Breaking News

સમાચાર

શાળાએ થી પ્રવાસમાં ગયેલી 75 બાળકો ભરેલી બસના ડ્રાઈવરે બાઈક ચાલકને બચાવવા જતા બસ પલટી ખાઈ ગઈ, સર્જાઈ મોટી દુર્ઘટના.. વાંચો..!

આજકાલ રસ્તાઓ પર એવા ચોકાવનારા કિસ્સાઓ બની રહ્યા છે કે જેમાં એક જ પરિવારના અથવા તો એકસાથે ઘણા બધા લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. લોકો પોતાનું વાહન બેફામ રીતે ચલાવીને બીજાના નિર્દોષને જોખમમાં મૂકી રહ્યા છે. આવી જ એક અકસ્માતની કરુણઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના હાંડિયા કોતવાલીના …

Read More »

પત્નીની આ નાનકડી વાતથી ગુસ્સે ભરાઈને પતિએ કુહાડી લઈને તેના કટકા કરી નાખ્યા, દીકરો વચ્ચે આવ્યો તો એને પણ….

પરિવારમાં ચાલતા પારિવારિક ઝઘડાઓને કારણે પતિ-પત્ની ગુસ્સામાં ઉશ્કેરાઈ જઈને તેમના પરિવારના લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. પતિ-પત્ની પોતાના બાળકોનું ન વિચારીને ગુસ્સામાં એકબીજા સાથે એવી ગંભીર ઘટનાઓ કરી રહ્યા છે. જેના કારણે બનતા ઘણા બધા ચોકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હાલમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. …

Read More »

બસ હાઈવે ઉપરની હોટેલે ઉભી રઈ ત્યારે થઈ ગયું એવું કે મુસાફરો સહીત ડ્રાઈવરના ધબકારા પણ વધી ગયા, સૌ કોઈ રડવા લાગ્યા..!,

વ્યક્તિઓ સાથે ક્યારે કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી. લોકો પોતાના પરિવારથી દૂર રહીને રોજગારી મેળવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. એક કરુણ બનેલી ઘટના હાલમાં સામે આવી છે. આ ઘટના ઝાંસીના રક્ષા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. ઝાંસીના વિહતના ભોગનીપુર વિસ્તારના શ્યામસુંદરપુરનો રહેવાસી યુવક તેના પરિવાર …

Read More »

ક્લાસરૂમને તાળું મારી અંદર પ્રિન્સીપાલ અને મહિલા શિક્ષક કરતા એવા કારનામાં કે વિડીયો થઈ ગયો વાયરલ, જોઇને લોકોના ડોળા ફાટેલા રહી ગયા..!

એક શિક્ષક બાળકના ભવિષ્યને બનાવે છે. દરેક બાળકોને સારું શિક્ષણ આપીને તેમને જુદા-જુદા ક્ષેત્રમાં આગળ વધવા માટે માર્ગ ચીંધે છે. પરંતુ અત્યારે શિક્ષણ જગતને શરમમાં મૂકી દે તે પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો છે. શાળાને પવિત્ર જગ્યા ગણવામાં આવે છે કે, જ્યાં દરેક બાળકો વિદ્યા પ્રાપ્ત કરે છે… પરંતુ એક …

Read More »

મહિલાને પેશાબ કરવાની જગ્યાએ થતો હતો વીંછીના ડંખ જેવો દુઃખાવો, હોસ્પીટલે ડોકટરે કેમેરો ઉતારીને જોયું તો મળ્યું એવું કે ઉડી ગયા બધાના હોશ..!

રોજબરોજની જિંદગીની અંદર ઘણા બધા વ્યક્તિના મોઢેથી આપણે સાંભળીએ છીએ કે, અહીં ખૂબ જ ચોખા બનાવી ઘટના બની છે. તો આ વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિને માન્યામાં ન આવે એક પ્રકારનો બનાવ બની ગયો છે. રોજ રોજ આવી ઘણી બધી રહસ્યમય ઘટનાઓ આપણે સાંભળતા હોઈએ છીએ કે જે માણસોના મગજમાં સામાન્ય …

Read More »

ખેતરમાં રહેલા 150 વર્ષ જુના માતાજીના મઢ પાછળથી મળ્યું એવું કે જોઈને ખેડૂતને પણ ઉભી પૂંછડીયે ભાગવું પડ્યું, બધાને ધોળે દિવસે અંધારા આવી ગયા..!

અમુક વખત આપણી સાથે એવી ઘટના ઘટી જાય છે કે, જેને ગુલ્ફી કોઈ ગાળા શક્ય હોતી નથી. હાલ પરિમલભાઈ નામના એકમ ખેડૂતને સાથે આવી એક ઘટના બની જવા પામ્યો છે. તેવું કલ્પગઢ નામના ગામડાની અંદર રહીને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમના ખેતરની અંદર અંદાજે 150 વર્ષ જૂનો માતાજીનો મઢ …

Read More »

મેંગો કેન્ડી ખાતા જ મગજમાં થવા માંડ્યું એવું કે યુવક ચક્કર ખાઈને ઢળી ગયો, હોસ્પીટલે તપાસ કરનાર ડોક્ટરને પણ આવી ગયા ફીણ.. અને અંતે તો…

અત્યારે ક્યારે મોત આવી જાય તેનું નક્કી હોતું નથી. કહેવાય છે કે જે વ્યક્તિ માત્ર બે સેકન્ડ પહેલા આપણી સામે હસતો ખેલતો હોય તેનું મોત પણ આવનારી સેકન્ડમાં માંડયુ હોય તો આવી જતું હોય છે. અત્યારે કંઈક આવા પ્રકારનો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઘટના સ્થળે ઊભેલા લોકોના …

Read More »

લગ્ન કરીને સાસરીયે આવેલી દીકરાની વહુ ઉપર સસરાએ બીજે જ દિવસે નજર બગાડીને કર્યું એવું કામ કે તાત્કાલિક છુટાછેડા કરી નાખવા પડ્યા, કાનમાં ધાક પાડી દેતો કિસ્સો..!

જ્યારે યુવક અને યુવતીઓની ઉંમર થઈ જાય ત્યારે તેમના માતા-પિતા તેમના માટે સારી કન્યા તેમજ મૂરતીયાઓ શોધીને તેમના લગ્ન કરાવી દે છે. જ્યારે પણ દીકરી સાસરે જાય છે. ત્યારે તેની દરેક જવાબદારીઓ હવે તેના સગા માતા-પિતાઓથી દૂર થઈને તેના સાસુ સસરા તેમજ તેના પતિ ઉપર આવી જતી હોય છે.. અત્યારના …

Read More »

વરરાજાની જાન લઈને જતી કારમાં ડ્રાઈવરને અચાનક જ એટેક આવી જતા એકસાથે 5 લોકોના જીવ ગયા, વહુની ડોલી પહેલા જ વરરાજાની અર્થી ઉઠતા માતમ છવાયો..!

જે ઘરે લગ્ન પ્રસંગ આવી પહોંચી હોય તે ઘરની ખુશી કંઈક જુદી જ હોય છે. પરિવારના દરેક સભ્યો આ લગ્ન પ્રસંગની ખુશીમાં એટલા બધા તલ્લીન થઈ જતા હોય છે કે, તેઓને આસપાસની ઘટનાઓનો પણ કોઈ ખ્યાલ રહેતો નથી. જ્યારે જ્યારે ઘર આંગણે કોઈ શુભ પ્રસંગ આવી પહોંચ્યો હોય ત્યારે ત્યારે …

Read More »

ગોવિંદ ધોળકિયાએ કહ્યું કે, પ્રમુખ સ્વામી મહારાજના આ એક શબ્દએ “હું સફળ ઉદ્યોગપતિ બની શક્યો છું” જાણી લો શું હતો એ શબ્દ..

ગુજરાતના અમદાવાદમાં ઉજવાઈ રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં રોજ હજારોથી લાખોની સંખ્યામાં લોકો મુલાકાત લે છે. કહેવાય છે કે, અહીં મુલાકાત લેનાર દરેક વ્યક્તિ પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી કોઈને કોઈ સારો ગુણ જરૂર શીખીને જાય છે. અને પોતાના જીવનમાં પરિવર્તન લાવે છે.. બીજાના સુખમાં જ આપણું સુખ છે. આ સૂત્રને અનેક …

Read More »