Breaking News

બાઈક લઈને આશ્રમે જતા પતિ-પત્નીને બોલેરોએ પાછળથી ટલ્લો લગાવી દેતા બંને હવામાં ફંગોળાઈ ગયા, નીચે પટકાતા જ થયું મોત.. ઓમ શાંતિ..!

સમાજમાં વૃદ્ધાવસ્થામાં દરેક વડીલો ઈચ્છતા હોય છે કે તેમની જિંદગી ખૂબ જ શાંતિથી અને સુખીથી પસાર થાય પરંતુ હાલમાં ઘરની બહાર નીકળતા જ ડગલેને પગલે એવા અકસ્માતો થઈ રહ્યા છે કે જેના કારણે ક્યારેય કોઈએ વિચાર્યું ન હોય તેવું બની જાય છે. હાલમાં સીકરના સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક એવો …

Read More »

ઘરેલું રકચકથી કંટાળી જઈને પોલીસ કોન્સ્ટેબલે ભરી લીધું એવું પગલું કે મચી ગયો હાહાકાર, લાશ જોઈને લોકોની ચીસો ફાટી ગઈ..!

આજના સમયમાં લોકોને પોતાની આર્થિક અને માનસિક મુશ્કેલીને કારણે સમાજમાં રહેવું અઘરું બની જાય છે. હંમેશા લોકોની સેવા કરવા માટે પોલીસ વિભાગના કર્મચારીઓ તૈયાર રહેતા હોય છે પરંતુ જ્યારે તેની સાથે મોટી દુર્ઘટના બની જાય તે કહી શકાતું નથી. હાલમાં એક પોલીસ કોન્સ્ટેબલ સાથે બનેલી ઘટના સામે આવી છે. આ …

Read More »

જાન લઈને જતો જાનૈયાનો ટેમ્પો પલટી મારી જતા 8 લોકોના મોતથી હાઈવે મરણચીખોથી ગુંજી ઉઠ્યો, 22 કરતા વધારે ઘાયલ થતા પ્રસંગ માતમમાં ફેરવાયો..! ઓમ શાંતિ..

રાજ્યના હાઇવે ઉપરથી રોજ-રોજ ઘણા બધા અકસ્માતના બનાવો બની જાય છે. જેમાં ઘણા બધા વ્યક્તિના મૃત્યુ પણ થાય છે. અત્યારે એક એવો ગમખ્વાર અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કુલ આઠ લોકોના મૃત્યુ થયા છે. તો 22 કરતાં વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત હજુ પણ મૃત્યુનો આંકડો વધવાની …

Read More »

વ્યાજે પૈસા આપતા શેઠની બેઠક ઉપર સવારે એક પત્ર મળ્યો, પત્રમાં લખ્યું હતું એવું કે વાંચતા જ શેઠ ગળા ફાડીને રડવા લાગ્યા.. જાણો..!

વ્યાજે પૈસા લેવાનો સિલસિલો હજુ પણ કેટલાક લોકો યથાવત રાખી રહ્યા છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ જાય અને અતિશય પૈસાની જરૂર પડે ત્યારે તે અંતે આજે પૈસા લેવા માટે નીકળી પડે છે. તે એક પણ વાર વિચારતો નથી કે ત્યાં જે લીધેલા પૈસા નું ચકરડું …

Read More »

સબંધીએ મહિલાને જાળમાં ફસાવીને પીંખી નાખ્યા બાદ કહ્યું એવું કે બિચારી તાબડતોબ દોડતી થઈ ગઈ, નરાધમે બધી જ હદો પાર કરી નાખી..!

કળયુગના સમયની અંદર કોઈ વ્યક્તિ પોતાના સ્વાર્થ વગર કામકાજ કરી આપતું નથી. અથવા તો મદદરૂપ બનતું નથી. એવું વાક્ય આપણે ઘણી બધી જગ્યાએથી સાંભળ્યું હતું. પરંતુ અત્યારે એ વાક્ય સત્યમાં પરિવર્તન પામવા જઈ રહ્યું છે, જવાહાર સર્કલ પાસે આવેલી લક્ષ્મીકાંત સોસાયટીમાં વનિતા નામની મહિલા તેના પરિવાર સાથે રહે છે.. જગતપુરા …

Read More »

સાધુનો વેશ ધારણ કરીને આવેલા યુવકોએ દાનના બહાને બપોરે એકલી રેહતી મહિલાઓની સાથે કરી નાખ્યા એવા કામ કે જાણીને દરેક પરિવારે ચેતવું જોઈએ..!

અત્યારના સમયમાં આપણે દરેક વ્યક્તિની ખૂબ જ સારી રીતે ચકાસણી એને પરખ કર્યા પછી તેમના ઉપર વિશ્વાસ મૂક્યો હોવો જોઈએ. આ સમયમાં ક્યારેક કયો વ્યક્તિ આપણી સાથે છેતરપિંડી કરીને જતો રહે તેનું નક્કી રહેતું નથી. લોકો પોતાના શબ્દોની માયાજાળની અંદર ઘણા બધા લોકોને ફસાવે છે.. અને ત્યારબાદ તેમની પાસેથી એટલા …

Read More »

વડીલ દાદા વાહનની રાહ જોઈને થાકી જતા નીચે બેસી ગયા, અને ત્યાં જ પાછળથી આવતી ઈક્કોએ કચડી નાખતા થયું મોત..!

ઘણા બધા વાહન ચાલકો બેફામ બનીને રોડ રસ્તા ઉપર લોકોના જીવને જોખમમાં મૂકી દે છે. તેમનું વધુ ગતિએ વાહન ચલાવવાની મજા અમુક વખત મોતની સજામાં પણ સાબિત થઈ જતો હોય છે. અત્યારે બીજાને એક વડીલ દાદાને પાછળથી મોત આંબી ગયુ હતું. આ ઘટના 60 વર્ષના લક્ષ્મણદાસ નામના વ્યક્તિ સાથે બની …

Read More »

લગ્ન પહેલા જુગાર રમવા બેઠેલો વરરાજો રોકડા માટે ઝઘડો કરી બેસતા, મિત્રએ ઈંટના ઘા મારીને ટીંચી નાખ્યો, અને પછી તો થયું એવું કે….

કહેવાય છે કે, ખરાબ કુટેવો એક ને એક દિવસ માણસને બરબાદ કરી નાખે છે. આ ઉપરાંત વ્યસનના અવળા રવાડા તો માણસની સાથે સાથે તેનું પારિવારિક અને વ્યવહારિક જીવન પણ બરબાદ કરી નાખે છે. જે વ્યક્તિ વ્યસનની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વક સપડાઈ ગયો હોય તે વ્યક્તિ તેમાંથી બહાર નીકળવા ઘણી મથામણ …

Read More »

રોજ ઉઠીને મકાન માલિકનો દીકરો ભાડૂતની છોકરી સાથે કરતો એવા કામ કે કાંડ જગ જાહેર થતા આવ્યો મોઢું સંતાડવાનો વારો..!

ઝડપથી આગળ વધતી આ દુનિયામાં ક્યારેક કયો વ્યક્તિ અનીતિના કામકાજ ઉપર લાગી જાય તેનું નક્કી રહેતું નથી. દરેક માતા-પિતા તેમના બાળકોને સારા સંસ્કારો તો શીખવે છે, પરંતુ જો આગળ જતા આ સંસ્કારોનું પાલન તેમના દીકરા કે દીકરીઓ ન કરે તો માતા-પિતાની ઈજ્જત પણ કાંકરા સમાન બની જતી હોય છે.. એવા …

Read More »

સાંજે મજુરી કામ કરીને ઘરે પરત આવતા 4 યુવકોને બોલેરોએ ટક્કર મારતા, એકસાથે 3 ના કરુણ મોતથી સર્જ્યો કાળમુખો અકસ્માત..!!

દિવસેને દિવસે ઘણા બધા અકસ્માતો બનતા સામે આવે છે. આવા અકસ્માતોમાં એકસાથે ઘણા બધા વ્યક્તિઓના મૃત્યુ પણ થઈ રહ્યા છે. મોટાભાગે હાઇવે ઉપર બનતા અકસ્માતોના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. અમુક અકસ્માતો વાહનચાલકોની બેદરકારીને કારણે સર્જાઈ જાય છે, તો અમુક અકસ્માતો સામેવાળાની ભૂલને કારણે સર્જાઇ રહ્યા છે. પરંતુ …

Read More »