દિન પ્રતિ દિન બનતા બનાવોને લઈ ઘણા બધા લોકો વિચારમાં મુકાઈ જતા હોય છે કે, આ બાબત કેવી રીતે શક્ય બનતી હશે. પરંતુ જે સત્ય ઘટના પરિવારજનોની સાથે બની હોય તેઓને આ વાત વિશે વધારે ખબર હોય છે, હાલ એક દીકરાની વાતને લઈને સમગ્ર પરિવારજનો ડોળા ફાડીને જોતા રહી ગયા હતા..
આ બનાવ ચંદનપુર ચાર રસ્તા પાસે આવેલી લીલા કુંજ સોસાયટીની છે, આ સોસાયટીમાં સુદીપ નામનો 15 વર્ષનો દીકરો તેના પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેના પિતા હિતેશભાઈ તેમજ તેની માતા શીલાબેનનો સમાવેશ થાય છે, હિતેશભાઈના વડીલ પિતા દામોદરભાઈનું છ મહિના પહેલા અવસાન થઈ ચૂક્યું છે..
દામોદરભાઈ અને સુદીપ પણ આ બંને દાદા દીકરા વચ્ચે ખૂબ જ સારું તાલમેલ હતો, સુદીપ હંમેશા તેના દાદા સાથે ખુશીનો સમય વિતાવતો હતો, તેના માતા-પિતા કરતાં પણ વધારે પ્રેમ તે તેના દાદાને પ્રેમ કરતો હતો, પરંતુ જ્યારે દામોદર દાદા મૃત્યુ થઈ ગયું ત્યારબાદ થી સુદીપ ખૂબ જ એકલાપણ અનુભવવા લાગ્યો હતો..
તે વારંવાર તેના દાદાને યાદ કરીને રડવા લાગતો હતો અને એક દિવસ તેને કહ્યું કે, મને મારા દાદાની આત્મા બોલાવી રહી છે. અને મારે ત્યાં જવું પડશે, સુદીપે મોઢેથી આ શબ્દો સાંભળીને પરિવારજનો જોતા ને જોતા જ રહી ગયા અને વિચારમાં મુકાઈ ગયા કે, આખરે સુદીપને એવું તો શું થયું છે કે, તે આવી વાતો કહી રહ્યો છે..
આ ઘટનાને લઈને તેઓએ ડોક્ટરની સલાહ પણ લીધી હતી, ડોક્ટરે જણાવ્યું કે સુદીપને તેના દાદાના મૃત્યુને લઈને ખૂબ જ લાગ્યો છે, જેના કારણે તે આવી વાતો બોલી રહ્યો છે. તેને અત્યારે કોઈ બીજી પ્રવૃત્તિઓની અંદર મન પરવવું પડશે, જેથી કરીને તે તેના દાદાના મૃત્યુનો આઘાત ભૂલી શકે પરંતુ બીજા જ દિવસે એવી ઘટના બની ગઈ કે, પરિવારજનોને રોવાનો વારો આવી ગયો હતો..
સાંજના સમયે સુધી પર પરિવાર સાથે ભોજન લીધા બાદ સુઈ ગયો હતો અને સવારે મોડે સુધી ઊંઘ લીધા બાદ પણ સુધી જ્યારે પથારીમાંથી બેઠો ન થયો ત્યારે તેની માતા તેને જગાડવા માટે આવી હતી અને તેણે જોયું તો સુધી કોઈ પણ જવાબ આપ્યો નહીં અને તેણે પોતાની આંખો પણ નીચી લીધી હતી..
આ અચૂકતું દ્રશ્ય જોઈને શીલાબેને તરત જ હિતેશભાઈને ત્યાં બોલાવી અને કહ્યું કે, સુદીપ આંખ ઉઘાડતો નથી, હિતેશભાઈએ ડોક્ટરને બોલાવ્યા હતા, તો ડોક્ટરે જણાવ્યું કે, સુધીનું મૃત્યુ થઈ ચૂક્યું છે. આગળના દિવસે સુધી કહી રહ્યો હતો કે, તેને તેના દાદાની આત્મા બોલાવી રહી છે અને તેને જવું પડશે..
અને બીજા જ દિવસે તેનું મૃત્યુ થઈ જતા, આ પરિવારજનો માથે કાળ ત્રાટકી પડ્યો હતો. આવી ઘટના જ્યારે બને છે અથવા તો કોઈ વ્યક્તિની સામે આવે છે. ત્યારે તેના પર વિશ્વાસ કરવો ખૂબ જ અઘરો સાબિત થઈ જતો હોય છે, હાલ આ પરિવાર ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. સુધીના મૃત્યુનું કારણ શું છે, તેને જાણવા માટે પરિવારજનો હોસ્પિટલે ધક્કા ખાઈ રહ્યા છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]