દિન પ્રતિ દિન આપઘાતના બનાવોએ માજા મૂકી છે. બિહારના ભોજપુર પાસે આવેલા અહિરવાર મોહલ્લામાંથી સામે આવ્યો છે. જ્યાં કેદાર યાદવ તેમના પરિવારજનો સાથે રહે છે. તેમનો મોટો દીકરો સત્યેન્દ્ર કુમાર કે, જેની ઉંમર 28 વર્ષની છે તેણે આપઘાત કરીને જીવન ટૂંકાવી દેતા પરિવારજનોના મોઢા ફાટેલા ને ફાટેલા જ રહી ગયા હતા..
સત્યેન્દ્ર કુમાર અને તેની પત્ની રૂબી દેવીના લગ્ન માત્ર ચાર મહિના પહેલા જ થયા હતા. એક દિવસ સાંજના સમયે સત્યેન્દ્ર કુમારએ રૂબી દેવીને જણાવ્યું કે, તેઓ વાંચન કરવા માંગે છે. તેઓ સરકારી પરીક્ષાની તૈયારી કરતા હતા. એટલા માટે તેઓ બીજી રૂમમાં માટે વાંચવા ગયા ત્યારે તેમની પત્ની સુવા માટે અન્ય રૂમમાં ગઈ હતી..
જ્યારે સવારમાં તેઓએ દરવાજો ખોલ્યો નહીં ત્યારે ઘરનો સૌ કોઈ સભ્યોને શંકા જવા લાગી અને તેઓએ દરવાજો તોડી નાખ્યો હતો. દરવાજો તોડતાની સાથે જ સત્યેન્દ્રકુમાર પંખે લટકતી હાલતમાં દેખાઈ આવ્યા હતા. તેની આ હાલત જોતા જ સૌ કોઈ લોકોની ચીખ નીકળી ગઈ હતી..
ત્યાર બાદ આસપાસના લોકોને બોલાવવામાં આવ્યા અને સત્યેન્દ્ર કુમારને તાત્કાલિક હોસ્પિટલ માટે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં ડોક્ટર હોય તેમને મૃત જાહેર કરી દીધા હતા. સત્યેન્દ્રને ત્રણ ભાઈ અને એક બહેન છે, જેમાં ઉપેન્દ્ર યાદવ, કૃષ્ણ યાદવ તેમજ રાખી દેવી નો સમાવેશ થાય છે..
સત્યેન્દ્રના કાકા સવારના સમયે ઘરની જોડે દૂર બેસીને ચા પી રહ્યા હતા. એવામાં અચાનક જ ઘરમાં માહોલ જોતાં તેઓ ઘરે પહોંચી અને જોયું તો તેમનો ભત્રીજો પંખા સાથે લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. રૂબી દેવોનું કહેવું છે કે, તેના પરિવારજનોના સતત મહેનણા અને દબાણના કારણે તેના પતિએ અંગત કરીને જીવંત ટૂંકાવી દીધો છે..
આ ઉપરાંત તેઓ જણાવ્યું હતું કે, સત્યેન્દ્ર કુમારને તેની માતા તેમજ તેના નાનાભાઈ અને મોટાભાઈ રોજ રોજ રૂબી દેવીના ઘરેથી દહેજ લઈ આવવા માટે હતા. આમાં તો તેના નાના ભાઈએ સત્યેન્દ્ર કુમારને ઢોર માર પણ માર્યો હતો. આ સાથે જ સત્યેન્દ્ર કુમારને તેની માતા તેના ભાભી અને તેની બહેન પણ મેરા ટોણા મારતા હતા..
જેને કારણે સત્યેન્દ્ર ડિપ્રેશનમાં આવી ગયો અને તેણે આ પગલું ભરી લીધું છે. તેને આપઘાત કરી લીધો ત્યારબાદ તેને પોતાના ડાબા હાથ ઉપર પેન વડે કંઈક લખ્યું હતું. આ લખાણ જોતાની સાથે જ સત્યેન્દ્રની ભાભી આ લખાણ ભુસવા લાગી હતી. જેમાં લખ્યું હતું કે, સોરી માતા પિતા હું મારી જિંદગીથી કંટાળી ગયો છું..
અને આ પગલું ભરું છું. રૂબી દેવીએ જણાવ્યું કે, ગઈકાલે મારી સાથે પણ માર્કેટ કરવામાં આવી હતી. અને મારા તમામ દાગીના લઈ લેવામાં આવ્યા હતા. ઘરના સૌ કોઈ લોકો સ્વતંત્ર કુમારને કહેતા કે તારી પત્ની અભણ છે. છતાં પણ તું તેની પત્નીને શું કામ આટલી બધી સાચવે છો..?
તમે શું વિચારીને લગ્ન કર્યા છે.? આવી બધી બાબતો કહીને તેઓએ ત્રાસ પહોંચાડ્યો હતો. જેના કારણે તેના પતિ હાજર જીવન ટુંકાવી દીધું છે. પોતાના માતા પિતાની સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ તેમના પરિવારજનો સામે ફરિયાદ નોંધાવી છે. અને તેમના પતિ ને આપઘાત કરવા પર મજબૂર બન્યા હોય તેવું જણાવ્યું છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]