ મંદિર છે. આ ભોજપુર શિવ મંદિર અથવા ભોજેશ્વર મંદિર ના નામથી પ્રસિદ્ધ છે. આ પ્રાચીન શિવ મંદિર નું નિર્માણ પરમાર વંશ ના પ્રસિદ્ધ રાજા ભોજ દ્વારા કરવામાં આવ્યું હતું. મંદિર ૧૧૫ ફૂટ લાંબુ, ૮૨ ફૂટ પહોળું તથા 13 ફૂટ …

Read More »

માતા વૈષ્ણોદેવીના મંદિર જતા પહેલા જરૂર વાંચો આ કથા…

માતા વૈષ્ણોદેવીથી લોકો એમની મનોકામના પૂરી કરવા માટે એના દર્શન માટે એના મંદિરે જાય છે. એવામાં તમે પણ માતા વૈષ્ણોદેવીના દર્શન માટે જઈ રહ્યા છો તો ત્યાં જવાની પહેલા એની આ કથા જરૂર વાંચો. તમે આ કથાને વાંચીને માતા વૈષ્ણો દેવી વિશે જાણી શકો છો. આવો બતાવીએ છીએ પોરાણિક કથા. …

Read More »

બદ્રીનાથના પર્વત પર સામાન્ય રીતે દરરોજ જોવા મળે છે શેષનાગના ફેણ…

હિંદુ ધર્મમાં ધાર્મિક યાત્રાનું ખુબજ મહત્વ માનવામાં આવે છે. આ યાત્રાઓ માં સૌથી ખાસ અને મોટી યાત્રા છે ચાર ધામની યાત્રા જેણે દરેક લોકો કરવા ઈચ્છતા હોય છે. એવાજ ધાર્મિક સ્થળો માંથી એક છે બદ્રીનાથની યાત્રા જ્યાં જવું દરેક લોકો માટે સૌભાગ્ય સમાન હોય છે. અહી ણી યાત્રા આપના જીવનને …

Read More »

બજરંગબલી ના આ દિવ્ય મંદિરોને ક્યારે પણ ના કરો નજર અંદાજ, કરે છે બધી જ મનોકામના પૂરી.

ભગવાન હનુમાનજીને વરદાન પ્રાપ્ત છે કે જ્યાર સુધી ધરતી પર જીવન ચાલશે ત્યાર સુધી બજરંગબલીજી પૃથ્વી પર સાક્ષાત વિરાજમાન રહેશે. જો તમે પણ હનુમાનજીના ભક્ત છો અને હનુમાનજીના દિવ્ય મંદિરોની ખોજમાં છો તો આજે અમે તમને બતાવા જઈ રહ્યા છીએ ઘણા એવા મંદિરો વિશે જેને ક્યારે પણ નજર અંદાજના કરવા …

Read More »

ભોળાનાથને કેમ પ્રિય છે ભસ્મ, જાણશો તો શ્રદ્ધાથી ભાવુક થઇ જશો, સાથે જ વાંચો મહાકાલની ભસ્માર્તીનું રાઝ

તમે વારંવાર વિચારો છો કે આખરે ભગવાન ભોલેનાથ શા માટે ફક્ત વિચિત્ર છે. તે ઝેરી ધૂળ છે, અથવા નશીલા છે. ગણ પણ તેનો ભૂત છે, નાગદેવ ગળામાં લપેટી ગયા છે…ખુબ ઓછા લોકો જાણે છે કે એના શરીર પર લીપેટેલી સૌધી ભસ્મ નું શું કારણ છે… આવો આજે તમને એક પોરાણિક …

Read More »

પવિત્રતા માટે નહિ પરંતુ આ કારણથી સીતા માતાએ આપી હતી અગ્નિ પરીક્ષા…

રામાયણ ની વિશે લગભગ બધા જાણતા હશે, રામાયણ ને ટીવી માં જરૂર જોઈ હશે. રામાયણ મનુષ્ય ને ધર્મ ના માર્ગમાં ચાલવા માટે પ્રરિત કરે છે. રામાયણમાં એવી ઘણી ઘટનાઓ ઘટી છે જેના કારણે આ ઘટનાઓ આપણા જીવન ની વિશે ઘણી સકારાત્મક પ્રેરણા આપે છે. રામાયણ માં ભગવાન એં એ શિવ …

Read More »

અર્જુન સાથે બદલો લેવા માટે જયારે કર્ણના તીરમાં પહોચ્યો એક ઝહેરીલો સાપ

મહાભારત માંથી આપણે ઘણી બધી કથાઓ સાંભળવા મળે છે, તેમાની એક કથા છે કર્ણ અને સાપ વિશેની લોક કથા અનુસાર એવું માનવામાં આવે છે કે યુદ્ધ દરમિયાન કર્ણ ના તીરમાં ક્યાંકથી અચાનક એક ઝહેરીલો સાપ આવીને બેસી ગયો ધનુશમાં જ્યાં તીર રાખવાનું હોય છે તેને તરકાશ પણ કહેવામાં આવે છે. …

Read More »

આજ સુધી કોઈએ નહિ વાંચી હોય ચંદ્રગ્રહણની આ પૌરાણિક કથા…

ચંદ્રગ્રહણ પુનમ ના દિવસે જ થાય છે. ચંદ્રગ્રહણના દિવસે દેવી-દેવતાંઓ નાં દર્શન કરવાને અશુભ માનવામાં આવે છે. આ દિવસે મંદિરો મા દ્વાર બંધ કરી દેવામાં આવે છે અને કોઇપણ પ્રકારની પૂજા પણ કરવામાં નથી આવતી. ભારતમાં ચંદ્રગ્રહણ ને લઈને કેટલીય ધારણાઓ પ્રવર્તે છે પણ વિજ્ઞાન અનુસાર ગ્રહણ એ એક ખગોળીય …

Read More »

માતાના આ મંદિરમાં તેલથી નહિ પાણીથી પ્રગટાવામાં આવે છે દીવા, ચમત્કાર જોઇને થઇ જશો હેરાન

આપણા દેશને આસ્થાનો દેશ કહેવામાં આવે છે અને આપણા દેશમાં દરેક ધર્મોને પુરતી સ્વતંત્રતા આપવામાં આવેલી છે. અને તેથી આપણા દેશમાં ઘણા બધા મંદિર, મસ્જીદ, ગુરુદ્વાર અને ચર્ચ આવેલા છે. જે પોત પોતાના ચમત્કારો માટે ઓળખાય છે અને આપણી સામે ઘણી વાર આ પ્રકારના ચમત્કારો જોવા મળે છે. જેના પર …

Read More »