Breaking News

ધાર્મિક

જાણો સતાધારના “પાડાપીર” ની આ રસપ્રદ વાત, ત્યાં ના મહંત દ્વારા કહેલી આ સત્ય ઘટના, જાણો તમે પણ

મિત્રો, જયારે પણ કોઈ વ્યક્તિના મુખથી સતાધાર એટલુ બોલાય એટલે તેની સાથે બે દિવ્યત્માના નામ અવશ્ય આવે છે, એક ગીગા આપા અને બીજા સામજી બાપુ. એવુ કહેવામા આવ્યુ છે કે વર્ષ ૧૮૦૯મા ચલાળાના દાનબાપુ પાસેથી પ્રેરણા લઈને તેમણે અહી એક દિવ્ય ધામની સ્થાપના કરવાનુ નક્કી કર્યુ. અહી તે રોગીષ્ઠ લોકોની …

Read More »

જો વ્યક્તિ ના મૃત્યુ બાદ કરવામા આવે આ પાંચ વસ્તુઓ તો જીવનમા કરેલા તમામ પાપોમાથી મળે છે મુક્તિ

મિત્રો , હાલ આજે આ લેખ મા આપણે એવી ચાર વસ્તુઓ વિશે જણાવીશુ કે કોઈપણ વ્યક્તિ ના તમામ પાપ નો નાશ કરી નાખશે અને આ વ્યક્તિ પવિત્ર બની ને મોક્ષ પામી ને સ્વર્ગલોક ને પ્રાપ્ત થવા યોગ્ય બનશે. તો કઈ છે આ ચાર વસ્તુઓ તેના વિશે જાણીએ. આપણે સૌ એ …

Read More »

લંકાનરેશ દશ માથારો રાવણ કોનો અવતાર હતા? ૯૯ ટકા લોકો છે આ વાત અજાણ, જાણો તેમના પુર્વજન્મ ની કથા…

મિત્રો, સોનાની નગરી લંકા પર રાજ કરતા રાવણને કોણ નથી ઓળખતું? તેણે માતા સીતાનુ હરણ કર્યુ હતુ અને પ્રભુ શ્રી રામના હાથે મૃત્યુ પામ્યા હતા. લોકો લંકાપતિ રાવણને અનીતિ, અનાચાર, દંભ, કામ, ક્રોધ, લોભ અને અધર્મના પ્રતિક તરીકે યાદ કરે છે અને તેનાથી ઘૃણા કરે છે. પરંતુ, સૌથી અગત્યની વાત …

Read More »

ચોર-લુટારાઓ માતાના મંદિરમાંથી સોનું ચોરી ભાગી રહ્યા હતા..જેવા મંદિરની બહાર નીકળ્યા ત્યાં તો..વાંચો સત્ય કહાની

મિત્રો આપણો દેશ એ તહેવારો થી ભરપૂર છે તથા અહી દરેક તહેવાર ધામ-ધુમ થી ઉજવવા મા આવે છે. આ તહેવારો મા નો એક તહેવાર છે નવરાત્રી. નવરાત્રી ના આ પવિત્ર તહેવાર પર લોકો માતા ની ભક્તિ મા લીન થયેલા હોય છે. ઘરો મા કળશ ની સ્થાપના કરવા મા આવે છે …

Read More »

નિયમિત સ્નાન કરતા સમયે જરૂર થી બોલવા જોઈએ આ બે શબ્દો, આજીવન નહી સર્જાય નાણા ની અછત, જાણો તમે પણ…

શરીરના સારા સ્વાસ્થ્ય માટે અને શરીરની તંદુરસ્તી માટે અને શરીરની સ્વચ્છતા માટે દરરોજ સ્નાન કરવું અત્યંત આવશ્યક છે. જે લોકો દરરોજ સ્નાન કરે છે. તેમને આરોગ્ય અને ધર્મની દ્રષ્ટિ લાભ થાય છે. જો આપણે સૂર્યોદય સમયે સ્નાન કરીએ છીએ. તો ધર્મની દ્રષ્ટિથી તે અત્યંત શુભ છે. આ જ કારણે જૂના …

Read More »

તાપીના કિનારે આવેલા આ કર્ણના 3 પાનના વડ નું છે ચોંકાવનારું રહસ્ય, વર્ષો જૂનું છે આ વડ.

મિત્રો સુરતની અંદર તાપી નદીના કિનારે ૫ હજાર વર્ષ પહેલાં એટલે કે લગભગ દ્વાપર યુગનું આ ત્રણ પાનના વડ નું વૃક્ષ લોકોમાં આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર બની ચૂક્યું છે. તમને થતું હશે કે આ વૃક્ષ છે એટલે તેની ઊચાઇ ૧૦-૨૦ ફૂટ હશે પરંતુ તેની ઊંચાઈ માત્ર દોઢ ફુટ જ છે. …

Read More »

શું તમે જાણો છો સોપારી ના આ છ જબરદસ્ત ટોટકા, પલટાવી નાખે છે તમારું ભાગ્ય, એકવાર અજમાવી જુઓ….

જો ઘરની એક દિશામાં સોપારી રાખવાથી તમારા ઘરની તમામ સમસ્યા દૂર થાય એવું માનવામાં આવે છે. અને તેનો પ્રયોગ પૂજા થતી હોય તે સમયે કરવામાં આવે છે. આ માટે સોપારીની તમારે પહેલા પૂજા કરવાની રહેશે. તેને બરાબર પોતાના ઘરમાં રાખવામાં આવે તો તે તમારું નસીબ બદલાવી શકે છે. અને તમને …

Read More »

આ રીતે થશે વ્યભિચારી કલયુગ નો અંત? જગત ના પાલનહાર ભગવાન વિષ્ણુએ જણાવ્યુ હતુ આ અંત નુ ગૂઢ રહસ્ય, જાણો શું છે રહસ્ય અને ક્યારે છે અંત?

મિત્રો, પ્રભુ નારાયણ સમગ્ર વિશ્વના રક્ષક છે અને સમગ્ર વિશ્વને ચલાવવાની જવાબદારી તેમણે મહાદેવને આપી હતી. આ પાછળનુ તથ્ય કઈક એવુ છે કે, પ્રભુ નારાયણની પાસે સૌન્દર્ય પણ છે અને તીવ્ર બુદ્ધિ પણ છે. પ્રભુ નારાયણે ભગવદ્દગીતાના અમુક ભાગમા જણાવ્યુ હતુ કે, કળિયુગનો પ્રારંભ કેવી રીતે થશે? તથા કેવી રીતે …

Read More »

હનુમાનજી મહારાજ ને રીઝવવા આજે જ ઘરે કરો આ ખાસ ઉપાય, મળશે તમામ સમસ્યાઓ નુ સમાધાન, જાણો અને બીજાને પણ જણાવો…

માણસનું ભાગ્ય એક એવી છે કે તેના પર વ્યક્તિનું આખું જીવન નિર્ભર રાખે છે. નસીબ બદલવા માટે એક ક્ષણ જ કાફી છે. તેનાથી બધી વસ્તુ બદલાઈ જાય છે. તમારું નસીબ સારું હશે તો તમારી સફળતા માં ગમે એટલા અવરોધો આવશે પરંતુ તે અવરોધ સફળતાની આડે નહિ આવે. તમારું કાર્ય જરૂરથી …

Read More »