Breaking News

પાવાગઢ માતાજીના દર્શન કરવા જતા ઇક્કો ગાડીને અકસ્માત નડ્યો, એક જ પરિવારના 3 લોકોના મોતથી ગુંજી ઉઠ્યો હાઈવે..!

હાલમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ બની રહી છે. અકસ્માતની ઘટનાઓ બનતા ઘણા બધા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. દિવસેને દિવસે લોકોની અવરજવર વધતા અકસ્માતો પણ વધી રહ્યા છે. અકસ્માતમાં એક જ પરિવારના ઘણા બધા વ્યક્તિઓના મૃત્યુ થઈ જતાં પરિવાર મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે. આજકાલ લોકો પોતાનું વાહન બેફામ ચલાવીને બીજા …

Read More »

ઘરની બહાર પાર્ક કરેલી કારમાંથી મળી એવી વસ્તુઓ કે પોલીસે બાતમી મળતા જ દબોચી લીધો, વાંચો ચોંકાવનારો કિસ્સો..!

શહેરમાં કાળા કામ કરનાર લોકોને ક્યારે પણ બક્ષવામાં આવતા નથી. જ્યારે પોલીસને તેમના ખબરીઓ પાસેથી જાણકારી કે બાતમી મળે છે. ત્યારે તેઓ તાત્કાલિક તપાસ ચલાવીને શહેરમાં ઘણા કામ કરનાર લોકોને પકડી પાડે છે. અને કડક પૂછતા જ કર્યા બાદ જરૂરી સજા પણ આપવામાં આવતી હોય છે.. આ ઉપરાંત તેઓ જે …

Read More »

સગા દીકરાઓ કોદાળી-કુહાડી લઈને પિતા પર તૂટી પડ્યા અને ઢાળી દીધુ ઢીમ, કારણ જાણી તમે પણ કહેશો કે…

ક્યારે ઘરના સભ્યો દુશ્મન બની જાય તે કહી શકાતું નથી. સમાજમાં આજકાલ આવી ઘણી બધી ઘટનાઓ જોવા મળી રહી છે. જેમાં લોકો પોતાના જ પરિવારના સભ્યો સાથે મારામારી અને ઝઘડાઓ કરીને તેમના જીવ લઈ રહ્યા હોય છે. જેમાં પરિવારના પિતા-પુત્ર, પતિ-પત્ની અને માતા-પુત્રના ઝઘડાઓ ઘણા જોયા છે પરંતુ આ એક …

Read More »

પ્રખ્યાત ગુજરાતી સિંગરની લાશ બંધ કારમાંથી મળી આવતા જ મચી ગયો ફફળાટ, રહસ્યમય મોતનું કારણ જાણી ચોંકી જશો..!

લોકો સાથે આજકાલ મારામારી અને હ.ત્યાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. લોકો પોતાની નાની વાતમાં દુશ્મનાવટ કરીને બીજા લોકો સાથે બદલો લઈ રહ્યા હોય છે. જેમાં ખાસ કરીને નામચીન વ્યક્તિઓ પોતાની જિંદગીમાં આગળ વધી રહ્યા છે પરંતુ તેમના દુશ્મનો કોઈ અંગત ઝઘડાને કારણે તેમના જીવ લઈ રહ્યા છે. નામચીન …

Read More »

તીખા તમતમતા મચ્યુરીયને લીધો 50 વર્ષના આધેડનો જીવ, આખી ઘટના જાણીને ભલભલા લોકોના મરી ગયા મોતિયા, જાણો..!

નાની નાની બાબતોમાં ઉગ્ર થઈને ગુસ્સો કરવો એ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ હાનિકારક છે. તેમજ તાત્કાલિક ધોરણે આવી જતા ગુસ્સામાં માણસ શું કરી બેસે તેનું નક્કી હોતું નથી, ગુસ્સો માણસનું હંમેશા પતન જ કરાવે છે. અમદાવાદના વસ્ત્રાલમાં થોડા દિવસ પહેલા દીપક ચાવડા નામના 50 વર્ષના વ્યક્તિની લાશ તેના ઘરમાંથી …

Read More »

પતિના લફરાથી કંટાળી જઈ મહિલાએ 3 સંતાનોને રેઢા મૂકીને આપઘાત કરી લીધો, પતિ કરતો હતો આવી હરકતો.. જાણો..!

જ્યારે માણસની સહન કરવાની શક્તિ પૂર્ણ થઈ જાય છે. ત્યારે તેઓ જિંદગીથી કંટાળી જતા હોય છે. અને હવે દુઃખની ઘડીઓ માંથી કેવી રીતે બહાર નીકળવું તેના વિશે વિચારતા હોય છે. ઉત્તર ગુજરાતના થાનમાં એક પરણીતાએ જિંદગીથી કંટાળી જઈને આપઘાતનું ખૂબ જ મોટું પગલું ભરી લીધું છે.. આ બનાવ થાનના જુના …

Read More »

65 વર્ષના ડોસાએ પોતાની દીકરીની ઉંમરની દિવ્યાંગ મહિલા ઉપર વારંવાર દુષ્કર્મ આચર્યું, જતી જિંદગીએ ન કરવાનું કરતા જ…

દિન પ્રતિ દિન .દુ.ષ્ક.ર્મ. શારીરિક અડપલા અને અત્યાચારના મામલાઓએ તો માજા મૂકી દીધી છે. રોજ સવાર થતાની સાથે જ કે કેટલા ગુનાઓ સરકારી ચોપડી નોંધાઈ જાય છે. જેમાંથી વધુ એક બનાવો વડોદરા જિલ્લાના પાદરા તાલુકા માંથી સામે આવ્યો છે. જ્યાં 65 વર્ષનો એક ડોસો જતી જિંદગીએ પણ કાળા કામ કરવાનું …

Read More »

બ્રહ્માણી માતાના મંદિરના પુજારીએ મંદિર ખોલતા જ લોકોના ડોળા ફાટી ગયા, એક જ રાતમાં 5 જગ્યાએ બન્યો આ બનાવ..!

સાંજે સુતા બાદ સવારે શું થાય તેનું નક્કી હોતું નથી. છેલ્લા કેટલાક સમયથી જ્યારે શહેરના લોકો ઘસઘસાટ ઊંઘમાં સુતા હોય ત્યારે હળવા પગે ચોર લૂંટારાઓ શહેરમાં સક્રિય થાય છે અને જુદા જુદા વિસ્તારોમાં ચોરી કરી પોતાનો બદ ઇરાદો સાબિત કરી દીધો છે. ઉત્તર ગુજરાતના મહેસાણામાં છેલ્લા કેટલાક દિવસથી ચોરલૂંટારાઓએ તંત્રની …

Read More »

આ યુવક કિન્નર બની લોકોના ઘરમાં ઘુસીને કરતો એવી હરકત કે જાણીને એકલી રેહતી મહિલાએ ચોંકી જવું જોઈએ.. જાણો..!

માનવામાં આવે છે કે ભારતમાં બેરોજગારીનો દર ખૂબ જ વધારે છે, જે વ્યક્તિએ ભણવાનું પતાવી દીધું હોય છતાં પણ તેઓને નોકરી મેળવવા માટે વલખા મારવા પડે છે અને પરિવારજનોને મદદરૂપ બનવા નોકરી ધંધો કરીને પૈસા લાવવાની ફરજ પડે છે. પરંતુ જ્યારે યુવક કે યુવતીને નોકરી ધંધાથી પૈસા કમાવા મળતું નથી.. …

Read More »

અંતિમ પત્રમાં ‘હું દીકરીને લઈને મરવા જાઉં છું’ લખીને પરણીતા 8 વર્ષની દીકરીને લઈને ગુમ થઈ ગઈ, પત્રના શબ્દો વાંચી પરિવાર રોડે ચડી ગયો..!

જ્યારે માણસ ખૂબ જ કંટાળી જાય અને તેની પાસે દુઃખની ઘડીમાંથી બહાર નીકળવાનું કોઈપણ સોલ્યુશન ન હોય ત્યારે તેને કોઈ સારા અને સમજણા વ્યક્તિના સાથ સહકારની જરૂર હોય છે. એવા સમયે જો તેને કોઈ સજજન વ્યક્તિનો સંપર્ક ન થાય તો તે હતાશ તેમજ કંટાળી જઈને અંતે ઊંધું પગલું પણ ભરી …

Read More »