Breaking News

ધાર્મિક

શ્રી કૃષ્ણની ભગવાનની સંપૂર્ણ જીવનવાર્તા – જન્મથી મૃત્યુ સુધી ભગવાન શ્રીકૃષ્ણ ની પૂર્ણ વાર્તા…

આજે, આ લેખમાં, આપણે ભગવાન કૃષ્ણની સંપૂર્ણ કથા પ્રકાશિત કરી છે, જન્મથી મૃત્યુ સુધીની સંક્ષિપ્તમાં (ભગવાનથી કૃષ્ણ પૂર્ણ વાર્તા હિન્દીમાં જન્મથી મૃત્યુ સુધી) શ્રી કૃષ્ણની કથા પ્રેમ, બલિદાન અને અપાર જ્ .ાનનું સાધન છે. શ્રી કૃષ્ણને હિન્દુ ધર્મના દેવ અને ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર માનવામાં આવે છે. લોકો તેને શ્યામ, ગોપાલ, કેશવ, દ્વારકાધીશ, કન્હૈયા …

Read More »

અંબાજી વિશ્વનુ એકમાત્ર એવુ શક્તિપીઠ કે જ્યા પૂજારીને અંબા માતાની પૂજા આંખે પાટા બાંધી કરવી પડે છે,જાણો આ રહસ્ય વિષે..

સમગ્ર ભારત આદિકાળ થી દેવી-દેવતાઓ, સંતો-મહંતો અને શુરવીરો ની ભૂમિ રહી છે. અહિયાં ઠેક-ઠેકાણે મંદિરો અને પાળિયા પોતાનો ઉમદા ઈતિહાસ ને સંઘરી ને બેઠો છે. જ્યાં જવા ત્યાં નવો ઈતિહાસ જોવા મળે છે. આજે એવા જ એક ભારત ના મંદિર વિશે આ આર્ટીકલ મા વાત કરવી છે. તો વાત કરવામાં …

Read More »

શું તમને ક્યારેય વિચાર આવ્યો કે લોકો કેમ મંદિર ના પ્રથમ પગથીયા ને સ્પર્શ કરે છે? ૯૯ ટકા લોકો નહીં જાણતા હોય..તો જાણો!!

ભારત મા મંદિરો ને એક પવિત્ર સ્થળ માનવામા આવે છે. જ્યાં માનવી ને આત્મા થી આધ્યાત્મિકતામા શુદ્ધિકરણ પ્રાપ્ત થાય છે. મંદિરમા જઈને માનવી ને માનસિક શાંતિ મળે છે. પરંતુ આ સિવાય, ઘણી વસ્તુઓ છે જે દરેક માનવી કરતા હોય છે. તેમાંથી પ્રથમ તે છે કે જ્યારે તમે કોઇપણ મંદિર અથવા …

Read More »

હનુમાનજીના આ ૮ ગુણો કે જેને જીવનમા અનુસરવાથી બદલાઈ જશે તમારું જીવન, બળ અને બુધ્ધિ થશે સંતુલિત

હનુમાનજી ને વર્તમાન યુગ મા એક વિશેષ દેવગણ તરીકે પૂજવા મા આવે છે. રામભક્ત હનુમાન ક્યારેય પણ તેમના ભક્તો પર સમસ્યાઓ નથી આવવા દેતા. રામાયણ ના સુંદરકાંડ તથા તુલસીદાસ ની હનુમાન ચાલીસા મા પ્રભુ શ્રી હનુમાનજી ના સંપૂર્ણ જીવન અંગે વિસ્તારપૂર્વક વર્ણન કરવા મા આવ્યુ છે. હનુમાનજી એ અનેક લોકો …

Read More »

કયા કારણોસર સીતામાતા દ્વારા દેવામા આવ્યો આ ચાર જીવો ને શ્રાપ જે હજુ પણ ભોગવી રહ્યા છે..

મિત્રો , સામાન્ય રીતે તો વર્ષ મા આવતો પ્રત્યે દિવસ આપણા માટે શુભ તથા વિશેષ હોય છે. પરંતુ , શ્રાધ્ધ નો એક માસ નો સમયગાળો એવો હોય છે કે જેમા લોકો ને અમુક વિશેષ નીતિ-નિયમો નુ પાલન કરવુ પડે. કારણ કે આ શ્રાધ્ધ નો માસ ફક્ત આપણી સાથે જ નહી …

Read More »

“હમેશા સારા માણસો સાથે ખરાબ અને ખરાબ માણસો સાથે થાય છે સારું”, જાણો આ પ્રશ્નનો યોગ્ય જવાબ

મિત્રો , તમે ઘણી વખત જોયુપણ હશે તથા અનુભવ્યુ હશે કે ઘણા સારા લોકો સાથે ખુબ જ ખરાબ થઈ રહ્યુ હોય છે જ્યારે અમુક ખરાબ લોકો આરામ ની તથા સુખમયી જીવન ગાળી રહ્યા હોય છે. તો આપણ ને ઘણી વખત એવો વિચાર આવે કે નાનપણ મા આપણ ને એવુ શિખવવા …

Read More »

જયારે ઘરમાં રોપેલો તુલસીજીનો છોડ કાળો કે સુકાવા લાગે ત્યારે ભગવાન આપે છે આ સંકેત..જાણો આજે જ!!

તુલસી ના રોપ ને આપણા શાસ્ત્રો મા પૂજનીય ગણવા મા આવે છે તથા આ છોડ એટલો અનન્ય છે કે તેનો ઉપયોગ ઔષધ તરીકે પણ કરવા મા આવે છે. આ છોડ ને સ્વર્ગ ના છોડ ની ઉપાધિ આપવા મા આવી છે. એવુ કહેવાય છે કે આ છોડ ને ધરતી પર મનુષ્ય …

Read More »

મૃત્યુ બાદ ઘરમા લાશ ને કેમ એકલી રાખવામા નથી આવતી? તેની આસપાસ લોકો શા માટે રહે છે?

આવું ઘણી વાર જોવા મળે છે કે વ્યક્તિ નુ જયારે પણ મૃત્યુ થાય ત્યારે તેની બાજુ મા સગા સબંધીઓ બેસતા હોય છે. આ ઘણી વાર જોવા મા આવ્યું હશે કે મૃતક માણસ ને એકલા રૂમ મા કે અથવા તો એકાંત મા રાખવામાં આવ્યું હોય. તો આવું કેમ? તો આજે આ …

Read More »

ભગવાન શ્રી કૃષ્ણએ ચક્રવ્યુહમાં શા કારણથી અભિમન્યુને બચાવ્યો નહિ, જાણો તેનું રહસ્ય

કુરુક્ષેત્ર માં મહાભારતમાં મહાયુદ્ધ દરમિયાન આપણે કોઈ અભિમન્યુને યાદ ના કરીએ એ શક્ય નથી તેનું મહત્વનું કારણ એ છે કે અભિમન્યુ મહાભારત ના યુદ્ધમાં સૌથી નાની ઉંમરનો વ્યક્તિ હતો તેમ છતાં તે ખુબ જ પરાક્રમી યોદ્ધા હતો. ઉપરાંત તમને આ વાત ખબર જ હશે કે દ્રોણાચાર્ય એ રચેલા ચક્રવ્યુહને ઉકેલવાનું …

Read More »

એક ૬૦૦ વર્ષ જૂનું મંદિર કે જેમાં સંગ્રહિત છે ૬૫૦ ઘી ભરેલા ઘડા, પણ હજુ સુધી આ ઘી બગડ્યું નથી, જાણો કારણ

તમને જાણીને નવાઈ લાગશે. અમદાવાદ થી ૫૦ કિમી ના અંતરે આવેલા ખેડુ તાલુકાનાં રઢું ગામમાં એક એવું શિવ મંદિર છે, જ્યાં ઘીના ભંડાર ઉભરાય છે. આ કામનાથ મહાદેવના મંદિરમાં ૬૫૦ માટીના માટલા ઘી ના ભરેલા છે. એક માટલા માં ૬૦ કિલો ઘી ભરેલું હોય છે. આ મંદીર ની અંદર છેલ્લા …

Read More »