Breaking News

જયારે ઘરમાં રોપેલો તુલસીજીનો છોડ કાળો કે સુકાવા લાગે ત્યારે ભગવાન આપે છે આ સંકેત..જાણો આજે જ!!

તુલસી ના રોપ ને આપણા શાસ્ત્રો મા પૂજનીય ગણવા મા આવે છે તથા આ છોડ એટલો અનન્ય છે કે તેનો ઉપયોગ ઔષધ તરીકે પણ કરવા મા આવે છે. આ છોડ ને સ્વર્ગ ના છોડ ની ઉપાધિ આપવા મા આવી છે. એવુ કહેવાય છે કે આ છોડ ને ધરતી પર મનુષ્ય …

Read More »

મૃત્યુ બાદ ઘરમા લાશ ને કેમ એકલી રાખવામા નથી આવતી? તેની આસપાસ લોકો શા માટે રહે છે?

આવું ઘણી વાર જોવા મળે છે કે વ્યક્તિ નુ જયારે પણ મૃત્યુ થાય ત્યારે તેની બાજુ મા સગા સબંધીઓ બેસતા હોય છે. આ ઘણી વાર જોવા મા આવ્યું હશે કે મૃતક માણસ ને એકલા રૂમ મા કે અથવા તો એકાંત મા રાખવામાં આવ્યું હોય. તો આવું કેમ? તો આજે આ …

Read More »

ભગવાન શ્રી કૃષ્ણએ ચક્રવ્યુહમાં શા કારણથી અભિમન્યુને બચાવ્યો નહિ, જાણો તેનું રહસ્ય

કુરુક્ષેત્ર માં મહાભારતમાં મહાયુદ્ધ દરમિયાન આપણે કોઈ અભિમન્યુને યાદ ના કરીએ એ શક્ય નથી તેનું મહત્વનું કારણ એ છે કે અભિમન્યુ મહાભારત ના યુદ્ધમાં સૌથી નાની ઉંમરનો વ્યક્તિ હતો તેમ છતાં તે ખુબ જ પરાક્રમી યોદ્ધા હતો. ઉપરાંત તમને આ વાત ખબર જ હશે કે દ્રોણાચાર્ય એ રચેલા ચક્રવ્યુહને ઉકેલવાનું …

Read More »

એક ૬૦૦ વર્ષ જૂનું મંદિર કે જેમાં સંગ્રહિત છે ૬૫૦ ઘી ભરેલા ઘડા, પણ હજુ સુધી આ ઘી બગડ્યું નથી, જાણો કારણ

તમને જાણીને નવાઈ લાગશે. અમદાવાદ થી ૫૦ કિમી ના અંતરે આવેલા ખેડુ તાલુકાનાં રઢું ગામમાં એક એવું શિવ મંદિર છે, જ્યાં ઘીના ભંડાર ઉભરાય છે. આ કામનાથ મહાદેવના મંદિરમાં ૬૫૦ માટીના માટલા ઘી ના ભરેલા છે. એક માટલા માં ૬૦ કિલો ઘી ભરેલું હોય છે. આ મંદીર ની અંદર છેલ્લા …

Read More »

જાણો સતાધારના “પાડાપીર” ની આ રસપ્રદ વાત, ત્યાં ના મહંત દ્વારા કહેલી આ સત્ય ઘટના, જાણો તમે પણ

મિત્રો, જયારે પણ કોઈ વ્યક્તિના મુખથી સતાધાર એટલુ બોલાય એટલે તેની સાથે બે દિવ્યત્માના નામ અવશ્ય આવે છે, એક ગીગા આપા અને બીજા સામજી બાપુ. એવુ કહેવામા આવ્યુ છે કે વર્ષ ૧૮૦૯મા ચલાળાના દાનબાપુ પાસેથી પ્રેરણા લઈને તેમણે અહી એક દિવ્ય ધામની સ્થાપના કરવાનુ નક્કી કર્યુ. અહી તે રોગીષ્ઠ લોકોની …

Read More »

જો વ્યક્તિ ના મૃત્યુ બાદ કરવામા આવે આ પાંચ વસ્તુઓ તો જીવનમા કરેલા તમામ પાપોમાથી મળે છે મુક્તિ

મિત્રો , હાલ આજે આ લેખ મા આપણે એવી ચાર વસ્તુઓ વિશે જણાવીશુ કે કોઈપણ વ્યક્તિ ના તમામ પાપ નો નાશ કરી નાખશે અને આ વ્યક્તિ પવિત્ર બની ને મોક્ષ પામી ને સ્વર્ગલોક ને પ્રાપ્ત થવા યોગ્ય બનશે. તો કઈ છે આ ચાર વસ્તુઓ તેના વિશે જાણીએ. આપણે સૌ એ …

Read More »

લંકાનરેશ દશ માથારો રાવણ કોનો અવતાર હતા? ૯૯ ટકા લોકો છે આ વાત અજાણ, જાણો તેમના પુર્વજન્મ ની કથા…

મિત્રો, સોનાની નગરી લંકા પર રાજ કરતા રાવણને કોણ નથી ઓળખતું? તેણે માતા સીતાનુ હરણ કર્યુ હતુ અને પ્રભુ શ્રી રામના હાથે મૃત્યુ પામ્યા હતા. લોકો લંકાપતિ રાવણને અનીતિ, અનાચાર, દંભ, કામ, ક્રોધ, લોભ અને અધર્મના પ્રતિક તરીકે યાદ કરે છે અને તેનાથી ઘૃણા કરે છે. પરંતુ, સૌથી અગત્યની વાત …

Read More »

ચોર-લુટારાઓ માતાના મંદિરમાંથી સોનું ચોરી ભાગી રહ્યા હતા..જેવા મંદિરની બહાર નીકળ્યા ત્યાં તો..વાંચો સત્ય કહાની

મિત્રો આપણો દેશ એ તહેવારો થી ભરપૂર છે તથા અહી દરેક તહેવાર ધામ-ધુમ થી ઉજવવા મા આવે છે. આ તહેવારો મા નો એક તહેવાર છે નવરાત્રી. નવરાત્રી ના આ પવિત્ર તહેવાર પર લોકો માતા ની ભક્તિ મા લીન થયેલા હોય છે. ઘરો મા કળશ ની સ્થાપના કરવા મા આવે છે …

Read More »

નિયમિત સ્નાન કરતા સમયે જરૂર થી બોલવા જોઈએ આ બે શબ્દો, આજીવન નહી સર્જાય નાણા ની અછત, જાણો તમે પણ…

શરીરના સારા સ્વાસ્થ્ય માટે અને શરીરની તંદુરસ્તી માટે અને શરીરની સ્વચ્છતા માટે દરરોજ સ્નાન કરવું અત્યંત આવશ્યક છે. જે લોકો દરરોજ સ્નાન કરે છે. તેમને આરોગ્ય અને ધર્મની દ્રષ્ટિ લાભ થાય છે. જો આપણે સૂર્યોદય સમયે સ્નાન કરીએ છીએ. તો ધર્મની દ્રષ્ટિથી તે અત્યંત શુભ છે. આ જ કારણે જૂના …

Read More »

તાપીના કિનારે આવેલા આ કર્ણના 3 પાનના વડ નું છે ચોંકાવનારું રહસ્ય, વર્ષો જૂનું છે આ વડ.

મિત્રો સુરતની અંદર તાપી નદીના કિનારે ૫ હજાર વર્ષ પહેલાં એટલે કે લગભગ દ્વાપર યુગનું આ ત્રણ પાનના વડ નું વૃક્ષ લોકોમાં આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર બની ચૂક્યું છે. તમને થતું હશે કે આ વૃક્ષ છે એટલે તેની ઊચાઇ ૧૦-૨૦ ફૂટ હશે પરંતુ તેની ઊંચાઈ માત્ર દોઢ ફુટ જ છે. …

Read More »