Breaking News

સમાચાર

સરકારી પરીક્ષાની તૈયારી કરતા યુવકે આ કારણે આપઘાત કરી લીધો, હથેળીમાં લખેલું લખાણ વાંચીને આંખો બહાર આવી જશે..!

દિન પ્રતિ દિન આપઘાતના બનાવોએ માજા મૂકી છે. બિહારના ભોજપુર પાસે આવેલા અહિરવાર મોહલ્લામાંથી સામે આવ્યો છે. જ્યાં કેદાર યાદવ તેમના પરિવારજનો સાથે રહે છે. તેમનો મોટો દીકરો સત્યેન્દ્ર કુમાર કે, જેની ઉંમર 28 વર્ષની છે તેણે આપઘાત કરીને જીવન ટૂંકાવી દેતા પરિવારજનોના મોઢા ફાટેલા ને ફાટેલા જ રહી ગયા …

Read More »

રાત્રે સુતેલી દીકરીઓને સાપ કરડતા શરીર ઠંડુ પડવા લાગ્યું, હોસ્પિટલને બદલે તાંત્રિક પાસે લઈ ગયા અને ગલગોટા જેવી દીકરીઓના જીવ… વાંચો..!

દિવસેને દિવસે લોકો સાથે ઘણી બધી ગંભીર દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે. અવારનવાર આવી ઘટનાઓ લોકો સાથે બનતા તેઓ પોતાના જીવ ગુમાવી રહ્યા છે. નાના બાળકો સાથે આવી જીવલેણ ઘટનાઓ બનતા પરીવારના સભ્યો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. એકસાથે પરિવારના બાળકો સાથે આવી દુર્ઘટના બનતા બાળકો પોતાને જીવ ગુમાવી રહ્યા છે. આવી …

Read More »

વેક્સીનનો સર્વે કરવાના બહાને ઘરે આવેલો યુવકે ઘરમાં વડીલ દાદા-દાદીને એકલા જોઈને કર્યું એવું કામ કે જાણીને દરેક લોકોએ ચેતી જવું જોઈએ…!

મહિલાઓ રોજ ઘરકામ કરે અને તેમના પતિ તેમજ ઘરના અન્ય પુરુષો પણ નોકરી ધંધે જતા હોય ત્યારે મહિલાઓને ઘરે એકલા રહીને ખૂબ જ મોટી સાવચેતીઓ રાખવી પડે છે કારણ કે અત્યારે આધુનિક યુગમાં કેટલાક ભણેલ ગણેલ લોકો ઘરમાં ઘૂસીને છેતરપિંડીઓ કરવા લાગ્યા છે. આવા લોકોને બરાબર મેથીપાક ચખાડવા માટે શહેરનો …

Read More »

માં-બાપને શિખામણ દેતી મીઠુડી દીકરીએ ભાગીને લગ્ન કરી લેતા માં-બાપે ફોન કરીને કીધું એવું કે. પ્રેમી પંખીડા પોલીસ સ્ટેશન દોડતા થયા…!

જ્યારે પણ માતા પિતાને તેમના સંતાનો તરફથી નિરાશા મળે છે, ત્યારે તેઓ ખૂબ જ હતાશ થઇ જતા હોઈ છે. કારણ કે તેઓએ જેમને મોટા કરીને પાલનપોષણ કરી સારા સંસ્કાર આપ્યા હોય તે જ દીકરા કે દીકરી માતા પિતાની ઈજ્જત અને માન સન્માનને ઠેસ પહોંચાડે તો આ દુઃખને તેઓ સહન કરી …

Read More »

ખેતરનું લેવલ કરતી વખતે અચાનક જ રણકાર પેદા થયો, માટી સાફ કરીને જોયું તું ઘડો મળ્યો, ઢાંકણું ખોલતા જ ઉડી ગયા હોશ…!

ખેતરમાં દરેક ખેડૂતો દિવસ રાત દિવસ તનતોડ મહેનત કરીને અનાજ પકવે છે, અને તેમના પરિવારનું જીવન ગુજારતા હોય છે. ખેડૂત મિત્રો સમગ્ર દેશને અન્નપૂરુ પાડે છે. પરંતુ કેટલાક સમયથી તેઓને પાકના વ્યવસ્થિત ભાવ પણ મળતા નથી. પરંતુ કહેવાય છે ને કે, જે વ્યક્તિ ખૂબ જ સાચા દિલથી અને ઈમાનદારીથી કામકાજ …

Read More »

દીકરાના મોતનાં મહિના પછી માતાને સપનામાં માતાજી આવ્યા અને કહ્યું કે તારો દીકરો પાછો જીવતો થશે, અને બીજે દિવસે મંદિરમાં થયું એવું કે…. જાણો..!

જો તમને કોઈ વ્યક્તિ કહે કે, અત્યારે મૃત પામેલો વ્યક્તિ આવતા એક મહિના પછી તે જીવતો થશે તો તમને કદાચ આ વાત ગળે ઉતારવી મુશ્કેલી જ નહીં પરંતુ નામુમકીન સમાન લાગશે, પરંતુ મધ્યપ્રદેશના રિવા જિલ્લામાંથી અત્યારે ખૂબ જ અજીબ ઘટના સામે આવી છે. જ્યાં સાગરા પોલીસ સ્ટેશન વિસ્તારના બકચરા ગામમાંથી …

Read More »

રાત્રે પતિના નોકરીએ ગયા બાદ એકલી સુતી પુત્રવધુને જોઈને નરાધમ સસરાએ દાનત બગાડી, કરી નાખ્યું એવું કે સવારે આવેલો પતિ ચક્કર ખાઈ ગયો..!

સમાજના દરેક લોકોને શરમમાં મૂકી દે તે પ્રકારના બનાવો અવારનવાર સામે આવતા હોય છે. જેને સાંભળતાની સાથે જ પારિવારિક સંબંધ ખૂબ જ લજવાઈ જતા હોય છે. સાસરીયે આવતી પુત્રવધુ મનમાં એવી આશા રાખતી હોય છે કે, સાસરે તેમને સૌ કોઈ લોકો તેમની દીકરી માનીને સાચવણી કરશે, તેમજ પુત્રવધુ પણ પોતાના …

Read More »

બાબાએ અજાણી મહિલા અને તેના તાજા જન્મેલા દીકરાને 158 કિલોમીટર દુર લઈ જઈને કરી એવી હરકતો કે જાણીને લોકોએ ઢીકે પાટે ધોઈ નાખ્યો, જાણો..!

જ્યારે પણ પરિવારમાં ખૂબ જ મોટો ઝઘડો થાય છે. ત્યારે પરિવારજનોને તરછોડી દઈને ઘર મૂકીને ભાગી જવું તે કોઈ સારો રસ્તો નથી, ઊલટાનું પરિવારજનો સાથે વાતચીત કરીને આ ઝઘડાનું સોલ્યુશન લાવવાની કોશિશ કરવી જોઈએ. પરંતુ એક મહિલા અને તેના પતિ વચ્ચે નાનો વિવાદ થઈ ગયો હતો. જેને લઇ મહિલા તેના …

Read More »

5માં માળેથી કુદવા જતી જુવાન દીકરીની પાછળ પાછળ માતાએ દોટ મૂકી, તેની પાસે પહોચતા જ અંતે થયું એવું કે…. જાણો..!

પોતાની નજર સામે પોતાના જ સંતાનને આપઘાત કરતા જુવા કોઈ પણ મા બાપ માટે સહેલું નથી. મધ્યપ્રદેશના ભોપાલમાં એપાર્ટમેન્ટના પાંચમાં માળેથી પોતાની જુવાન દીકરી માત્ર બે ફૂટની અંતરે જ ઉભી હતી. માતા તેને સમજાવી રહી હતી. પરંતુ દીકરીએ મોતની છલાંગ લગાવીને જીવન ટૂંકાવી દીધું હતું.. આ બનાવને લઈ પોલીસ પણ …

Read More »

સુરતમાં ધોળે દિવસે હીરા દલાલની ઓફીસમાં ઘુસીને અજાણ્યા લોકોએ કરી નાખી હત્યા, ભલભલાના હોશ ઉડાવી દે તો બનાવ..!

સુરત શહેરમાં ગુનાખોરી ખૂબ જ વધી રહી છે. સુરતના પોલીસ તંત્રના અધિકારીઓ ગુનાખોરીને ડામવા માટે ખૂબ જ પૂરતા પ્રયાસ કરી રહ્યા છે. છતાં પણ ક્યાંક ને ક્યાંક ગુનાખોરીનું પ્રમાણ વધવા લાગ્યું છે. થોડા દિવસ પહેલાં સરથાણાના એક હીરા વેપારીને ઉપર ફાયરિગની ઘટના સામે આવી હતી.. અને હવે વરાછા વિસ્તારમાં કમલ …

Read More »