Breaking News

પૂજામાં પાન નો ઉપયોગ કરતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન, થઈ જશો માલામાલ

સામાન્ય રીતે માણસો ભગવાનની સામે ત્યારે જ હાથ જોડતા હોય છે કે જ્યારે તે કોઈ પણ સંકટ ની અંદર હોય. મોટાભાગના લોકો પોતાના ઘરમાં રહેલી ગરીબીને દૂર કરવા માટે ભગવાન સામે પ્રાર્થના કરતા હોય છે, અને તેના માટે પૂજા અર્ચના કરતા હોય છે. ઘણા લોકો ની પૂજા સફળ થતી હોય …

Read More »

દેવા, લોન અને વ્યાજથી કંટાળેલ વ્યક્તિ જરૂર કરી લે આ એક ઉપાય, બધા સંકટો થશે દુર..

દેવુ એક એવી વસ્તુ છે જે માણસના સુખ ચેન છીનવી લે છે. અત્યારના સમયમાં કોઈને કોઈ વ્યક્તિ ઉઠામણાં કરતો જ હોઈ છે. જેમાં સામાન્ય પરિવાર દુખી થતો હોઈ છે કેમ કે તેઓએ જાત મહેનત કરીને કમાયેલા પૈસા લઈને ઉઠામણુ કરનાર વ્યક્તિ પરિવારની સમું જોતો નથી. જેના માથા પર દેવું હોઈ …

Read More »

જાણી લો! શા માટે કહેવાય છે “ॐ” ને પ્રણવ મંત્ર?

સનાતન હિંદુ ધર્મ માં દેવ ઉપાસના, શસ્ત્ર વચન, માંગલિક કર્યો, ગ્રંથ પાઠ, કે ભજન-કીર્તન દરમ્યાન ॐ નું ઉચ્ચારણ કરવું જરૂરી બને છે. તેનું ઉચ્ચારણ ઘણી વાર કરવામાં આવે છે. ॐ ની ધ્વની ત્રણ અક્ષરો થી બની છે. અ,ઉ,અને મ. આ મૂળ ધ્વનીઓ છે જે આપની ચારો તરફ બધા સમયે ઉચ્ચારિત …

Read More »

અહી માં ગંગા સ્વયં કરવા આવે છે શિવજી પર જળાભિષેક…

ઝારખંડના રામગઢમાં એક મંદિર એવું છે જ્યાં ભગવાન શંકરની શિવલિંગ પર જળાભિષેક બીજું કોઈ નહિ પણ સ્વયં માતા ગંગા કરે છે. મંદિરની ખાસિયત એ છે કે અહી વર્ષના ૧૨ મહિના અને ૨૪ કલાક થાય છે આ પૂજા અને સદીઓથી ચાલતી આવી છે. એવું માનવામાં આવે છે કે આ જગ્યાનો ઉલ્લેખ …

Read More »

જાણો દેવકીના છ પુત્રોએ પૂર્વ જન્મમાં એવું તો કયું પાપ કર્યું હતું તો જન્મ લેતા જ મરી ગયા

દેવકી વાસુદેવની પત્ની અને કંસની બહેન હતી. જયારે કંસ અને દેવકી ના લગ્ન થયા ત્યારે આ આકાશવાણી થઇ કે દેવકીનો આઠમો પુત્ર કંસનો કાળ બનશે. આ સાંભળીને કંસ દેવકીને મારવા માટે પ્રસ્તુત થઇ ગયો પરંતુ વાસુદેવ એ કંસને આ વચન દીધું કે તે એના બધા પુત્રને એને સોપી દેશે. આ …

Read More »

અહિયાં કરો મહાદેવના જુડવા સ્વરૂપના દર્શન, કિસ્મત વાળાને મળે છે દર્શન કરવાનું આવુ સૌભાગ્ય

આને મહાદેવની મહિમા કહો, શિવનો ચમત્કાર કહો અથવા પછી ભોળેનાથનું વરદાન. નર્મદા કિનારે બનેલા આ મંદિરમાં ભક્તોને એક નહિ પરંતુ બે રૂપોમાં મહાદેવ દર્શન આપે છે. ગુજરાતમાં નર્મદા કિનારે નદીના કાંઠા પાસે બનેલું આ ઓઘડદાનીનું આ અદભૂત અને ચમત્કારી મંદિર છે. અહિયાં મહાદેવ ના એક રૂપને ધનેશ્વર તો બીજાને લુકેશ્વરના …

Read More »

રાવણના આ પુત્રને રામ અને લક્ષ્મણ પણ ના મારી શક્યા, ત્યારે સુગ્રીવના પુત્રએ કર્યો હતો વધ

આજે અમે રામાયણ કાળ સાથે સંકળાયેલી એ ઘટના વિશે જણાવીશું જયારે રાવણના આ પુત્રને રામ અને લક્ષ્મણ પણ યુદ્ધ ભૂમિમાં નહોતા મારી શક્યા, ત્યારે સુગ્રીવના પુત્ર એ રાવણના આ પુત્ર નો વધ કર્યો હતો. જી હા મિત્રો એક વાર લંકા પૂરી  માં ૭૨ કરોડ બાળકો એ જન્મ લીધો હતો. પરંતુ …

Read More »

આ જગ્યાથી શિવે પીધું હતું સમુદ્ર મંથન માંથી નીકળેલું ઝેર, તેથી કહેવાયા નીલકંઠ મહાદેવ

ઋષિકેશની પાસે મણીકૂટ પર્વત પર નીલકંઠ મહાદેવ મંદિર સ્થિત છે. માન્યતા છે કે સમુદ્ર મંથન દરમિયાન નીકળેલું ઝેર શિવ એ આ જ સ્થાન પર પી ગયા હતા. ઝેર પીધા પછી એનું ગળું લીલુ થઇ ગયું, એટલે તેથી તેઓ નીલકંઠ કહેવાયા. ઋષિકેશને હિમાલયનો પ્રવેશદ્વાર કહેવામાં આવે છે. નીલકંઠ મહાદેવ ઉત્તર ભારતના …

Read More »

શુ તમને ખબર છે કે શ્રીકૃષ્ણનું સુદર્શન ચક્ર કેવું હતું.. કોણે બનાવ્યું હતું.. જાણો સંપૂર્ણ માહિતી.

કહેવાય છે કે સુદર્શન ચક્ર એક એવું અચૂક અસ્ત્ર હતું કે તેને છોડ્યા પછી તે લક્ષની પાછળ જતું અને તે પોતાનું કાર્ય પૂર્ણ થાય પછી ફરી પોતાના સ્થાન પર આવી જાતું. આ ચક્રને ભગવાન વિષ્ણુની આંગળી પર ફરતું દર્શાવામાં આવ્યું છે, સૌથી પહેલા આ ચક્ર તેનની પાસે જ હતું. ફક …

Read More »

આ રહસ્યને જાણીને પાંડવ પણ થઇ ગયા હતા હેરાન, જાણો એ રહસ્ય વિશે.

મહાભારત સાથે સંકળાયેલ એવી કહાની છે જેને જાણીને દરેક લોકો હેરાન થઇ જાય છે. મહાભારત ઈર્ષ્યા, ધન-સંપતિ, લાલચ, માનસિક ભટકાવ, પ્રતિશોધની ભાવના, ઘમંડ અને માનસિક સંઘર્ષ આ બધા સાથે સંકળાયેલ અને આ ભાવનાના કારણે નીકળેલી લાગણીની કહાની છે. આજે અમે પણ આ લેખમાં મહાભારત કાળ સાથે સબંધિત દ્રોપદી સાથે સંકળાયેલ …

Read More »