Breaking News

ધાર્મિક

મોગલધામ કાબરાઉ ખાતે માનતા પૂરી કરવા આવેલા પરિવારને મણીધર બાપુએ આપ્યો આ ઉપદેશ, કહ્યું તારા પરિવારને માં મોગલ હમેશા… વાંચો..!

ગુજરાતમાં કબરાઉં ખાતે માં મોગલધામ આવેલું છે. માં મોગલધામમાં દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ પધારતા હોય છે. તમામ શ્રદ્ધાળુની દરેક માનતાને માં મોગલ હસતા મુખે પૂર્ણ કરે છે. અહીંયા રોજબરોજ હજારો કે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માં મોગલ ના દર્શન માટે તેમજ પૂજા અર્ચના માટે આવી પહોંચતા હોય છે. મા મોગલના …

Read More »

માં મોગલધામમાં મણીધર બાપુએ માનતા પૂરી કરવા આવેલા પરિવારને આપ્યો સાચો ઉપદેશ, આવી રીતે માં મોગલ કરશે દરેક કામ પુરા.. વાંચો..!

ગુજરાતમાં કબરાઉં ખાતે માં મોગલધામ આવેલું છે. માં મોગલધામમાં દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ પધારતા હોય છે. તમામ શ્રદ્ધાળુની દરેક માનતાને માં મોગલ હસતા મુખે પૂર્ણ કરે છે. અહીંયા રોજબરોજ હજારો કે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માં મોગલ ના દર્શન માટે તેમજ પૂજા અર્ચના માટે આવી પહોંચતા હોય છે. મા મોગલના …

Read More »

માતા મોગલને સાચા મનથી પ્રસન્ન કરવા માટે મણીધર બાપુએ સાચો ઉપદેશ, અટવાયેલા દરેક કામો થઇ જશે પુરા..!

માતા મોગલનું નામ પડતા જ અટકેલા તમામ કામ પૂર્ણ થવા લાગે છે. માતા મોગલની મહિમાનો કોઈ પાર જ નથી, કારણ કે દેશ વિદેશમાં પણ જે કામો વર્ષોથી અટવાયેલા અને અડચણભર્યા રહેલા હોઈ છે તે તમામ કામોને માત્ર માં મોગલનું સ્મરણ કરવાથી ઉકેલાઈ જતા હોઈ છે. માતા મોગલના શરણે ક્યારેય ઊંચ …

Read More »

જાણો સમુદ્રની વચ્ચે બિરાજતા દાંડીવાળા હનુમાનજીનો ઈતિહાસ, દરેક ભક્તોની મનોકામના થાય છે પૂરી..!

ભારતના પશ્ચિમ ભાગમાં અરબ સાગરના કિનારે બેટ દ્વારકા પાસેથી કુલ 5 કીલી મીટર જેટલું દુર હનુમાનજીનું ખુબ જ જાણીતું હનુમાન દાંડી મંદિર આવેલું છે. આ એક અનોખું મંદિર છે જે વિશ્વનું એક માત્ર એવું મંદિર છે જ્યાં હનુમાનજીની સાથે તેના પુત્ર મકરધ્વજની પણ પુજા કરવામાં આવે છે. આજે હનુમાન દાંડી …

Read More »

આ મંદિરમાં જતા સૌ કોઈ ડરે છે, આખરે શું છે તેનું ડરામણુ કારણ – વાંચીને હોશ ખોઈ બેસશો..!

કહેવાય છે કે દરેક સવાલનો જવાબ હોય છે. પરંતુ આ દુનિયામાં ઘણી વસ્તુઓ અને જગ્યાઓ સાથે જોડાયેલા કેટલાક રહસ્યો છે, જેમનું રહસ્ય વૈજ્ઞાનિકો પણ ઉકેલી શક્યા નથી. આપડા દેશમાં એવા ઘણા મંદિરો પણ છે જેમના બાંધકામ વગેરે સાથે જોડાયેલી ઘણી વાર્તાઓ આશ્ચર્યજનક છે. ખાસ કરીને ભારતમાં, આવા ઘણા મંદિરો છે …

Read More »

આજે જ જાણો! આ અનોખા મંદિર વિશે જ્યાં ભક્તોને પ્રસાદ ખાવા પર છે પાબંદી…. કારણ વાંચીને થઈ જશો હેરાન.

આપણે બધા ભગવાનનો આભાર માનવા, પ્રાર્થના કરવા અથવા આપણા દુ: ખમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાનના મંદિરમાં જઈએ છીએ. અને ત્યાં મળેલ પ્રસાદને ભગવાનના આશીર્વાદ તરીકે સ્વીકારીએ છીએ. પરંતુ રાજસ્થાનના આ મંદિરમાં કોઈ ભક્ત પ્રસાદ ખાઈ શકતો નથી. હનુમાનજીને ભગવાન શ્રી રામના સૌથી મોટા ભક્ત માનવામાં આવે છે. ભારતમાં એક જ …

Read More »

કચ્છના લક્ષ્મીનારાયણ મંદિરમાં ચમત્કાર! શિખર પરથી 75 વર્ષે મળી એવી વસ્તુ કે જોઈને ચોંકી ઉઠશો..! જાણો.

ભગવાન પર શ્રદ્ધા અને વિશ્વાસ હોઈ તો ચમત્કારના પુરાવાની કોઈ જરૂર પડતી નથી. ભગવાન પર અડગ શ્રદ્ધા રાખો તો ભગવાન યોગ્ય સમયે ફળ જરૂર આપે છે. કળિયુગના સમયમાં કોઈ કોઈનું નથી હોતું ત્યારે ભગવાન પરની શ્રદ્ધા અને આશા જ કામ લાગે છે. આજે અમે મંદિરમાં થયેલા ભગવાનના એક અનોખા ચમત્કારની …

Read More »

વાંચો કેદારનાથ મંદિરનો ઈતિહાસ, ભોલેનાથ અહિયા પ્રગટ થઈ સૌ કોઈ ભક્તોની મનોકામના પૂરી કરે છે..

4 ધામોમાં કેદારનાથનો પણ સમાવેશ થાય છે. કેદારનાથના શ્રદ્ધાળુઓ આખા ભારતમાં સૌથી વધારે છે.કેદારનાથ ધામ ભગવાન શંકરનું એક મોટું મંદિર છે જે હિંદુ ધર્મની ઝાંખી કરાવે છે. કેદારનાથ મંદિર હિમાલયની ગિરિમાળા સાથે ગઢવાલ ક્ષેત્રમાં ઉત્તર ભારતમાં આવેલા ઉતરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જીલ્લામાં પવિત્ર મંદાકિની નદીના કિનારે આવેલું છે. આ ધામ હવામાનની …

Read More »

સવા લાખ ટન ગ્રેનાઈટથી નિર્માણ પામેલા આ મહાદેવના મંદિરનો પડછાયો જ નથી, જાણો આ શિવ મંદિર પાછળનું રોચક કારણ

મિત્રો , આપણો દેશ અત્યંત પ્રાચીન સંસ્કૃતિ ધરાવે છે. અહી અનેકવિધ પૌરાણિક સ્થાપત્યો છે જે જે-તે યુગ માં ઘટીત ઘટનાઓ અંગે થી આપણ ને માહિતગાર કરે છે. આ સ્થાપત્યો માં ના અમુક સ્થાપત્યો નાશ પામી ચૂકયા છે તો અમુક હાલ હજુ પણ અડીખમ સ્થિત છે. આ તમામ સ્થાપત્યો આપણાં દેશ …

Read More »

શું તમે જાણો છો? શ્રીલંકામા આજે પણ ઘણી જગ્યાએ રામાયણ યુગ ની નિશાનીઓ હજુ પણ છે અસ્તિત્વમા, જે આપે છે રામાયણ યુગ ની સત્યતા નુ પ્રમાણ…

મિત્રો, આપણા દેશમા નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો સુધીના દરેક વ્યક્તિ રામાયણની કથા જાણે છે. સૌ કોઈ જાણે છે કે, પ્રભુ શ્રી રામ અને સીતાના વિવાહ બાદ તેમને ૧૪ વર્ષ માટે વનવાસ જવુ પડ્યુ હતુ. વનવાસ દરમિયાન પ્રભુ શ્રી રામ અને સીતાને અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ સમય …

Read More »