Breaking News

બદ્રીનાથના પર્વત પર સામાન્ય રીતે દરરોજ જોવા મળે છે શેષનાગના ફેણ…

હિંદુ ધર્મમાં ધાર્મિક યાત્રાનું ખુબજ મહત્વ માનવામાં આવે છે. આ યાત્રાઓ માં સૌથી ખાસ અને મોટી યાત્રા છે ચાર ધામની યાત્રા જેણે દરેક લોકો કરવા ઈચ્છતા હોય છે. એવાજ ધાર્મિક સ્થળો માંથી એક છે બદ્રીનાથની યાત્રા જ્યાં જવું દરેક લોકો માટે સૌભાગ્ય સમાન હોય છે. અહી ણી યાત્રા આપના જીવનને સફળ બનાવે છે.

બદ્રીનાથ ધામ ઉત્તરાખંડના ચમોલી જીલ્લામાં આવે છે. જેણે બદ્રીનારાયણ મંદિર પણ કહે છે. આ મંદિર ૨૦૦૦ વર્ષ થી પણ વધારે સમય થી એક પ્રસિદ્ધ તીર્થ સ્થાન છે. આ સુંદર મંદિર અલકનંદા નદીના કિનારે આવેલું છે. બદ્રીનાથની મૂર્તિ શાલગ્રામશીલા થી બનેલી છે, અને ચતુર્ભુજ ધ્યાન મુદ્રામાં છે. તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુની પ્રતિમા વાળું બદરીનાથનું આ મંદિર વર્તમાનમાં ૩૧૩૩ મીટરની ઉચાઈ પર આવેલ છે તેમજ બદ્રીનાથ શિખરની ઉચાઈ ૭૧૩૮ મિત્ર છે.

બદ્રીનાથ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અહી દુર દુરથી યાત્રીઓ આવે છે. અહીની ઘટાઓ આપણને આકર્ષિત કરે છે. બદરીનાથનું મંદિર ઋષિકેશ થી ૨૯૪ કિમી દુર ઉત્તર દિશામાં આવેલું છે. ખુબજ સુંદર વાદીઓ માં આવેલું આ મંદિર શાંતિનો અહેસાસ કરાવે છે. તેની સાથે સાથે અલકનંદા નદી તેની ખુબસુરતીને વધારે છે.

આ મંદિરની ખાસ વાત એ છે કે નારાયણ પર્વતની ચોટી પર મંદિર શેષનાગના રૂપમાં છે. તેમજ શેષનાગના પ્રાકૃતિક ફેણ સ્પષ્ટ જોવા મળે છે. આ મંદીરની અંદર કેમેરા લઇ જવાની સખ્ત મનાઈ છે અહી બદ્રીનાથના દર્શનની સાથે સાથે અલકનંદા નદીના દર્શન પણ કરી શકાય છે. આ મંદિર ખુબજ ઉંચાઈ પર આવેલું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

આજથી આવતા 21 વર્ષ સુધી આ 5 રાશી પર બનેલી રહેશે શનિદેવની અપાર કૃપા, આંખ સામે થઈ જશે પૈસાનો ઢગલો..

આપણા હિંદુ ધર્મમાં શનિદેવને સૌથી વધુ પાપ ઘર માનવામાં આવે છે અને શનિદેવને સૌથી વધુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *