Breaking News

સમાચાર

સરકારે નહેરોમાં સિંચાઈનું પાણી કર્યુ બંધ, લાખો રૂપિયાના પાકોને નુકસાન થશે…

આ વર્ષે વરસાદ ઓછો પડ્યો છે તેથી ખેડૂતોને સરકારે આપેલા સિંચાઈના પાણી પર નભવું પડે છે. પરતું વરસાદ સમગ્ર રાજ્યમાં ઓછો થયો છે એટલે મોટા ભાગના જલાશ્યો ડેમો ખાલી છે તેથી સરકારે જાહેરાત કરી હતી કે અ અવ્રશે ડેમોમાં પાણી નો જથ્થો ખુબ જ ઓછો છે તેથી સિંચાઈ માટે પાણી …

Read More »

વાલીઓ બાળકને શાળાએ મોકલતા પેહલા ખાસ વાંચે! શાળામાં કોરોનાનો રાફડો ફાટ્યો – જીવ જરૂરી કે શિક્ષણ ?

કોરોનાની બીજી લહેરની અસરો અમુક રાજ્યોમાં ઘટી ગઈ છે ત્યારે મહારાષ્ટ્ર અને કેરલમાં હજુ ચાલુ છે. કોરોના જે રાજ્યોમાં થામી ગયો છે ત્યાં બાળકોના ઓફલાઈન શિક્ષણ અંગે વિચાર કરવાની માંગ ઉઠી હતી. વાલી અને શિક્ષકોની માંગ મુજબ સરકારે અમુક વર્ગો શરુ પણ કર્યા છે પરતું વર્ગો શરુ કરતા જ કોરોનાના …

Read More »

કૃષિ કાયદાના વિરોધ વચ્ચે ગુજરાતની APMCની હાલત ખરાબ, 114 APMC થઈ જશે બંધ ?

સરકારના કૃષિ કાનુનનો વિરોધ દેશભરના ખેડૂતો કરી રહ્યા છે. ત્યારે આ કાયદાની અસરો ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. આ કાયદાના વિરોધની અસર મારફતે 224 APMC માં દેખાઈ રહી છે તેવું અનુમાન છે. કૃષિના આ બદલાયેલા કાનુનને કારણે ગુજરાતની 15 જેટલી APMCને તાળા મારવાનો વારો આવી ગયો છે. માત્ર આટલું …

Read More »

જો તાવ, શરદી કે ઉઘરસ આવતા હોઈ તો પહોચી જજો દવાખાને, તાવના લીધે 10 વર્ષીય બાળક સહિત ત્રણ વ્યક્તિના મોત..

ચોમાસું આવતા જ જાત જાતના રોગોમાં વધારો થઈ જાય છે. આ ચોમાસે કોરોના તો હતો જ પણ હવે સામાન્ય રોગો જેવાકે તાવ, શરદી, ઉઘરસ તેમજ ડેન્ગ્યું અને મેલેરિયાને ઉપાડો લીધો છે. આ રોગોના કેસોમાં ખુબ મોટો ઉછાળો જોવા મળ્યો છે. દરેક રાજ્યોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી મળતી માહિતી મુજબ ડેન્ગ્યું …

Read More »

કોરોના પછી આ નવો નિપાહ વાયરસ – નિપાહ ના કારણે કેરળમાં 12 વર્ષના બાળકનું મોત – આજે જ જાણો આ સાવચેતીના પગલાઓ..

કોરોનાના સંકટમાંથી હજુ બહાર આવી નથી રહ્યા ત્યાં તો એક નવો વાયરસ આવી પડ્યો છે લોકોના જીવ લેવા. જી હા મિત્રો, આજે અમે એક ચોંકાવનારા ખુલાસા વિષે તમને જણાવવા જી રહ્યા છીએ. કોરોના વાયરસના કારણે તો અસંખ્ય લોકોના મોત નીપજ્યા છે પરતું હવે આ નવા નિપાહ વાયરસે (Nipah Virus) પણ …

Read More »

આ વિસ્તારમાં બધી હોસ્પિટલો ફૂલ, ટપોટપ લોકો જીવ ગુમાવી રહ્યા છે – આ કોરોના છે કે બીજો રોગ!

કોરોનાના કહેર વચ્ચે ચોમાસાની સીઝન આવતા કેટલાક નવા રોગો પણ ફાટી નીકળ્યા છે. કોરોનાએ તો હાહાકાર મચાવ્યો જ છે કે હવે ડેન્ગ્યું અને વાયરલ ફીવર પણ હાહાકાર મચાવવા માંડ્યો છે. ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જીલ્લામાં વાયરલ ફીવર અને ડેન્ગ્યુના કારણે લોકોની હાલત વધુને વધુ ખરાબ થઈ રહી છે. હોસ્પિટલોમાં પણ જગ્યા …

Read More »

ટ્રકે 5 લોકોને કચડી નાખ્યા , 1 વર્ષના બાળકને ભગવાને ચમત્કાર કરી બચાવી લીધું.. ઓમ શાંતિ

માર્ગ અકસ્માતમાં રોજ રોજ ઘણા લોકો જીવ ગુમાવી દેતા હોઈ છે. ઘરનો એકપણ સભ્ય જો અકસ્માતમાં ચાલ્યો જાય છે તો પરિવારના દુઃખનો કોઈ પાર રેહતો નથી. વધારે પડતી વાહનની ગતિ, મોતની સવારી સાબિત થઈ શકે છે. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જીલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર બની …

Read More »

પોતાના જ વિશ્વાસુ કારીગરે કરી સુરતના હીરા વેપારી સાથે ઠગાઈ, રકમ છે ખુબ જ મોટી… વાંચો !

સુરતએ હીરાનું શહેર કેહવામાં આવે છે. અહિયાંથી દેશના 80 ટકા હીરાની બનાવટ થાય છે. સુરતના હીરા ઉદ્યોગનો ડંકો સમગ્ર વિશ્વમાં ગાજે છે. પરતું હીરાબજારમાં હવે ઠગાઈ કરનારનીહિંમત વધતી જાય છે. અવારનવાર ઠગાઈના કિસ્સાઓ સામે આવતા હોઈ છે પરતું આ વખતે એવો કિસ્સો સામેં આવ્યો છે કે જે વાંચીને કદાચ તમને …

Read More »

આ વિસ્તારમાં આવેલા વાવાઝોડાએ મચાવેલી તબાહીના દ્રશ્યો જોઈને ચોંકી જશો! લોકોની હાલત છે ખુબ જ દયનીય..

ગુજરાતમાં આવેલા તાઉતે વાવાઝોડાના ગયા બાદ તેનાથી અસરગ્રસ્ત વિસ્તારોને ઉભા કરવા માટે કેટલાય રૂપિયાની સહાયો અને પરિશ્રમ વેઠવો પડ્યો હતો. હજુ તો ઘણા લોકોને સહાય પણ મળી નથી તેમજ હજુપણ ઘણા લોકોના કાચા મકાન તૂટી પડ્યા છે અને તેઓ નિરાધાર બની ગયા છે. ગુજરાતના ફેમસ યુટ્યુબર ખજુર ભાઈએ અમરેલીના ઘણા …

Read More »

સુરત તાપી કિનારેથી ફોન આવ્યો કે નદીમાં લાશ મળી છે , ત્યાં જઈને જોયુ તો મળ્યું એવું કે જે જોઈને હોશ ઉડી જશે!

આજકાલ આરોપીઓ ગુનો કર્યા બાદ ગુના કરવામાં વાપરેલા સાધનોને નદીના વહેતા કરી દે છે જેથી કોઈને ગુનાની ભનક પણ ન પડે. આ લોકો અવારનવાર નત નવીન કીમિયાઓ અજમાવતા હોઈ છે. છતાં પણ આપડો પોલીસ વિભાગ ગુનાખોરોને જમીનમાં સંતાયો હોય તો ત્યાંથી પણ ગોતી કાઢે છે અને જેલ ભેગા કરી દે …

Read More »