Breaking News

જુવાન દીકરીને લફંગાએ કહ્યું કે તું મારી સાથે વાત નહી કરે તો હું રેપ કરીને જાનથી મારી નાખીશ, મામલો પહોચ્યો પોલીસ પાસે..!

કોક જીલ્લામાંથી .દુ.ષ્ક.ર્મ.ના કેસ સામે આવે છે. તો કોક જિલ્લામાંથી મહિલાઓ પર થતા અત્યાચારના બનાવ સામે આવે છે. અથવા કોક તાલુકા કે વિસ્તારમાંથી શારીરિક અડપલા અને મારપીટના બનાવો પણ સામે આવ્યા છે. સુરતમાં ગ્રીષ્મા વેકરીયાની જાહેરમાં થયેલી હત્યા બાદ આરોપી તેને ફાંસીની સજા ફટકારી દેવામાં આવી છે..

પરંતુ આટલી કડક સજા આરોપીને આપ્યા બાદ પણ અન્ય નરાધમોની હિંમત ઓછી થતી નથી. વિચાર્યું હતું કે નરાધમોને ફાંસી જેવી કડક સજા આપવામાં આવશે તો અન્ય નરાધમો સજાના ડરના કારણે ગુનો કરતાં પહેલાં સો વખત વિચાર કરશે. પરંતુ આ ગુનાખોરી દિનપ્રતિદિન વધતી જ જાય છે..

હાલ અમદાવાદમાં કાગડાપીઠ વિસ્તારમાં 17 વર્ષની એક દીકરીને અડપલા અને ધાક ધમકીનો સામનો કરવો પડ્યો છે. આ દીકરી ધોરણ 12 ની પરીક્ષા આપ્યા બાદ છેલ્લા એક વર્ષથી ઘરકામ કરે છે અને ભણવાનું મૂકી દીધું હતું. એક દિવસ સાંજે ત્યારે તેની બહેનપણી સાથે પાણીપુરી ખાવા માટે ચાલતી ચાલતી પોતાની સોસાયટીની બહાર ગઈ હતી..

એવામાં તેમની સોસાયટીની બાજુમાં આવેલી એક કોલોનીમાં ધવલ પરમાર નામનો એક નરાધમ યુવક રહેતો હતો. તેણે આ દીકરીને ઊભી રાખી હતી અને તેનો હાથ પકડી લીધો હતો. ત્યારબાદ તે ગંદી ગંદી ગાળો બોલવા લાગ્યો હતો. અને તેની છાતી પર હાથ માર્યો હતો. અને બોલ્યો કે જો તું મારી સાથે વાત નહીં કરે..

તો હું તારા પર .દુ.ષ્ક.ર્મ. કરીને તને જાનથી મારી નાખીશ. જાહેરમાં આ પ્રકારની હરકતો કરતા પહેલાં તેને જીવ કેમ ચાલ્યો હશે..? હકીકતમાં આવા નરાધમ લોકોમાં પ્રેરણા ક્યાંથી આવતી હશે..? એ વિચારવા પર લોકો મજબુર બન્યા છે. એટલું જ નહીં પરંતુ આ દીકરીની સાથે તેની બહેનપણી હતી બેનપણી એના ભાઇને ફોન કરતાની સાથે જ ધવલ નામનો આ નરાધમ ત્યાંથી ભાગી ગયો હતો..

તેઓ ઘરે આવી રહ્યા હતા એવામાં એક દૂધની ડેરી પાસે ધવલ પરમાર આવી પહોંચ્યો હતો અને પરિવાર ગંદી ગંદી ગાળો બોલીને જાનથી મારી નાખવાની અને બળાત્કાર કરવાની ધમકીઓ આપવા લાગ્યો હતો. એટલા માટે આ દીકરીએ પોતાના ઘરે આ બાબતની જાણ કરી હતી. માતા-પિતાને જાણ થતાની સાથે જ તેઓ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. અને કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં આ નરાધમ યુવક સામે ફરિયાદ નોંધાવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *