શરીરના સારા સ્વાસ્થ્ય માટે અને શરીરની તંદુરસ્તી માટે અને શરીરની સ્વચ્છતા માટે દરરોજ સ્નાન કરવું અત્યંત આવશ્યક છે. જે લોકો દરરોજ સ્નાન કરે છે. તેમને આરોગ્ય અને ધર્મની દ્રષ્ટિ લાભ થાય છે. જો આપણે સૂર્યોદય સમયે સ્નાન કરીએ છીએ. તો ધર્મની દ્રષ્ટિથી તે અત્યંત શુભ છે. આ જ કારણે જૂના સમયમાં વિદ્વાનો બ્રાહ્મણો ઋષિમુનિઓ સૂર્યોદય પહેલા અને ફક્ત સૂર્યોદય સમયે જ સ્નાન કરતા હતા તે પછી સૂર્યને જળ પણ અર્પણ કરતા આજે અમે તમને શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણે માતા લક્ષ્મીના કૃપા મેળવવાના ઉપાય તમને જણાવાના છીએ તો ચાલો જાણીએ શું છે ઉપર.
નહાતી વખતે તમારે કોઈ એક મંત્ર બોલવો પડે. તમે વિચારતા હશો કે આ તે કેવો જેનો જાપ કરવાથી તમે નાતી વખતે પણ માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો.? તો અમે તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં શાસ્ત્રો પ્રમાણે અલગ અલગ કામો માટે અલગ-અલગ મંત્રો સૂચવવામાં આવ્યા છે. આ પરિસ્થિતિમાં સ્નાન કરતી વખતે કેટલાક મંત્રનો પાઠ કરવો જોઈએ તે જ સમયે એવું કહેવાય છે. કે વ્યક્તિ સ્નાન કરતી વખતે પણ આ પાઠ કરી શકે છે.
ભલે તે કીર્તન હોય કે ભજન હોય કે ભગવાનના નામનો જપ પણ કરી શકે છે. હવે તમે વિચારશો કે આપણને શું લાભ થશે. તો ચાલ જણાવી દઈએ કે ઉપાય કોઈપણ વ્યક્તિ માં નવીનીકરણ નો ગુણ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રો પ્રમાણે સમય સાથે વિવિધ પ્રકારના સ્નાન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કરવાની પણ એક વિશિષ્ટ પદ્ધતિ હોય છે. જો તમે યોગ્ય સમયે યોગ્ય પદ્ધતિથી સ્નાન કરશો તો તમને અતિ શુભ પરિણામો મળશે.
તેને યોગ્ય યોગ્ય રીતે કરવાથી તમને અતિશય સારા પરિણામો મળી શકે છે. સૌપ્રથમ નહાવા પહેલા પાણીની એક ડોલ ભરવાનું રાખો તે પછી પાણીની અંદર આંગળીની મદદથી ત્રિકોણ જેવો આકાર બનાવવો. આ પછી તે જ નિશાની વચ્ચે અક્ષર બીજમંત્ર રીન તેનું પરિણામ તમને શુભ મળશે. આ નાના પગલા થી તમારા ઇષ્ટદેવ ની કૃપા તમારા પર થશે. અને તમારી તમામ મુશ્કેલીઓ દૂર થશે. હવે આપણે જાણીએ કે નહાતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ એ મંત્ર છે.
“ગંગે ચ યમુને ચાવ ગોદાવરી સરસ્વતી. નર્મદે સિંધુ કાવેરી જલાસ્મિસ્નિધિન્ કુરુ। ”
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) : તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.