રોજ રોજ અત્યાચાર અને .દુ.ષ્ક.ર્મ. કરવાના બનાવો ખૂબ જ વધી ગયા છે. એવામાં વધુ એક .દુ.ષ્ક.ર્મ.નો બનાવ પંચમહાલના ગોધરા તાલુકામાંથી સામે આવ્યો છે. ત્યાં એક વિધર્મી શિક્ષકે એક્સ શિક્ષિકા ઉપર .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યું છે. હકીકતમાં શિક્ષકો ભારતના ભવિષ્યને ઉજ્વળ બનાવવામાં ખૂબજ મહેનત કરતા હોય છે..
કારણ કે બાળક પોતાના શિક્ષકની તમામ વાતો પોતાના મન પર લે છે અને શિક્ષક જેમ કહે તેમ કરીને સફળતા પ્રાપ્ત કરતા હોય છે અને જીવનમાં ખૂબ જ પ્રગતિ કરે છે. પરંતુ ખેડા જિલ્લાના ઠાસરા ગામમાં સોહેલ અખ્તર ઈમ્તિયાઝ મિયાં નામનો એક શિક્ષક શાળામાં ફરજ બજાવતો હતો..
એ જ શાળામાં ગોધરા તાલુકાની એક શિક્ષિકા પણ ફરજ બજાવતી હતી. શાળામાં કોઈ ફંકશન હોવાને કારણે શિક્ષકે શિક્ષિકાના ફોટા અને વિડીયો ઉતારી લીધા હતા. ત્યારબાદ તેને કોઈ સોફ્ટવેરની મદદથી એડિટિંગ કરી નાખ્યા હતા અને તેના તમામ ફોટા અને વિડિયો તે સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે..
અને તેના ખાનદાનને મારી નાખશે. એવી ધમકીઓ આપીને આ શિક્ષિકા પર વારંવાર .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યું હતું. શિક્ષિકાની મરજી વિરુદ્ધ આ નરાધમ શિક્ષકને ડાકોરની ઘણી બધી હોટેલમાં લઈ ગયો હતો અને ત્યાં તેણે અનેકવાર આ શિક્ષિકાની મરજી ખિલાફ .દુ.ષ્ક.ર્મ. આચર્યું હતું .આટલું જ નહી પરંતુ શિક્ષક વારંવાર આ મહિલાને શારીરિક સંબંધ રાખવા માટે જણાવતો હતો ..
અને જો એમ ન થાય તો તેને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ દેતો હતો. આ ઉપરાંત એક શિક્ષિકાને કહેતો કે જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તારા છોકરાને ઉઠાવી જાઈશ અને મારી નાખીશ. તેમજ તારે રોજ રોજ મારી સાથે આવવું પડશે નહીં તો હું તારા મોઢા ઉપર એસિડ ફેંકી દઈશ.
મહિલા આ ધમકીઓ સાંભળીને ખૂબ જ ડરી ગઈ હતી. કારણ કે આ શિક્ષણ ખૂબ જ ખૂંખાર હતો અને તે અવારનવાર આ મહિલાઓને ધમકી આપતો હતો. આ ઉપરાંત એમના છોકરાને પણ મારી નાખવાની ધમકી આપી હતી એટલે મહિના ખૂબ જ ડરી ગઈ હતી. પરંતુ અંતે તેણે હિંમત કરીને પોલીસમાં આ નરાધમ શિક્ષક સામે ફરિયાદ નોંધાવી હતી..
પોલીસે આરોપીને ફરિયાદને આધારે પકડી પાડયો છે. અને હાલ રિમાન્ડ મેળવવા માટે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અને કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કરી દીધા છે. હકીકતમાં આ નરાધમોને કડકમાં કડક સજા મળવી જોઈએ. જેથી કરીને અન્ય નરાધમોમાં પણ ખાસ ભય બેસે અને ગુનાખોરી ધીમે-ધીમે ઓછી થઈ જાય.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]