ફરી એકવખત કલયુગ બાદ આરંભ થશે સતયુગ નો, જાણો કેવો હશે આ યુગ?
હિન્દુ શાસ્ત્ર પ્રમાણે કાળ એટલેકે સમયને ચાર યુગમાં વહેંચવામાં આવે છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર અને કળિયુગ. અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે. આ યુગમાં મનુષ્યનું મન અસંતોષથી ભરેલું રહે છે. આ યુગમાં બધા માનસિક રીતે ખુશ નથી. ધર્મનો ચ્થો ભાગ બાકી છે. આ સમયમાં બધી જગ્યાએ અહંકાર, વેર, લોભ અને આંતક વધારે મચી રહ્યો છે. પુરાણોમાં … Read more