Breaking News

વિધવા મહિલાએ CM ભુપેન્દ્ર પટેલને કરી રજૂઆત અને ૨૪ કલાકમાં પહોચાડી મદદ, જાણો શું હતી તેની રજૂઆત..!

નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની કામની રીતનો અંદાજ કૈક અલગ જ દેખાઈ રહ્યો છે. તેઓ મુખ્યમંત્રી બનતા વેત જ જનતાના કામોમાં મદદ રૂપ નીવડે તેવા આદેશો આપી દીધા છે. ભુપેન્દ્ર પટેલે તમમા ધારાસભ્યોને પણ જણાવી દીધું છે કે આપડે શાંતિમય રીતે લોકોના હિતમાં જ કામ કરવું છે. એક વિધવા મહીલાને તેની …

Read More »

રાજકોટમાં માતાએ તેના 2 બાળકો સાથે કરી લીધું અગ્નિસ્નાન , જાણો શું છે સામુહિક આપઘાત પાછળનું કારણ ..?

જ્યારથી કોરોનાએ સામાન્ય લોકોની કમર આર્થિક અને માનસિક રીતે તોડી નાખી છે ત્યારથી સામાન્ય પરિવારમાં આપ ધાતના બનાવોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે કેમ કે આવા આકરા સમયમાં ઘર ચલાવવા માટે પી અને પત્ની બનેની સમજણ જોઈએ છે. પરતું આર્થીક રીતે તંગી આજકાલ કોઈને સહન નથી થતી એટલે ઘરેલું …

Read More »

અરબ સાગરમાથી આવી રહ્યું છે પવનનું મોટું ચક્રવાત, ગુજરાતમાં 3 દિવસ કડાકા સાથે પવન ફૂંકાશે.. વાંચો..!

ગુજરાતમાં એક પછી એક આફતો આ વર્ષે આવતી જ ગઈ છે. પેહલા તાઉ તે વાવાઝોડું, ત્યાર બાદ યાસ વાવાઝોડાની અસર , ત્યારબાદ સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતમાં વિનાશકારક વરસાદ અને તે બાદ ગુલાબ અને શાહીન વાવાઝોડું… તેમજ હવે એક નવું સંકટ ગુજરાત તરફ પ્રયાણ કરતું હોય તવું લાગી રહ્યું છે. અરબ …

Read More »

6 સંતાનોના પિતાએ 16 વર્ષની દીકરી પર કર્યું એવું કે તમને પણ હવે વિશ્વાસ નહી રે કોઈ પર…!

ગુજરાતમાં દુષ કર્મ ના બનાવોમાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. હેવાનો થમવાનું નામ જ નથી લેતા. કોઇપણ પ્રકારનો વિચાર કર્યા વગર મનના મેલાઓ ગમે ટવો બનાવ આચરી નાખે છે તેથી પોલીસ પણ તેઓને પકડવામાં કોઈ કસર નથી છોડતી. તેમજ સામાજિક આગેવાનો પણ માને છે કે આવા લોકોને કોઇપણ જાતની …

Read More »

ચોમાસુ આ દિવસના નોરતાની મજા બગાડશે, હવામાન વિભાગે આપી આ મોટી આગાહી.. વાંચો..!

છેલ્લા કેટલાક દિવસોથી અનિયમિત અને અવિરતપણે ગાંડોતુર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સવાલ થાય છે આ વરસાદ ક્યારે થંભશે? કેમ કે ગુજરાતન લોકપ્રિય તહેવાર નવરાત્રીની હવે શરૂઆત થી ચુકી છે. પરતું વરસાદના કારણે નવરાત્રીમાં ગરબે ઘૂમવાનું બગડે એ તો ગુજરાતીઓને ન પોસાય.. ત્યારે વરસાદ મામલે હવે રાહતના સમાચાર સામે આવ્યા …

Read More »

થોડા મહિનાઓમાં, આ જાદુઈ પીણું 38 % ની કમર બનાવશે, આજથી જ તેનું સેવન શરૂ કરી દેશે

આજના સમયમાં સ્થૂળતા સૌથી ગંભીર સમસ્યા બની રહી છે. સ્થૂળ લોકોની વાત કરીએ તો ભારત બીજા ક્રમે આવે છે જ્યાં 47 ટકા વસ્તી મેદસ્વી છે. ઘણા લોકોને સ્થૂળતાની આ સમસ્યા તેમના જનીનોમાંથી મળે છે, જ્યારે કેટલાક લોકો ખરાબ જીવનશૈલી અને ખોટી ખાણી -પીણીની આદતોને કારણે ચરબી મેળવવા લાગે છે. બાદમાં તે વજન …

Read More »

ચોમાસામાં આ ભૂલો કરવાનું ભૂલશો નહીં, સ્વાસ્થ્ય ભારે પડી શકે છે

ચોમાસાનો સમય ચાલી રહ્યો છે અને આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી નથી. હકીકતમાં, ચોમાસામાં આપણે શું ટાળવું જોઈએ તેના જ્ઞાન ના અભાવને કારણે અને તેના કારણે લોકો તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી. ખાસ કરીને આજની ફાસ્ટ-પedડ લાઇફમાં લોકો પોતાની ચિંતા કરે છે, તો તેમણે તેમના સ્વાસ્થ્યનું …

Read More »

નિષ્કલંક-સુંદર ત્વચા મેળવવા માટે, ચહેરા પર પપૈયાનો ફેસ પેક લગાવો, ચહેરા પર અદભૂત ગ્લો આવશે

પપૈયું પેટ માટે ફાયદાકારક છે અને તેને ખાવાથી પેટ સંબંધિત રોગો તરત જ મટી જાય છે. સ્વાસ્થ્ય ઉપરાંત પપૈયું ત્વચા માટે પણ સારું માનવામાં આવે છે અને તેની મદદથી ત્વચાને લગતી અસંખ્ય સમસ્યાઓ દૂર કરી શકાય છે. પપૈયાનો ઉપયોગ અનેક પ્રકારની બ્યુટી પ્રોડક્ટ બનાવવામાં પણ થાય છે. કારણ કે આ ફળમાં રહેલા તત્વો …

Read More »

લીચી કેન્સર અને અસ્થમા જેવા રોગો માટે રામબાણ ઈલાજ છે, જાણો તેના સેવનથી થતા ફાયદાઓ

બિહારમાં આ દિવસોમાં ચમકી તાવથી લોકોમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું છે. બિહારમાં કેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે તે ખબર નથી. બોલચાલની ભાષામાં, આ તાવને ચમકી તાવ કહેવામાં આવે છે, પરંતુ વૈજ્ઞાનિક ભાષામાં તે એક્યુટ એન્સેફાલીટીસ સિન્ડ્રોમ (AIS) છે, જેના કારણે મૃત્યુ પામેલા બાળકોની સંખ્યા વધી રહી છે.આ તાવને રોકવા માટે …

Read More »

અંબાલાલની મોટી આગાહી : હવે આ તારીખે ચોમાસુ થશે પૂર્ણ, એ પેહલા આ વિસ્તારમા પડશે ભારે વરસાદ….

ગુજરાતમાં અત્યારે વાતાવરણ એકદમ સુકું સુકું દેખાઈ રહ્યું છે પરતું આ વાતાવરણને જોતા એવું લાગે છે કે વરસાદની સિઝન પૂરી થવા આવી છે અથવા તો પૂરી પણ થઈ ગઈ છે. પરતું હવામાન શાસ્ત્રીઓ અને હવામાન વિભાગએ જણાવ્યા મુજબ ચોમાસું પૂર્ણ થવાનાના સમયમાં આબોહવાની લીધે વધારો થયો છે… હવામાન વિભાગ અને …

Read More »