102 વર્ષના દાદાનું મોત થતા સ્મશાને અંતિમ સંસ્કારની વિધિમાં દીકરો મુખાગ્નિ દેવા જતો જ હતો ત્યાં દાદાના પગ હલવા લાગ્યા, અને પછી તો થયું એવું કે આસપાસ ઉભેલા લોકોના મોતિયા મારી ગયા..!
જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે પરિવારમાં મોતનું માતમ છવાઈ જાય છે. સમગ્ર ગામજનો જે તે વ્યક્તિને અશ્રુ ભીની આંખેથી અંતિમ વિદાય આપે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે, મૃતક વ્યક્તિને સ્વર્ગવાસ મળે અને તેમની આત્માને પણ શાંતિ આપે. જ્યારે જ્યારે પણ આવા દ્રશ્યો સામે આવે છે. ત્યારે સૌ કોઈ લોકો ખૂબ જ હચમચી … Read more