Breaking News

સમાચાર

શરમ વગરની માતાએ તેના કાળજા કેરા મૂંગા દીકરાને જીવતા જ નદીમાં ફેંકીને ભાગી ગઈ, બિચારાનું મોત થતા માતાની મમતા લજવાઈ, માનવતા નેવે મૂકતો વિચિત્ર કિસ્સો..!

અત્યારે એક માતાની મમતા લજવી જવા પામી છે. દરેક માતાને તેના દીકરા કે દીકરી બંનેનુ ખૂબ જ ટેન્શન રહે છે. અને તેઓ હંમેશા વિચારતા હોય કે તેમના દીકરાને દીકરી સફળતાના દરેક પગથિયાંઓને ચડે એને પોતાના મા બાપ તેમજ દેશનું નામ પણ રોશન કરે પરંતુ અત્યારે એક માતાએ તેના જ ખોળે …

Read More »

ચાર બહેનોના એકના એક ભાઈને ઘઉં કાપવાના મશીને છુંદી નાખતા પરિવારની પેઢી વિખાઈ ગઈ, રડતી-રડતી બહેનો બોલી કે, “હે ભગવાન તમે તો…

અત્યારે એક પરિવાર ઉપર એવી મોટી આફત રાખવી પડી છે, જેના વિશે જાણયા બાદ તમારી આંખોમાંથી પણ આંસુ સરી પડશે અને તમે પણ ભગવાનને પ્રાર્થના કરી બેસો કે, હે ભગવાન આ પરિવારને એટલી મોટી મુશ્કેલી સહન કરવા માટે શક્તિ આપજે. કારણકે આવડું મોટું દુઃખ કોઈ સામાન્ય વ્યક્તિથી ક્યારેય સહન થઈ …

Read More »

પતિ-પત્ની અને 5 બાળકો મળીને એક જ પરિવારના કુલ 7 લોકોએ નર્મદાની નહેરમાં કુદીને સામુહિક આપઘાત કરી લેતા ભલભલાના હોશ ઉડી ગયા, ઓમ શાંતિ..!

અત્યારના સમયમાં થોડી અમથી પણ મુશ્કેલી પડે તો પણ એ મુશ્કેલીને સરખી કરવા માટે જો પરિવારજનો કે અન્ય કોઈ વ્યક્તિનો સાથ સહકાર ન મળે તો માણસ કંટાળી જતો હોય છે. અને કંટાળી ગયેલો માણસ અંતે કયુ પગલું ભરી લે તેનું નક્કી હોતું નથી. આવી મુશ્કેલી ભર્યા સમયની અંદર જો કોઈ …

Read More »

ખાતર બનાવવાના ખાડામાં મજૂરોને અંદરથી મળ્યું એવું કે મોઢે હાથ દઈને ભાગવા લાગ્યા, ખેડૂતના પણ ઉડી ગયા હોશ..! જાણો..!

ખેડૂતો ખેતી કરવા માટે નાની ચીજ વસ્તુઓનો પણ ખૂબ જ ધ્યાન રાખતા હોય છે. મોટાભાગના ખેડૂતો પશુપાલનના વ્યવસાય સાથે પણ સંકળાયેલા હોય છે અને પશુઓનું છાણની સાથે સાથે સૂકા પાંદડા તેમજ અન્ય ફળદ્રુપ ચીજ વસ્તુઓને ભેગી કરીને એક ખાડામાં એકઠી કર્યા બાદ તેમાંથી ખાતર બનાવવામાં આવે છે.. અને આ ખાતરનો …

Read More »

નાના દીકરાને શંકા જતા પિતાની લાશને 25માં દિવસે ખોદીને બહાર કાઢતા જ પરિવારને મોઢે ફીણ આવી ગયા, હકીકત જાણીને સૌ કોઈ હચમચી ઉઠ્યા..!

માતા-પિતા પોતાના બાળકોને ખૂબ જ લાડ પ્યારથી ઉછેરીને મોટા કરે છે. માતા-પિતા પોતાના બાળકોને કોઈપણ સ્વાર્થ રાખ્યા વગર મોટા કરી રહ્યા છે અને બાળકો પોતાની જિંદગીમાં સારી જગ્યાએ પહોંચે તેવા પ્રયત્ન કરી રહ્યા હોય છે પરંતુ માતા-પિતાના વૃદ્ધાવસ્થામાં બાળકો આ દરેક વાતોને ભૂલી રહ્યા છીએ અને તેમના માતા પિતા સાથે …

Read More »

99 વર્ષે દાદાને સપનું આવ્યું કે, “2 દિવસમાં જ તેમની અર્થી નીકળવાની છે” અંત સમયે પરિવારને બોલાવીને દાદાએ કહ્યું એવું કે પરિવાર રાતોરાત કરોડપતિ થઈ ગયો..!

પરિવારમાં મોટાભાગના નિર્ણયો લેવાનો અધિકાર ઘરના વડીલોના હાથમાં હોય છે. વડીલો જેમ કહે તેમ પરિવારના દરેક સભ્યો અનુસરે છે અને વર્ષોથી કહેવાતું આવ્યું છે કે, જો વડીલોનું કહ્યું માનવામાં આવતું નથી. તો આગળ જઈને પછતાવાનો વારો આવે છે. એટલા માટે દરેક વ્યક્તિએ વડીલોની સલાહ શિખામણ લેવી જોઈએ અત્યારે 99 વર્ષની …

Read More »

લોનના પૈસા માફ કરાવા માતાએ તેના સગા દારૂડિયા દીકરાને મોતને ઘાટ ઉતારીને ફેંકી દીધો, માં-દીકરીએ ભેગા મળીને કર્યું એવું કે….

જેમ જેમ મશીનરીનો યુગ આવતો જાય છે, તેમ-તેમ લોકોનું એકબીજા વચ્ચે મનમેળ ઘટતો જતો હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે એક માતાની મમતા લજવાઈ જવા પામી છે. માતા હંમેશાં તેના બાળકોનું સારું ઈચ્છે છે, અને તેમને સફળતાના પગથીયા ચડતા જોવા માંગતા હોય છે. પરંતુ અત્યારે એક માતાએ તેના સગા દિકરાને …

Read More »

સુરતમાં ગેલેરીમાં કપડા સુકવતી વખતે દોરી તૂટી મહિલા 5માં માળેથી નીચે પટકાતા થયું મોત, ઘરકામ કરતી મહિલાઓ ખાસ ચેતજો..!

ઘરકામ કરતી વખતે માઠા બનાવો બનવાનો સિલસિલો હજુ પણ યથાવત છે, પાછળના પંદર દિવસની અંદર ત્રીજી વખતે એવી ઘટના સામે આવી છે કે, જેમાં ઘરકામ કરતી વખતે એક મહિલાનું ખૂબ જ દર્દનાક રીતે મૃત્યુ થયું હોય. આ વખતે ઘટના સુરતના અમરોલી વિસ્તારમાંથી સામે આવી છે.. અહીં શ્રીજી પૂજન રેસીડેન્સીની અંદર …

Read More »

કરીયાણાની દુકાનમાં કાજુ-બદામના સુકામેવા સાથે કરવામાં આવું હતું એવું કે ગમે ત્યાંથી ખરીદતા પહેલા તમે હજાર વાર વિચાર કરશો, ચેતજો નહીતો કેન્સરથી બચી નહી શકો.. વાંચો..!

ખાણીપીણીની દરેક ચીજ વસ્તુઓમાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે, મોટાભાગે બહારની ચીજ વસ્તુઓ ખાવાને કારણે કોઈ વ્યક્તિનું સ્વાસ્થ્ય બગડી જતું હોય છે. પરંતુ ઘરની અંદર જે ચીજ વસ્તુ બનાવવામાં આવે છે. તેમાં કઈ ચીજ વસ્તુઓનો વપરાશ કરવામાં આવે છે તેના ઉપર ધ્યાન દોરવામાં આવતું નથી.. અત્યારે એક કરિયાણાની દુકાનમાં …

Read More »

માં-બાપ વતને હોવાથી મામાના ઘરે રેહવા આવેલી ભાણકીને મામાએ પીંખી નાખતા પરિવારજનોનો પિત્તો ફાટી ગયો, નરાધમ મામાએ લાજ લુંટી..!

પોતાના જ સગા સંબંધીઓ હવે નજીકના વ્યક્તિઓને નડતરરૂપ બનવા લાગ્યા છે. અત્યાર સુધીના સમયમાં એવું માનવામાં આવતું હતું કે જો આપણી સાથે આપણા જ કોઈ નજીકના સગા સંબંધીઓનો સાથ સહકાર હોય તો આપણને કોઈ મુશ્કેલી પડતી નથી. પરંતુ અત્યારે નજીકના વ્યક્તિ જ દગો અને છેતરપિંડી આપીને જતા રહે છે.. જ્યારે …

Read More »