લગ્નના 8 મહિનામાં જ પત્નીને આ નાનકડી બાબતનું માઠું લાગી આવતા લટકી ગઈ છત સાથે, પત્નીને આ હાલતમાં જોઈ પતિએ હોશ ગુમાવ્યો..!

નાની નાની બાબતોને લઈને ગુસ્સે ભરાઈ જવું એ સારી બાબત ન કહેવાય કારણ કે નાની-નાની ચીજ વસ્તુઓમાં આવતો ગુસ્સો ક્યારેક માણસના મગજને હણી નાખે છે. તેમજ સામે વાળો વ્યક્તિ પણ જે તે વ્યક્તિને પારખી જાય છે કે, આ વ્યક્તિ સાથે વાતચીત કરવી જોઈએ કે નહીં નાની નાની બાબતોમાં થતા ઝઘડાઓ ક્યાંક ને ક્યાંક ગામ જેવા મોટા પગલાં તરફ પણ દોરવા લાગ્યા છે.

રાજ્યમાં છેલ્લા બે અઠવાડિયાની અંદર અંદર કુલ 30 કરતા વધારે આપઘાતના બનાવો બની ચૂક્યા છે. આ બનાવોનો ચોંકાવનારો આંકડો સામે આવ્યા બાદ સમગ્ર સમાજમાં પણ ફાફડાટ મચી ગયો છે. અને લોકો વિચારવા પર મજબૂર બન્યા કે, આખરે લોકોને એવું તો કહ્યું દુઃખ આવી પડતું હશે કે, અંતે તેઓ આપઘાત જેવું મોટું પગલું ભરી લે છે..

વધુ એક આવો બનાવો સુરતના પલસાણા તાલુકાના તાતીથૈયા થયા વિસ્તારમાંથી સામે આવ્યો છે. જ્યાં 23 વર્ષની એક પરણીતાએ પોતાના ઘરે જ છત સાથે પંખો લગાવવાની હુકમાં દોરડું લટકાવીને ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું છે. આ પરણીતાના લગ્ન આજથી આઠ મહિના પહેલા ભગવાન રામ પ્રકાશ શાહ નામના યુવક સાથે થયા હતા..

આ મહિલાનું નામ પિંકી કુમાર છે. તેઓ તાથી થિયાના નીલકંઠ રેસિડેન્સીમાં રહેતા હતા. આ મહિલાને કોઈ ગંભીર બીમારી હતી. જેની સારવાર પણ ઘણા સમયથી ચાલુ હતી. પરંતુ દિન પ્રતિદિન તેની હાલત ખૂબ જ બગડતી જતી હતી. એટલા માટે તેણે તેના પતિને સારવાર કરાવવા માટે જણાવ્યું હતું. પરંતુ તેના પતિએ તેને સારવાર કરાવવાની ના પાડી દેતા તેને તેની માતાને ફોન કરીને જણાવી કે,

તેનો પતિ તેની સારવાર કરાવવાની પણ ના પાડે છે. અને વાતે વાતે મહેણા ટોણા મારે છે. આ બાબતને લઈને પતિ અને પત્ની વચ્ચે ખૂબ જ ઝઘડાવો થતા હતા. પતિ ખૂબ જ તકલીફ પહોંચાડવા લાગ્યો હતો. એટલા માટે સાસુએ તેના જમાઈ ભગવાન શાહને ફોન કરીને આ મામલે ચર્ચા કરી જણાવ્યું હતું કે, તમે મારી દીકરીને હેરાન કરતા નહીં.

બસ આટલું સાંભળતાની સાથે જ પતિ ખૂબ જ ગુસ્સે થઇ ગયો હતો. તેણે તેની પત્નીને ફોન કર્યો અને ઝઘડો શરૂ કરી દીધો હતો. આ ઝઘડાનો પરણીતાને ખૂબ જ માઠું લાગી આવ્યું હતું. અને તેણે રૂમ રસોડામાં પંખો લગાવવાના મૂકે દોરડું બાંધીને આપઘાત કરી લીધો હતો. જ્યારે આ બનાવની જાણ કડોદરા જીઆઇડીસીના પોલીસ ને થઈ ત્યારે તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા..

અને તમામ બાબતોની જાણકારી મેળવવા લાગ્યા હતા. તપાસ કરતાં જણાવ્યું કે આ પરણીતાના લગ્ન માત્ર આઠ મહિના પહેલા જ થયા હતા અને તેની કોઈ બીમારીની સારવારને લઈને પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો. આ ઝઘડાના અપશબ્દો સાંભળતાની સાથે જ તેને ખૂબ જ માઠું લાગી આવ્યું હતું અને અંતે તેને આપઘાત કરીને જીવ ટુકાવી દીધો છે.

આગળ પણ રાજ્યમાં ઘણા બધા આપઘાતના મામલાઓ સામે આવી ચૂક્યા છે. રોજ રોજ આવા ચોકાવનારા મામલા સામે આવતા જ સામાન્ય લોકો પણ હચમચી ઉઠ્યા છે. જ્યારે આ બનાવ જે વિસ્તારમાં બન્યો હતો. તેની આસપાસના સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment