Breaking News

બાથરૂમમાં નાહવા ગયેલી પૈસાવાળા ઘરની વહુનું રહસ્યમય રીતે થયું મોત, ઘરે આંગણે લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ.. જાણો..!

કહેવાઈ છે ને કે જયારે ઘરમાં શુભ પ્રસંગ આવી પહોચ્યો હોઈ ત્યારે જ દુખની ઘડીઓ શુભ પ્રસંગને બગાડવા માટે જોર પકડતી હોઈ છે. અને શુભ પ્રસંગ માતમમાં પણ ફેરવાઈ જતો હોઈ છે. હાલ એવું જ એક ખુબ મોટા પરિવાર સાથે થયું છે. હરિયાણાના ફતેહાબાદમાં બીજેપી ધારાસભ્ય દુદારામ પોતાના પરિવારજનો સાથે …

Read More »

મહાદેવ મંદિરે દર્શન કરીને નદીમાં નાહવાની જીદ પકડી યુવક મિત્રોને પણ નાહવા લઈ ગયો, અચાનક જ વહેણ આવતા ડૂબી ગયો અને થયું મોત..!

આજકાલ લોકો સાથે બનતી ગંભીર ઘટનાઓને કારણે ઘણા બધા લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. જેમાં ક્યારેક લોકો સાથે કારણે ઘણી બધી આકસ્મિક ઘટનાઓ બની રહી છે. આવી આકસ્મિક ઘટનાઓ બનતા લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આજકાલ લોકો વરસાદી પાણીને કારણે નદી-તળાવો ભરાઈ ગયા છે. જેને કારણે લોકો આ નદી …

Read More »

ફટાકડાના વેપારીના ઘરે આગ લાગતા ત્રણેય દીકરી બળીને ખાખ થઈ ગઈ, છેલ્લી વાર પિતાનો ચેહરો પણ ન જોઈ શકી લાડકી દીકરીઓ.. વાંચો..!

ઉત્તર પ્રદેશના પીલીભીતના જહાનાબાદ શહેરના જોશીટોલા વિસ્તારમાં એક જ ઝાટકે 3 દીકરીઓના પિતાની નજર સામે જ મોત થયા છે. કોઇપણ બાપ માટે આ દ્રશ્યને જોવું સેહલુ નથી. આ વિસ્તારમાં ફટાકડાના વેપારી અઝીમ બેગની રહે છે. તેઓ તેમના પરિવારજનો સાથે રહે છે. તેઓએ ત્રણ દીકરીઓ છે, જેમાંથી બે દીકરીના સબંધની વાતો …

Read More »

પતિએ પિયર જવાની ના પાડતા પત્નીએ ભરી લીધું આ અંતિમ પગલું અને સાસરીયાઓને આવ્યો પછતાવાનો વારો.. વાંચો..!

પતિ અને પત્નીના સબંધોને લજવે તેવા અનેક કિસ્સાઓ છાશવારે બનતા હોઈ છે. અમુક પરિવારમાં પોતાની વાત પર અડગ રેહવાને કારણે પણ વધારે ઝગડાઓ થતા હોઈ છે. જયારે અમુક પરીવારોમાં સંપતિ અને રેહણી-કેણીને કારણે પણ બોલાચાલીઓ થતી હોઈ છે. પરતું આ તમામ ઝગડાઓ ક્યાંકને ક્યાંક લોકોને અંતિમ પગલું ભરવા પર મજબુર …

Read More »

લગ્નના 8 મહિનામાં જ પત્નીને આ નાનકડી બાબતનું માઠું લાગી આવતા લટકી ગઈ છત સાથે, પત્નીને આ હાલતમાં જોઈ પતિએ હોશ ગુમાવ્યો..!

નાની નાની બાબતોને લઈને ગુસ્સે ભરાઈ જવું એ સારી બાબત ન કહેવાય કારણ કે નાની-નાની ચીજ વસ્તુઓમાં આવતો ગુસ્સો ક્યારેક માણસના મગજને હણી નાખે છે. તેમજ સામે વાળો વ્યક્તિ પણ જે તે વ્યક્તિને પારખી જાય છે કે, આ વ્યક્તિ સાથે વાતચીત કરવી જોઈએ કે નહીં નાની નાની બાબતોમાં થતા ઝઘડાઓ …

Read More »

નદીમાં દશામાં ની મૂર્તિ પધરાવા ગયેલા યુવકનો પગ લપસતા ધસમસતા પાણીમાં તણાયો, ફાયર વિભાગે લાશ બહાર કાઢતા સર્જાઈ કરુણાંતિકા..!

છેલ્લા કેટલાક દિવસોથી દશામાના વ્રત ચાલી રહ્યા હતા. જેમાં ભક્તો પોતાના ઘરે દશામાની મૂર્તિ ની સ્થાપના કરે છે. પૂજા અર્ચના કર્યા બાદ અંતિમ દિવસે દશામાની મૂર્તિને પધારવામાં આવતી હોય છે. મીનાવાડા ખાતે આવેલા દશામાના મંદિરે હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવ્યા હતા.. આજે સવારે સૌ કોઈ લોકો દશામાની મૂર્તિને પધારવા …

Read More »

મુસાફરોથી ખીચોખીચ ભરેલો છકડો ગામના પાટીયા પાસે પલટી મારી જતા 9 લોકો રોડ પર ઢોળાયા.. 1 નું મોત..!

છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાત રાજ્યના માર્ગો પર અકસ્માતના કિસ્સાઓ વધી ગયા છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ અકસ્માતો સર્જાય છે. ગુજરાતની મધ્યમાં આવેલા સુરેન્દ્રનગરમાં ઘણા બધા હાઇવે પસાર થાય છે. રોજ રોજ આ હાઈવે પર કે કેટલા અકસ્માતો સર્જાઈ જતા હોય છે. ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોની ડ્રાઇવિંગ પ્રત્યેની સમજ …

Read More »

ગામમાં રેહતા યુવકે પરણિત મહિલાને ધમકી આપી રાજસ્થાન લઈ ગયા બાદ બંધ ઓરડીમાં મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું, ચમકારી ફેલાવતો બનાવ..!

હાલના સમયમાં મહિલા અને બાળકીઓ સાથે અત્યાચાર અને .દુ.ષ્ક.ર્મ.ની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. આવી ઘટનાઓ ઘટવાની બદલે સમાજમાં આજકાલ વધી રહી છે. જેને કારણે મહિલા અને બાળકીઓની આગળની જિંદગીને નરાધમો ખરાબ કરી રહ્યા છે. અને મહિલાઓ સાથે મરજી વિરુદ્ધ .દુ.ષ્ક.ર્મ. જેવી ઘટનાઓ કરીને મહિલાઓના જીવનને બરબાદ કરી રહ્યા …

Read More »

યુવકે પોલીસ સ્ટેશનના પહેલા માળેથી છલાંગ લગાવીને કર્યો આપઘાતનો પ્રયાસ, ઘટના પાછળનું કારણ છે ચોંકાવનારૂ..!

જ્યારે વ્યક્તિને બધી બાજુથી ભેસ આવી પડે ત્યારે શું કરવું તેનું નક્કી હોતું નથી. ત્યારે માત્ર તે બચવાના ઉપાયો જ શોધી રહ્યો હોય આવા કેટ કેટલા બનાવ બની ચૂક્યા છે. અને વધુ એક બનાવ હાલ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકા માંથી સામે આવી ગયો છે. ધાંગધ્રા તાલુકાના સજનપુર ગામમાં યુવતીના પ્રેમ પ્રકરણનો …

Read More »

આ પર પ્રાંતીય બોગસ ડોક્ટર ડીગ્રી વગર જ લોકોની સારવાર કરતો, સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરનારને પોલીસે દબોચી પાડ્યો..!

છેલ્લા કેટલાક સમયથી બોગસ ડોક્ટર પકડવાનો સિલસિલો ચાલી રહ્યો છે. જેમાં વધુ એક ડોક્ટરની ધરપકડ ધાંગધ્રા તાલુકાના નરાળી ગામમાંથી કરવામાં આવી છે. આ ડોક્ટર પર પ્રાંતિય છે. તે મૂળ યુપીમાં આવેલા ઓઝા ગામનો વતની છે. અને તેનું નામ રવીન્દ્રનાથ છે. તે પોતે ધોરણ 12 સુધી ભરેલો છે.. છતાં પણ નરાલી …

Read More »