Breaking News

સમાચાર

અંબાલાલની મોટી આગાહી : આ સમયથી કડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ વરસશે.. છલકાઈ જશે બધા ડેમો..

ગુજરાતમાં વરસાદ નોહતો આવતો ત્યારે જગતનો તાત ખુબ પરેશાન હતો. સાથે સાથે ગુજરાતની જનતા પણ વરસાદની રાહ જોઈ રહી હતી. હવે વરસાદનો બીજો રાઉન્ડ શરુ થઈ ગયો છે. હવે દુકાળની કોઈપણ મુશ્કેલી સહન નહિ કરવી પડે કારણકે મેઘરાજા મન મૂકીને વરસશે. આ પૂર્વે પણ ગુજરાતના ઘણા જીલ્લામાં વરસાદ નોંધાયો હતો. …

Read More »

સિદ્ધાર્થ શુક્લાએ સુતા પહેલા લીધી હતી આ વિચિત્ર દવાઓ – 40 વર્ષે દુનિયાને અલવિદા કહી દીધું.. ઓમ શાંતિ!

આજે સવારે જ એક એવા સમાચાર આવ્યા કે જે સાંભળીને જ બીગ બોસના ફેન લોકોમાં ગમનો માહોલ છવાઈ ગયો હતો. બીગ બોસના વિનર તેમજ બીગ બોસની આન બાન અને શાન એવા સિદ્ધાર્થ શુક્લાનું હર્ત એટેકના કારણે 40 વર્ષે નિધન થયું છે. સમગ્ર બોલીવુડમાં આ ન્યુઝ પ્રસરતા જ લોકો અચંભિત થયા …

Read More »

માતાએ જ 20 લાખ આપી પુત્રને મરાવી નાખ્યો, કારણ છે ખુબ જ ચોંકાવનારૂ.. માં ની મમતા લજવાઈ..

કહેવાઈ છે કે છોરું કછોરું થાય પરતું માવતર કુમાવતર ન થાય… પણ આ કહાનીમાં તો સાવ ઉલટું જ છે. માતા એ જ પોતાના બાળકને 20 લાખ રૂપિયાનું સોપારી આપી મરાવી નાખ્યો છે.. તેનું કારણ છે ખુબ જ ચોંકાવનારૂ.. જાણીને તમે પણ કહેશો કે શું આ છે મારા ગુજરાતની ધરતીના ગુણો..! …

Read More »

આ તારીખે ભારેથી અતિભારે વરસાદની આગાહી – જાણો! ક્યાં અને કેટલો પડશે વરસાદ….

દરવર્ષે સાતમ-આઠમ પર વરસાદ મન મૂકીને વરસતો હોઈ છે પરતું આ વર્ષે અમુક જીલ્લાઓમાં વરસાદ આવ્યો છે તો અમુક જીલ્લા હજુપણ કોરા ધાફ છે. સમગ્ર માહોલ જોતા હવે ધીરે ધીરે વરસાદી વાતાવરણ બની રહ્યું છે. ઘણા જીલ્લામાં વરસાદ આવતા જ જગતના તાતના ખુશીના કોઈ ઠેકાણા રહ્યા નથી. સૌ કોઈને વરસાદની …

Read More »

બે જીગરી મિત્રોના અંગદનથી 12 લોકોને મળી નવી ઝીંદગી, એકવાર જરૂર વાંચો દોસ્તીની કહાની..

અંગદાન કરી બીજા લોકોની ઝીંદગીના નવી રોનક લાવવી એ કોઈ જેવા તેવા લોકોનું કામ નથી. જી હા મિત્રો, આજે અમે વાત કરી રહ્યા છીએ સુરતના બે ખાસ મિત્રો અને એક સાથે ભણતા વિધાર્થીઓ ની જેઓએ અંગદાન કરીને બીજા 12 લોકોને નવું જીવન આપ્યું છે. તેઓન આ દાનને કોઈ માણસ ભૂલી …

Read More »

માતાજીના દર્શન કરી ઘરે પાછા ફરતા નડ્યો અકસ્માત, 11 લોકોના મૃત્યુ.. ઓમ શાંતિ!

એક બાજુ સાતમ આઠમના ઢોલ નગારે સૌ કોઈ ઝૂમી રહ્યા હતા ત્યારે એક બાજુ એક ભયંકર અકસ્માતમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. મહત્વની વાત એ છે કે પરિવારના 11 લોકોએ જીવ ગુમાવી દીધો છે અને બાકીના 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયેલા છે. મિત્રો આ ઘટના રાજસ્થાનના નાગોર જીલ્લાની છે. …

Read More »

કોરોનાની ત્રીજી લહેરની આગમવાણી : પવન કરતા વધારે જોરથી ફેલાશે વાયરસ, આ બાબતોન ખાસ ધ્યાન રાખજો – વાંચો!

કોરોનાની મહામારી તો ભયંકર રીતે પાછળ પડી ગઈ છે. કોઈ કાળે થમવાનું નામ જ નથી લેતો કોરોના. હાલ ભારતના બીજી લહેર ગયા પછી થોડોક માહોલ સુધર્યો જ છે ત્યાં તો કેરલ અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં મહત્વપૂર્ણ ઉછાળો જોવા મળી રહ્યો છે. આ જોતા જ એવું લાગી રહ્યું છે કે હવે …

Read More »

સિવિલ હોસ્પિટલના ડોકટરે વિધવા મહિલાને ૫૦ ફૂટ જેટલી ઘસેડી – શું મહિલાને યોગ્ય ન્યાય મળશે? જાણો!

કોરોનાના સમયમાં લોકો આર્થિક રીતે કંગાળ બની ગયા છે. ત્યારે સૌ કોઈ પોતાના પરિવારના ગુજરાન ચલાવવા માટે ટનતોડ મેહનતથી કામ-ધંધો કરતા હોઈ છે. પોતાના બાળકોને સારું શિક્ષણ મળી રહે, આરોગ્યની સારી સેવાઓ મળી રહે તેવી સૌ કોઈની ઈચ્છા હોઈ છે અને લોકો તેના માટે પુરતા પ્રયાસો પણ કરતા હોઈ છે. …

Read More »

જામજોધપુરના આ ખેડૂતએ જો વરસાદ ન થાય તો જીવતા સમાધિ લઈ લેશે તેવી ચીમકી ઉચ્ચારી.. વાંચો વિગતવાર…

ગુજરાતમાં વરસાદ સંતા કૂકડી રમતો હોઈ એવું લાગી રહ્યું છે. મોટા ભાગે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોને વરસાદની ખાસ જરૂર છે પરતું વરસાદ આવે તેવા એંધાણ લાગતા નથી. આ ઉપરાંત કેટલાક હવામાન શાસ્ત્રીઓએ આગાહી તો કરી છે પણ તે કેટલી હદે સાચી પડે છે તે તો સમય જ નક્કી …

Read More »

આ શાળામા એકસાથે 22 બાળકો કોરોના પોઝીટીવ, તંત્રમાં હડકંપ મચી ગયો- બાળકને શાળા મોકલતા પેહલા જાણીલો આ વાત..

ગઈકાલે ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ 6 થી 8 ના બાળકોએ શાળાએ જઈને ઓફલાઈન શિક્ષણ મેળવી શકે એ પ્રકારનો નિર્ણય લીધો હતો અને શાળા ચાલુ કરવા અંગે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબીનેટ બેઠકમાં નિર્ણય લેવાયો હતો. હવે કોરોનાના કેસોમાં ભારતના કેરલ અને મહારાષ્ટ્રમાં કેસો વધવા લાગ્યા છે ત્યારે બાળકોના જીવને જોખમમાં …

Read More »