99 વર્ષે દાદાને સપનું આવ્યું કે, “2 દિવસમાં જ તેમની અર્થી નીકળવાની છે” અંત સમયે પરિવારને બોલાવીને દાદાએ કહ્યું એવું કે પરિવાર રાતોરાત કરોડપતિ થઈ ગયો..!
પરિવારમાં મોટાભાગના નિર્ણયો લેવાનો અધિકાર ઘરના વડીલોના હાથમાં હોય છે. વડીલો જેમ કહે તેમ પરિવારના દરેક સભ્યો અનુસરે છે અને વર્ષોથી કહેવાતું આવ્યું છે કે, જો વડીલોનું કહ્યું માનવામાં આવતું નથી. તો આગળ જઈને પછતાવાનો વારો આવે છે. એટલા માટે દરેક વ્યક્તિએ વડીલોની સલાહ શિખામણ લેવી જોઈએ અત્યારે 99 વર્ષની ઉંમરમાં.. એક દાદાએ તેમના પરિવારના … Read more