આપણને ખ્યાલ છે તે પ્રમાણે હાલમાં સમગ્ર દેશમાં નાના નાના ઝઘડા ને કારણે ઘણા મોટા મૃત્યુ નું કારણ હોય છે તો ઘણી વખત નાની નાની ભૂલોને કારણે મોટા મોટા અકસ્માતો થાય છે જેના અનેક લોકોના જીવ પણ હોય છે અને ઘણી વખત આપનો વાંક નથી હોતો અને બીજાના ભૂલને કારણે આપણે અડફેટે ચઢી જઈએ છીએ અને તેમાંથી અકસ્માતો થાય છે તો ઘણી વખત મૃત્યુ પણ આવી શકે છે.
આવું જ કંઈક બન્યું હતું ગત દિવસોમાં અમદાવાદ શહેરનો એસ.જી.હાઈવે અત્યારે જોઈએ તો મોતનો રોડ બની ચૂક્યો છે કારણ કે આ હાઈવે પર વારંવાર ઘણી બધી વખત જીવલેણ અકસ્માતો થતા હોય છે તો ઘણી વખત તો ઘણા બધા લોકોના જીવ ગુમાવ્યા પણ છે આ હાઇવે પર અનેક લોકોના મૃત્યુ થયા છે હવે વાંક રોડ રસ્તા નો છે કે વાહન ચલાવનાર વ્યક્તિઓ ને જેનો ખ્યાલ આવ્યો નથી.
આ હાઇવે પર અનેક વખત અકસ્માતો થઈ રહ્યા છે તેમાં ગત મોડી રાત્રે એક કાર ચાલકે દંપતીને અડફેટે લેતાં તેમનું મોત નિપજ્યા હતા અને ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે હવે આપણે આમ જોઈએ તો વાંક કાર ચાલકનો હતો જેની માહિતી જાણીએ તો એક દંપતી જેના લગ્ન થોડા દિવસ પહેલાં જ થયા હતા અને તેઓનું ધ્યાન પણ નહોતું તેઓની વાતમાં મશગુલ હતા.
અને તેની સાથે અકસ્માત થયો અકસ્માત થયો તેના પિતા રિટાઈડ પોલીસમેન છે સાથે સાથે જે કાર વચ્ચે અકસ્માત થયો હતો તે કાર પણ કબજે કરી લેવામાં આવી છે જો કે આરોપી ફરાર થઇ ગયો છે આરોપીને બીક લાગી ગઈ અથવા તો તેને જેનો હોય તેનો ખ્યાલ નથી રહ્યો અને તે ત્યાંથી ફરાર થઈ ગયો છે જેની શોધ ખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
અને તેને વહેલી તકે ઝડપી પાડવામાં આવે છે અને તેની વિરુદ્ધ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે અમદાવાદના એસ.જી હાઈવે પર સોલા ભાગવત વિદ્યાપીઠ સામે ગત મોડી રાત્રિએ એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો જેમાં નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રની પુત્રવધૂનું મોત થયું હતું મૃતક દ્વારકેશ વાણિયા અને તેમના પત્ની જુલી ગઇકાલે મોડી રાત્રે એક્ટીવા પર હાઇવે પરથી પોતાની.
વાતોમાં મશગૂલ થઈને પસાર થઈ રહ્યા હતા તે સમયે પૂર્વ તરફથી આવી રહેલી કાર GJ 01 KP 9398ના ચાલકે તને અડફેટે લીધા હતા જેમાં તેમના બ્રિજ પરથી નીચે પટકાતા મૃત્યુ થયા છે તે અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જણાવવામાં આવે છે આ ઉપરાંત મોતને પામેલ દંપતીના બે મહિના પહેલા જ લગ્ન થયા હતા અને તેઓનું સંસાર હજી ચાલુ જ થયું.
ગઈકાલે એનિવર્સરી ઉજવવા માટે બહાર ગયા હતા તે સમયે પરત ફરતા અકસ્માત થયો મહત્વનું છે કે કારને ટક્કર એટલી જોરદાર હતી કે દંપતીને અડફેટે લીધા બાદ સો કિલોમીટરના અંતરે તેઓ બ્રિજ ઉપરથી નીચે પટકાયા હતા જોકે આ અકસ્માતમાં કારચાલક કાર મૂકી તરત જ ફરાર થઈ ગયો હતો તેને પોલીસ પકડી જવાનો ડર અને કોઈકના મૃત્યુનો ગુનો દાખલ થવાના ભયને લીધે ભાગી છૂટ્યો હતો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]