આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે હાલમાં સમગ્ર ભારતમાં આપઘાતના અને હત્યા કરી દેવાના કેસો ખૂબ જ વધુ પ્રમાણમાં આવી રહ્યા છે ત્યારે ઘણી બધી વખત આપઘાત કર્યો હોવાના અનેક કારણો હોય છે પરંતુ અમુક વખત તો પ્રેમી યુગલ એક સાથે આપઘાત કરી લેતા હોય છે તેનું એક જ કારણ હોય છે જે લોકો એકબીજા સાથે લગ્ન કરવા અને આખી જિંદગી એકબીજા માટે મિટાવવા નીકળ્યા હોય તેઓ નું આ પગલું ગંભીર ગણી શકાય..
આવા જ પ્રકારની ઘટના છેલ્લા થોડા દિવસમાં બની રહી છે હાલ ભચાઉ તાલુકાના ચોપડવા ગામ નજીક આવેલ અને ચીરઇવાડી વિસ્તારમાં આવેલ પંચમહાલ જિલ્લામાંથી પરણી પ્રેમિકા ને લઈને આવ્યા બાદ આ પ્રેમી યુગલે એક સાથે ગળે પટ્ટા બાંધીને પોતાના જીવનનો અંત લાવ્યાં હતા એટલે કે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી આનું શું કારણ હશે તેની કાર્યવાહી પોલીસ.
દ્વારા અને પરિવાર દ્વારા વધુ ને વધુ જાણવામાં આવી રહી છે અને તેના ચાર દિવસ પહેલા અન્ય યુવક સાથે લગ્ન થયા હતા તેની બાદ આ ઘટના પરિવારમાં ખ્યાલ આવ્યો તો પરિવારમાં સોંપો પડી ગયો હતો જોકે મોડે સુધી આ બાબતે પોલીસ મથક નોંધ કરવાની તજવીજ ચાલુ રહી અને પરિવાર દ્વારા આ શું થયું અને શા કારણોસર થયું તેની પણ જાણકારી કરી રહ્યા છે.
ચોપડવાના ગોવિંદ વાડી માં દસ દિવસમાં દસ વાગ્યાની આસપાસ પોતાના સંબંધીના ઘર ગામ મોર જિલ્લો પંચાયત ના રહેવાસી 24 વર્ષીય દિનેશ ભાઈ બાબુભાઈ અને ૧૯ વર્ષીય કાજલ રમણભાઈ ઝાડમાં સાડી અને દુપટ્ટો બાંધીને એક સાથે ફાંસો ખાઈને પોતાની જિંદગીનો અંતિમ પગલું ભરી લીધું હતું અને એક સાથે બંને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.
બંનેના મૃતદેહ પીએમ માટે સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા બચાવની સરકારી હોસ્પિટલમાં એકત્ર થયેલા સંબંધી પાસેથી મળેલ તે વિગતો પ્રમાણે દિનેશ બાબુભાઈ ભેદી વાડીમાં કામ કરવા માટે અહીં રહ્યો હતો ત્યારબાદ ગઈ કાલ સવારે તે હાજર રમણભાઈ ઉંમરને લઈને આવ્યો હતો કાજલ ના ચાર દિવસ પહેલાં જ અન્ય યુવાન સાથે ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા હતા.
પરંતુ દિનેશ અને કાજલ એ સામાન્ય નહોતું એટલે કે કાજલને દિનેશ સાથે પ્રેમ હતો આ પ્રેમસંબંધ બંધાયેલા બંને જણાં કદાચ સંસાર વસાવા અને સાથે આવ્યા હોય અને પરિવારે આ વાત મંજૂર ન હોય તેના કારણે પણ તેમને અંતિમ પગલું ભરીને ગળાફાંસો ખાઈને પોતાની જિંદગીનો અંત લાવ્યા હોય આ ફાની દુનિયા એ અલવિદા કઈ હોવાની ચર્ચા સંભળાઈ હતી બાકી પોલીસ દ્વારા યુવતીને.
યુવક સાથે લગ્ન થયા હતા અને યુવકના અને મિત્ર મંડળ દ્વારા વધુને વધુ જાણકારી હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત તો આત્મહત્યા કરનાર દિનેશ સાથે ભાગીને આવેલી કાજલના ગત દિવસોમાં લગ્ન હતા તેના કારણે તેના હાથમાં મહેંદી મુકી ગઈ હતી તે મહેંદી પણ હજુ સુધી ગઈ નહોતી અને તેને પોતાની જિંદગીનો અંત લાવી બેઠી હતી આ વિગત ચર્ચા ત્યાંની પોલીસ અને પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]