Breaking News

સમાચાર

દીકરો કહેતો કે, ‘મને દાદાની આત્મા બોલાવે છે મારે જવું પડશે’ અને બીજે જ દિવસે થયું એવું કે પરિવાર ડોળા ફાડીને જોતો રહી ગયો..!

દિન પ્રતિ દિન બનતા બનાવોને લઈ ઘણા બધા લોકો વિચારમાં મુકાઈ જતા હોય છે કે, આ બાબત કેવી રીતે શક્ય બનતી હશે. પરંતુ જે સત્ય ઘટના પરિવારજનોની સાથે બની હોય તેઓને આ વાત વિશે વધારે ખબર હોય છે, હાલ એક દીકરાની વાતને લઈને સમગ્ર પરિવારજનો ડોળા ફાડીને જોતા રહી ગયા …

Read More »

પડોશીએ આપેલી રસ પૂરી ખાઈને સુતેલા પરિવાર સાથે અડધી રાત્રે થયું એવું કે રાતા પાણીએ રડવાનો વારો આવ્યો..!

આજકાલના સમયમાં અમુક વ્યક્તિઓ શરૂઆતમાં આપણી સાથે વાતચીત કરવાની કોશિશ કરે છે, ત્યારબાદ આપણી સાથે ખૂબ જ સારા સંબંધો પણ બનાવે છે અને ત્યારબાદ સંબંધ તેમજ વિશ્વાસ જીતીને આપણી સાથે એવડું મોટું કારનામું આચરી બેસે છે કે, આપણે પાછળ જઈને પછતાવાનો વારો આવતો હોય છે.. વિશ્વાસ વચન અને વાયદા ની …

Read More »

બીમાર દીકરાએ ઉઠીને કહ્યું કે, ‘સગા વહાલાને બોલાવી લો, હું 10 મિનીટમાં મરી જઈશ’ અને 10 મિનીટ પછી થયું એવું કે પરિવાર આંખો ફાડી ગયો..!

અમુક વખતે મોઢામાંથી નીકળેલા શબ્દો પળવારની અંદર જ સાચા પડી જતા આપણને ખૂબ જ નવાઈ લાગતી હોય છે, ઘણા બધા લોકો તો એવી માન્યતામાં જીવે છે કે, આપણે જે બોલીએ છીએ તે આપણી સાથે જરૂર થાય છે. એટલા માટે આપણે હંમેશા બોલવામાં પણ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ.. હાલ બીમાર …

Read More »

ગામડેથી આવેલી યુવતીને શહેરી સબંધીએ નોકરીની લાલચ આપીને પીંખી નાખી, હોશ ઉડાડતો કિસ્સો આવ્યો સામે..!

જ્યાં રોજગારીની તકો મળી રહે છે, ત્યાં વસ્તીનું પ્રમાણ પણ ખૂબ જ વધવા લાગે છે. કારણ કે સારું જીવન જીવવા માટે રોજગારી હોવી ખૂબ જ જરૂરી છે. ગામડામાં રહેતા કેટલાક લોકો હવે રોજગારી માટે શહેર તરફ આવવા મજબૂર થયા છે. એવામાં કોલેજનો અભ્યાસ પૂર્ણ કરીને પોતાના માતા પિતાને મદદરૂપ થવા …

Read More »

4 દીકરીઓના જન્મ બાદ મારફાડ સાસુ બોલી કે, ‘હવે દીકરો ન જણ્યો તો ઘરમાં પગ ન મુકતી’ મહિલાને માઠુ લાગી આવતા કરી નાખ્યું એવું કે..!

દરેક બાબતો મનુષ્યના ધાર્યા પ્રમાણે કામ થાય તેવું નક્કી હોતું નથી, કારણ કે અમુક ઘટનાઓનો આધાર મનુષ્યના હાથમાં પણ હોતો નથી. કુદરતી કરામત અને નસીબના આધારે ઘણી બધી ચીજ વસ્તુઓ ને છોડી મૂકવી પડે છે, એવી જ રીતે અત્યારે એક પરિવારમાં ખૂબ જ મોટો હોબાળો બચી જવા પામ્યો છે.. કારણ …

Read More »

નવા ઘરેણાની બાબતને લઈને દેરાણી-જેઠાણીએ મારઝૂડ ચાલુ કરી, અંતે થયું એવું કે ઘરના વડીલો જોતા જ રહી ગયા..!

દેરાણી જેઠાણીના સંયુક્ત કુટુંબની અંદર અમુક વખત ખેંચતાણતો સર્જાઈ જતી હોય છે, કારણ કે દરેક વ્યક્તિનું મગજ એક જ સરખી રીતે કામ કરે તેવું શક્ય હોતું નથી, એટલા માટે ઘણી બધી વાર બોલાચાલી થઈ ઊઠે છે, પરંતુ આ તમામ બોલાચાલીઓને ભુલાવી દઈને સુખ શાંતિથી જીવન જીવવું તેને જ સાચી માનવતા …

Read More »

પરણિત મહિલાએ પૈસાવાળા પડોશીને રૂપથી લલચાવીને ખંખેરી નાખ્યો, પરિવારને ખબર પડતા જ ઈજ્જત આબરૂના ધજાગરા થઈ ગયા.. જાણો..!

આજકાલની ઝડપથી વધતી જતી આ દુનિયામાં ઘણા બધા લોકો ગુણ અને સંસ્કાર જોવાને બદલે રૂપ જોઈને પાગલ થઈ જતા હોય છે, એવી જ રીતે એક પૈસા વાળો વ્યક્તિ રૂપ જોઇને એટલો બધો લલચાઈ ચૂક્યો હતો કે તેને સમય જતા ખૂબ જ પછતાવાનો વારો આવી ગયો હતો, આ બનાવ કેસરીનંદન સોસાયટીનો …

Read More »

તીખા સ્વભાવની પત્ની અને સાસુ-સસરાના ત્રાસથી કંટાળીને યુવકે સલ્ફાસના ટીકડા પીઈને આપઘાત કરી લીધો..!

રોજબરોજ ઘણા બધા વ્યક્તિઓ મુશ્કેલીઓ સહન કરતા હોય છે, જીવનમાં સુખ અને દુઃખની ઘડી તો દરેક વ્યક્તિઓ સાથે આવતી અને જતી રહેતી હોય છે. એ સુખની ઘડીમાં ક્યારેય પણ બહુ વધારે પડતું આવેશમાં આવી જવું ન જોઈએ અને દુઃખની ઘડીમાં ખૂબ જ વધારે દુઃખી પણ થવું જોઈએ નહીં.. હાલ હાલ …

Read More »

ઘરની લક્ષ્મી સમાન 2 દીકરીઓનું ડૂબી જવાથી કરુણ મોત, માં-બાપથી આઘાત સહન ન થતા હાલત ગંભીર..

એક જ પરિવારની બે લાડકી દીકરીઓના જીવ ચાલ્યા જવાને કારણે સમગ્ર ગામ શોકમાં ડૂબી ગયું છે, આ ઘટના રાજસ્થાનના બાલીના પીપળી ગામની છે, આ ગામની અંદર 16 વર્ષની કાજલ અને 13 વર્ષની મનીષા નામની બે દીકરીઓ તેના પિતા કેસરનાથ કાલબેલિયાની સાથે જીવન ગુજારે છે.. આ ગામની નજીકથી એક નાળું પસાર …

Read More »

વર્ષોથી બંધ પડેલા ઘરનું તાળું તોડીને જોતા જ ગામલોકોને મળ્યું એવું કે બધાને માથે તાવ ચડી ગયો, સરપંચ તો ઉભી પૂંછડીયે ભાગવા લાગ્યો..!

ક્યારે કઈ ઘટના બને તેનું નક્કી હોતું નથી, એક ગામની અંદર સુખ ચેનથી રહેતા સમગ્ર લોકો માટે ખૂબ જ મોટી આફત આવી પડી હતી. આ ઘટના ક્ષમાપુર ગામની છે. આ ગામની અંદર મંદિરની બાજુમાં આવેલું એક મકાન છેલ્લા ઘણા વર્ષોથી બંધ પડ્યું હતું. આ મકાન પ્રેમજીલાલ નામના યુવકનું હતું.. પ્રેમજીલાલ …

Read More »