Breaking News

ગામમાં રેહતા યુવકે પરણિત મહિલાને ધમકી આપી રાજસ્થાન લઈ ગયા બાદ બંધ ઓરડીમાં મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું, ચમકારી ફેલાવતો બનાવ..!

હાલના સમયમાં મહિલા અને બાળકીઓ સાથે અત્યાચાર અને .દુ.ષ્ક.ર્મ.ની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. આવી ઘટનાઓ ઘટવાની બદલે સમાજમાં આજકાલ વધી રહી છે. જેને કારણે મહિલા અને બાળકીઓની આગળની જિંદગીને નરાધમો ખરાબ કરી રહ્યા છે. અને મહિલાઓ સાથે મરજી વિરુદ્ધ .દુ.ષ્ક.ર્મ. જેવી ઘટનાઓ કરીને મહિલાઓના જીવનને બરબાદ કરી રહ્યા છે..

આવી જ એક મહિલા સાથે .દુ.ષ્ક.ર્મ. બન્યાની ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના મહેસાણા જિલ્લામાં બની હતી મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં ગોઠવા ગામમાં રહેતા પરિવારની પરિણીતી મહિલા સાથે આ ઘટના બની હતી. ગોઠવા ગામમાં એક મહિલા પોતાના સાસરિયાના લોકો સાથે રાજી ખુશીથી રહેતી હતી..

અને તેને સંતાનમાં એક દીકરી હતી. આ મહિલા તેના પતિ અને તેની બાળકી સાથે ખૂબ જ ખુશીથી રહેતી હતી. પરંતુ એક દિવસ ગોઠવા ગામના જ યુવકે પરિણીતા પર ખરાબ નજર નાખી હતી અને પરિણીતાને અપહરણ કરીને ગોઠવા જ ગામનો આ નરાધમ રાજસ્થાન લઈ ગયો હતો. રાજસ્થાન લઈ જઈને મહિલા સાથે મરજી વિરુદ્ધ .દુ.ષ્ક.ર્મ. આચાર્યું હતું..

આ યુવકનું નામ ઠાકોર દિનેશજી કાનાજી હતું. દિનેશજી ઘણા સમયથી આ પરિણીતા પર અવારનવાર નજર રાખતા હતા અને એક દિવસ તેણે પરિણીતા ઘરે એકલી હતી તે સમયે લાભ ઉઠાવીને મહિલાને રાજસ્થાન લઈ ગયો હતો. અને રાજસ્થાનના એક રૂમમાં લઈ જઈને પરિણીતા સાથે મરજી વિરુદ્ધ ત્રણ વાર .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યું હતું.

જેને કારણે પરિણીતા પોતાનો જીવ ગુમાવી બેસે તેવી હાલતમાં થઈ ગઈ હતી. ત્યારબાદ તેના પતિએ તેની પત્નીને શોધી કાઢી હતી અને દિનેશજીને પણ ખૂબ જ ધમકાવ્યા હતા. પરંતુ દિનેશજીએ તેના પતિ અને તેની દીકરીને મારી નાખવાની ધમકી આપી હતી. ફરીએક વાર આ ઘટના બનવાને કારણે પરિણીતાએ વિસનગર તાલુકાના પોલીસ સ્ટેશનમાં દિનેશજી કાનાજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી. અને પોતાની ન્યાય મળે તે માટે પોલીસને અપીલ કરી હતી. આ ઘટના બનતા મહિલા ખૂબ જ ડરી ગઈ હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *