Breaking News

ચારધામ યાત્રાએ ગયેલા ગુજરાતી યુવકનું કેદારનાથની ઊંડી ખીણમાં પડવાથી નિપજ્યુ મોત, જાણો સમગ્ર ધટના

આપણે જાણીએ છીએ એ પ્રમાણે માણસના ભૂલને કારણે નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે તેવી જ રીતે આપણે જોઈએ તો લોકો હરવા ફરવા જાય છે ત્યારે પણ ઘણા બધા ઉત્સાહમાં ને ઉત્સાહમાં તેઓ નથી કંઈક નાની મોટી ભૂલ થઈ જાય છે અને તેઓની સાથે અથવા તો તેની ભૂલને કારણે બીજા …

Read More »

લગ્નની એનિવર્સરી ઉજવીને ઘરે પરત આવી રહ્યા હતા, તે સમયે પુરઝડપે આવી રહેલી કારએ લીધા અડફેટે અને.., વાંચી કાળજું ધ્રુજી જશે..!

આપણને ખ્યાલ છે તે પ્રમાણે હાલમાં સમગ્ર દેશમાં નાના નાના ઝઘડા ને કારણે ઘણા મોટા મૃત્યુ નું કારણ હોય છે તો ઘણી વખત નાની નાની ભૂલોને કારણે મોટા મોટા અકસ્માતો થાય છે જેના અનેક લોકોના જીવ પણ હોય છે અને ઘણી વખત આપનો વાંક નથી હોતો અને બીજાના ભૂલને કારણે …

Read More »

માસીએ પોતાની જ ભાણી પર બીજા યુવકને બોલાવી દુષ્કર્મ કરાવ્યું, ભાણી ને પેટમાં દુખાવો થતા તપાસ કરાવતા ઉડી ગયા બધાના હોશ..!

આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે હાલમાં સમગ્ર ગુજરાતમાં ઉપરના અને બળાત્કારના કેસો ખૂબ જ મોટા પ્રમાણમાં આપણી સામે આવી રહ્યા છે આ ઉપરાંત ઘણી બધી વખત મામલો આગળ વધી જતો હોય છે અને થોડા સમય બાદ ખ્યાલ આવે ત્યારે ખુબ જ આકરૂ અને ખૂબ જ ભયાનક પરિસ્થિતિ ઉભી થાય …

Read More »

લગ્ન થયા ના 21 દિવસમાં જ પત્નીએ કર્યો એવો ખેલ કે આખો પરિવાર થઈ ગયો દોડતો..!

આજકાલ છેતરપિંડીના કેસમાં પણ બહુ વધુ પ્રમાણમાં જોવા મળે છે. છેતરપિંડી કરવા માટે ની ટુકડીઓ છેલ્લા થોડા સમયથી ખૂબ જ સક્રિય બની છે. અને તેમ છતાં પણ પોલીસ દ્વારા અનેક વખત છેતરપિંડીની ગેંગને ઝડપી પાડવામાં આવે છે. અને તેઓને યોગ્ય યોગ્ય સજા આપવામાં પણ આવે છે.આ છેતરપિંડીની ગેંગો ગમે-તેમ કરીને …

Read More »

શેરીમાં રહેતા કાકા 14 વર્ષની બાળકીને ઈશારાઓ કરી ને એવું કર્યું કે બાળકી જતી રહી ડિપ્રેશનમાં, માતા-પિતા કહ્યું કે..!

આપની સામે ક્યારેય એવી ધટના આવી પડે  ત્યારે એવું લાગે કે આપણી દીકરીઓ સુરક્ષિત નથી કારણકે તેઓના પર કોઈને કોઈની નજર ખરાબ થાય ને નબળું પગલું ભરે છે. તો ક્યારેક આસપાસમાં રહેતા લોકોમાંથી પણ કોઈકને ને કોઈકને નજર રહેલી જ હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી તો નાની બાળકી પર અત્યાચાર …

Read More »

હજુ તો લગ્નની મહેંદી પણ સુકાઈ નોહતી અને બન્ને નવદંપતીઓ સાથે ગળાફાંસો ખાધો, જાણો શું કારણ હતું??…!

આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે હાલમાં સમગ્ર ભારતમાં આપઘાતના અને હત્યા કરી દેવાના કેસો ખૂબ જ વધુ પ્રમાણમાં આવી રહ્યા છે ત્યારે ઘણી બધી વખત આપઘાત કર્યો હોવાના અનેક કારણો હોય છે પરંતુ અમુક વખત તો પ્રેમી યુગલ એક સાથે આપઘાત કરી લેતા હોય છે તેનું એક જ કારણ …

Read More »

ગુજરાતમાં આ તારીખે થશે મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી, સીઝનના પહેલા વરસાદને લઈ ને હવામાન વિભાગની મોટી આગાહી..!

રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદનું વાતાવરણ સર્જાયુ છે. અમદાવાદ અને ગાંધીનગ૨ ખાતે હજુ કાળઝાળ ગ૨મી આગામી દિવસોમાં પણ યથાવત ૨હેવાના એંધાણ હવામાન વિભાગે આપ્યા છે. આ કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.આજે અમદાવાદમાં હવામાન વિભાગે ઓરેજ એલર્ટ જાહેર કર્યું છે. વાતાવરણમાં વધી …

Read More »

રુંવાડા બેઠા કરતો કિસ્સો: પોતાની જ પત્ની ની હત્યા કરી દૂર એકાંત જગ્યા માં દૂર ખાડો કરી દાટી દીધી અને પછી તો પોલીસે જોયું તો..!

આપણને બધાને ખ્યાલ છે તે પ્રમાણે હાલમાં સમગ્ર દેશમાં મૃત્યુ, ચોરી, લૂંટફાટ, છેતરપિંડી, આપઘાત, અત્યાર કરવા આ બધા જ કેસો ખૂબ જ વધુ પ્રમાણમાં વધી રહ્યા છે અને આપણને બધાને ખ્યાલ જ છે તે પ્રમાણે આ બધા કેસોમાં પોલીસ અને તેઓની ટીમ દ્વારા જેમ બને તેમ આરોપીને પકડવા નો અથવા …

Read More »

સુરતના હીરા દલાલે ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાત, પોસ્ટમાર્ટમનો રિપોર્ટ સામે આવતા પરિવાર પણ ચોંકી ગયો..!

આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે ગત વર્ષ દરમિયાન બહુ જ મોટા પ્રમાણમાં આપઘાત ના કિસ્સો સામે આવ્યા હતા. આ દરમિયાન ઘણીબધી વખત વ્યક્તિએ ખરેખરમાં જોઈએ તો આપઘાત કર્યો હોતો નથી પરંતુ બીજા દ્વારા તેને હત્યા કરી નાખવામાં આવે છે અને નો આપઘાત કર્યાનું વાત ફેલાવવામાં આવે છે આવા તો …

Read More »

રહસ્મય કિસ્સો: બે સગા ભાઈ પાણી ની કેનાલમાં ડૂબ્યા, કારણ જાણી આખા ગામમાં મચી ગઈ અરેરાટી…!

આપણે જાણીયે છીએ તે પ્રમાણેએક પરિવારમાં રહેતા બે ભાઈઓના સંબંધો હંમેશા સારા જ હોય છે. બે સગ્ગા ભાઈઓ વચ્ચેના સબંધોની તો વાતો આપણા જૂના પુરાણા ઇતિહાસમાં પણ ખૂબ જ સારી રીતે લખવામાં આવી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો બે સગા ભાઈઓ વચ્ચેના સંબંધમાં એક પ્રેમભરી મીઠાશ હંમેશને …

Read More »