Breaking News

સમાચાર

લગ્ન મંડપમાં લાગેલી આગ જમણવાર સુધી પહોચી, મહેમાનો જમવાનુ પડતું મૂકી જીવ બચાવવા મૂકી દોટ..! વાંચો..!

ઉનાળાના સમયમાં જંગલમાં દાવાનળ ફાટી નીકળ્યો હોય તેમજ આગ લાગવાની બનાવો પણ બને છે. પરંતુ આગના બનાવવાની સાથે સાથે હવે શહેરી અને ગામડાના વિસ્તારોમાં પણ આગ લાગવાનો બનાવ ખૂબ જ વધી ગયા છે. ઘરે લગ્ન પ્રસંગે આવી પહોચ્યો હોય તે ઘરની ખુશી કંઈક અલગ જ હોય છે.. પરંતુ જો એ …

Read More »

વિધર્મી શિક્ષકની કાળી કરતુત : શિક્ષિકાને કહેતો કે મારી સાથે સબંધ નહિ બાંધે તો એસીડ ફેંકીશ અને તારા બાળકોને ઉઠાવી લઈશ.. વાંચો રુંવાડા બેઠા કરતો બનાવ..!

રોજ રોજ અત્યાચાર અને .દુ.ષ્ક.ર્મ. કરવાના બનાવો ખૂબ જ વધી ગયા છે. એવામાં વધુ એક .દુ.ષ્ક.ર્મ.નો બનાવ પંચમહાલના ગોધરા તાલુકામાંથી સામે આવ્યો છે. ત્યાં એક વિધર્મી શિક્ષકે એક્સ શિક્ષિકા ઉપર .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યું છે. હકીકતમાં શિક્ષકો ભારતના ભવિષ્યને ઉજ્વળ બનાવવામાં ખૂબજ મહેનત કરતા હોય છે.. કારણ કે બાળક પોતાના શિક્ષકની તમામ …

Read More »

રેલ્વે ટ્રેક પર ઈયરફોનમાં ગીતો સાંભળતા સાંભળતા યુવક મામા લગ્ન કરી પરત આવતો હતો, ટ્રેને હોર્ન માર્યો પરતું ન સાંભળતા ઉડાવી દીધા શરીરના ચિથડા, વાંચો..!

ભારતમાં લોકો સૌથી વધુ મુસાફરી રેલ્વેમાં કરે છે. રેલ્વે ભારતના દરેક ખૂણા સુધી પહોચે છે. પરતું સૌથી વધુ અકસ્માત પણ રેલ્વે ટ્રેક પરથી જ સામે આવે છે. કોઈક વાર લોકો આપઘાત કરવા માટે પણ રેલ્વે ટ્રેક પર ચાલ્યા જતા હોઈ છે. તો કોઈક લોકોનું ધ્યાન બીજે હોઈ અને રેલ્વે ટ્રેક …

Read More »

અવકાશમાંથી નીચે જમીન પર 3 જુદી-જુદી જગ્યાએ પડ્યા આ ગોળા, લોકો જાદુઈ પદાર્થ સમજીને ડરવા લાગ્યા, જાણો સમગ્ર માહિતી..!

અવકાશમાથી ઘણીવાર સૌ કોઈ લોકોમાં કૂતુહલ સર્જે તેવી ઘટનાઓ સામે આવતી હોય છે. કેટલીક વખત ઉલ્કાપિંડનો વરસાદ થતો જોવા મળે છે. તો કેટલીક વખત આ તારા કે અવકાશી પદાર્થો જમીન પર આવતા જોવા મળે છે. હાલ આણંદના ઉમરેઠ અને કાલેજ વિસ્તારની આસપાસના જુદાજુદા ત્રણ ગામોમાંથી અવકાશમાંથી એવી ચીજ વસ્તુઓ નીચે …

Read More »

અમદાવાદમાં એક રીક્ષાવાળાએ ટ્રાફિક પોલીસને સટાસટી બે-ત્રણ લાફાં ચોડી દીધા, અને પછી તો થઈ જોવા જેવી… જુવો..!

કાલે પોલીસે શહેરમાં ટ્રાફિક નિયંત્રણ કરતી હોય છે. ટ્રાફિક પોલીસ જ્યારે ફરજ બજાવે છે. ત્યારે તેઓ સાથે હમણાં ઘડીક વારંવાર અવળચંડાઇ કરતા હોય છે. ક્યારેક તો વાત ગાળા ગાળી અને મારામારી સુધી પણ પહોંચી જતી હોય છે. હાલ થોડા સમય પહેલા નરોડા વિસ્તારમાંથી પોલીસ કર્મચારીઓને એક વ્યક્તિએ દોડાવી દોડાવી ને …

Read More »

મારા ખેતરમાંથી કોણે પૂછ્યા વગર માટી કાઢી એટલું પૂછતાં જ 3 લોકો ખંપળી લઈને ખેડૂત પર તૂટી પડ્યા.. વાંચો..!

અવારનવાર ભૂમાફિયાઓ સામાન્ય વ્યક્તિને ખૂબ જ હેરાનગતિ પહોંચાડે છે. અને તેમાં પણ જો વ્યક્તિ વડીલ મહિલા હોય તો તેને દબોચીને તેઓ પોતાના દરેક કામ કરાવી લેતા હોય છે. તેમજ ઘણાખરા લોકોની જમીન પચાવી પાડતા હોય છે. થોડા સમય પહેલા એક કિસ્સો સામે આવ્યો હતો.. જેમાં ગામડાના માફિયાઓએ એક વડીલ મહિલાની …

Read More »

યુવકે મહિલાને કોલ કરીને જણાવ્યું કે, હું ગામનો સરપંચ બોલું છું, 10 મિનીટમાં જ તને ઉડાડી દઈશ, ઉડી જશે તારા ચીથરે ચીથરા અને પછી તો…

મોબાઇલ પર ધમકી આપીને પોતાના મનમાં જે જીદ હોય તે પૂર્ણ કરાવીને કામ કઢાવવું તે આજકાલના ઠગીયાઓ શીખી ગયા છે. તેઓ અવારનવાર ખંડણી માટે તેમજ અન્ય બીજી બાબતોને લઈને પણ ધાક ધમકી આપવા માટે મોબાઈલ ફોનથી કોલ કરે છે. અને ઊંચા અવાજે વાત કરીને ધાક ધમકીઓ આપતા હોય છે.. વડોદરાના …

Read More »

જુવાન દીકરીને લફંગાએ કહ્યું કે તું મારી સાથે વાત નહી કરે તો હું રેપ કરીને જાનથી મારી નાખીશ, મામલો પહોચ્યો પોલીસ પાસે..!

કોક જીલ્લામાંથી .દુ.ષ્ક.ર્મ.ના કેસ સામે આવે છે. તો કોક જિલ્લામાંથી મહિલાઓ પર થતા અત્યાચારના બનાવ સામે આવે છે. અથવા કોક તાલુકા કે વિસ્તારમાંથી શારીરિક અડપલા અને મારપીટના બનાવો પણ સામે આવ્યા છે. સુરતમાં ગ્રીષ્મા વેકરીયાની જાહેરમાં થયેલી હત્યા બાદ આરોપી તેને ફાંસીની સજા ફટકારી દેવામાં આવી છે.. પરંતુ આટલી કડક …

Read More »

સુવા જાવ છું કહીને રૂમ બંધ કરી દીધી અને પાંખે લટકીને ફાંસો ખાઈ લીધો, પિતાએ બારણું ખોલીને જોયું તો ડોળા ફાટી ગયા.. વાંચો..!

રોજ આપઘાતના બનાવો એટલા બધા વધી ગયા છે કે, હવે જે તે વ્યક્તિને થોડું ઘણું પણ દુઃખ આવી પહોંકે કે તરત તેઓને તાત્કાલિક આપઘાત કરવાના વિચારો આવવા લાગ્યા છે. હાલ રહસ્યમય આપઘાતનો એક કિસ્સો ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાંથી સામે આવ્યો છે. જ્યાં ૩૦ વર્ષના યુવકે ગળાફાંસો ખાઇ લીધો છે.. પેથાપુર જૈન …

Read More »

ઘરમાં એકલી મહિલાને જોઈને યુવક ઘુસી ગયો અંદર, બાથ ભીડીને મહિલાની લાજ ઉતારવાનો કર્યો ચાળો અને પછી તો…. જાણો..!

જે ઘરમાં વ્યક્તિઓ એકલા રહેતા હોય છે તેને દરેક બાબતોની સંભાળ રાખવી પડતી હોય છે. કારણ કે આગળના સમયમાં ચોરી લૂંટફાટ અને શારીરિક અડપલા તેમ જ .દુ.ષ્ક.ર્મ.ના બનાવો ખૂબ વધવા લાગ્યા છે. જે ઘરમાં વ્યક્તિઓ એકલા રહે છે. તેને નરાધમ લોકો તેમજ ચોર,લૂંટારા અને તસ્કરો ટાર્ગેટ બનાવતા હોય છે.. કારણ …

Read More »