Breaking News

અડધી રાત્રે ખેતરમાં પેશાબ કરવા ગયેલી યુવતી સાથે થયું એવું કે મોઢામાંથી ચીખો ફાટી ગઈ, માં-બાપના તો મોતિયા મરી ગયા..!

ક્યારે આપણી સાથે શું બની જાય તેનું નક્કી હોતું નથી, ડગલેને પગલે આપણે સાવચેત રહીએ છીએ તેમજ આપણા જીવને જોખમ થાય તેવી બાબતોથી હંમેશા આપણે દૂર રહેતા હોઈએ છીએ, પરંતુ ઘણી બધી વાર આપણી સામે અજાણતા જ એવી પરિસ્થિતિ ઊભી થઈ જતી હોય છે કે એ પરિસ્થિતિની અંદર આપણો જીવ …

Read More »

નવરાત્રીની ચણીયા ચોલી-કેડિયાના બોક્સ અંદરથી એવી વસ્તુઓ મળી કે જોતા જ અફરા-તફરી સર્જાઈ ગઈ, બોક્સ ખોલતા જ આંખે અંધારા આવી ગયા…!

અત્યારે નવરાત્રિના તહેવાર ચાલી રહ્યો છે, આ તહેવારની અંદર દરેક લોકો મન મૂકીને ગરબે ઘૂમે છે. નવરાત્રીના તહેવારને પહેલાથી જ બજારની અંદર ચણિયાચોળી કેડિયા સહિતના ઘણા બધા ટ્રેડિશનલ ડ્રેસ નું વેચાણ શરૂ થઈ જતું હોય છે, નવરાત્રિની ખરીદે કરવા માટે ફેલાઈ આવો બજારની અંદર ભારે ભીડ પણ જમા કરી દેતા …

Read More »

નવરાત્રી-દિવાળી પહેલા સિંગતેલના ભાવમાં થયા મોટા કડાકા, આટલો નીચો ભાવ તમે ક્યારેય નહી જોયો હોઈ… જાણી લ્યો તાજા ભાવ..!

પરિવારનું જીવન ગુજરાન કેવી રીતે ચાલશે તેની ઉપાદી ઘરના પુરુષો કરતાં હોય છે, પરંતુ ઘર વપરાશની ચીજ વસ્તુઓને કેવી રીતે સસ્તા ભાવે ખરીદી શકાય તેમ જ ઘર ખર્ચ ઓછો કરીને વધુથી વધુ પૈસાને બચાવી શકાય તેની તમામ જવાબદારી ઘરની મહિલાઓ ઉપર હોય છે, ઘરની રસોઈથી માંડીને ઘરકામના દરેક પગલાંઓ સુધી …

Read More »

ખેતરના સુમસાન રસ્તે જતી દીકરીને એકલી જોઈ મજુરની દાનત બગડી, કરી નાખ્યું એવું કે લોકોએ ઢીકે પાટે ઝૂડી નાખ્યો, હચમચાવતો કિસ્સો..!

અમુક લોકો પોતાના મનના વિચારો પર કાબુ રાખી શકતા નથી અને એવી ઘટનાઓ કરી બેસતા હોય છે કે, જેનાથી તેમને પાછળ પછતાવો પણ થતો હોય છે, પરંતુ એક વખત કોઈ ઘટનાને અંજામ આપ્યા બાદ તેના ઉપર પછતાવો કરવો પણ ખૂબ જ વ્યર્થ છે, રોજબરોજ ગુનાખોરીનું પ્રમાણ ખૂબ જ વધવા લાગ્યું …

Read More »

સાસુના ઘરેણા બારો બાર વેચી મારીને વહુએ અગાસી ઉપર શરુ કર્યા શરમજનક કારનામા, ખબર પડતા જ છુટાછેડાના વારા આવ્યા..!

જ્યારે પણ કોઈ વ્યક્તિના મનની ધારેલી બાબતો પાર ન પડે ત્યારે તેઓને મનમાં ખૂબ જ ગુસ્સો ઉભો થઈ જતો હોય છે અને ત્યાર પછીથી તેઓ પોતાની ઈચ્છેલી બાબતોને પૂરી કરવા માટે કોઈ પણ હદો સુધી આગળ ચાલ્યા જતા હોય છે, આવા ઘણા બધા પૈસાઓ આપણે પાછળના સમયમાં સામે આવી ચૂક્યા …

Read More »

માથાફરેલો પતિ તેની પત્નીને ઘરમાં બંધ કરીને કરતો એવા કારનામાં કે બિચારીની હાલત જાનવર જેવી થઈ ગઈ, રુંવાટા બેઠા કરતો બનાવ..!

સુખમય લગ્નજીવન વિતાવવા માટે પતિ અને પત્ની બંનેની સમજદારી હોવું જ ખૂબ જ જરૂરી છે, અમુક વાતની અંદર પતિની સમજદારી વધારે કામ આવતી હોય છે. તો અમુક ઘટનાઓની અંદર પત્નીની સમજદારીને પણ આપણે ધ્યાનમાં રાખવી પડે છે, જો પોતાની જ મનમાની ચલાવવામાં આવે તો લગ્નજીવન ક્યારે પણ લાંબો સમય સુધી …

Read More »

વેવિશાળ પહેલા જ જુવાન યુવતીએ બાળકને જન્મ આપી દેતા માં-બાપ ચક્કર ખાઈ ઢળી પડ્યા, સમાજ સામે મોઢું સંતાડવું પડ્યું.. જાણો..!

જીવન તો દરેક લોકો જીવતા હોય છે, પરંતુ એકબીજા વ્યક્તિઓનું માન સન્માન અને આદર ભાવ રાખીને જીવન જીવવાની કળા દરેક લોકોમાં હોતી નથી, આ સાથે સાથે પરિવારના સંસ્કારોને પણ ધ્યાનમાં રાખવા પડે છે. અત્યારના સમયની અંદર તો ધીમે ધીમે કલ્ચર બગડતું થતું હોય તેવું લાગી રહ્યું છે.. કારણ કે, નાની …

Read More »

નવરાત્રીના આ દિવસોમાં કડાકા-ભડાકા સાથે તોફાની વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલે આપી મોટી આગાહી, ખેલૈયાવો ખાસ વાંચી લેજો..!

અત્યારે વધુ એક મુશ્કેલી ભર્યા સમાચાર આવી રહ્યા છે, 15 તારીખના રોજથી રાજ્યમાં નવરાત્રીનો પવિત્ર તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે. નવરાત્રિના તહેવાર દરમિયાન દરેક ખેલયાવો ખૂબ જ ઉત્સુક થઈને આસ્થાને ધ્યાનમાં રાખીને નોરતાના રંગમાં રંગાઈ જઈ મન મૂકીને ગરબે ઘૂમતા હોય છે.. પરંતુ ઘણી બધી વાર વરસાદ ખેલૈયાઓ માટે …

Read More »

જમાઈ તેની સાસુને એકલી જોઈને કરવા લાગ્યો એવું કે જોતા જ મોઢા માંથી ચીસો ફાટી ગઈ, સબંધો લજવતો કિસ્સો..!

માન-મર્યાદા અને સંસ્કારથી માણસ ઉજળા દેખાતા હોય છે, જો કોઈ વ્યક્તિની અંદર સંસ્કાર કે માન સન્માન આપવાની આદર ભાવના ન હોય તો તેવા વ્યક્તિ લાંબી પ્રગતિ કરી શકતા નથી અને એકની એક દિવસ જરૂર તેમની પડતી બેસી જતી હોય છે, આ તમામ બાબતોનો આધાર માતા પિતાના સ્વભાવ ઉપર હોય છે.. …

Read More »

‘તારી માથાકૂટોથી હું કંટાળી ગયો છું’ કહીને ભોળા પતિએ પત્નીના દબાણથી આપઘાત કરી લેતા જીભ બહાર આવી ગઈ, લોકોમાં ફફળાટ સર્જાયો..!

જીવનમાં જો શાંતિ ન મળે તો માણસ અમુક સમય પછી કંટાળી જતો હોય છે કારણ કે, દરેક વ્યક્તિને સારી રીતે જીવન જીવવા માટે મનને શાંતિ મળવી ખૂબ જ જરૂરી છે. મનને શાંત કરવા માટે પરિવારના દરેક સભ્યોનો સ્વભાવ પણ ખૂબ જ સારો હોવો જરૂરી છે, જો કોઈ વ્યક્તિ રોજબરોજ હેરાન …

Read More »