માન-મર્યાદા અને સંસ્કારથી માણસ ઉજળા દેખાતા હોય છે, જો કોઈ વ્યક્તિની અંદર સંસ્કાર કે માન સન્માન આપવાની આદર ભાવના ન હોય તો તેવા વ્યક્તિ લાંબી પ્રગતિ કરી શકતા નથી અને એકની એક દિવસ જરૂર તેમની પડતી બેસી જતી હોય છે, આ તમામ બાબતોનો આધાર માતા પિતાના સ્વભાવ ઉપર હોય છે..
માતા-પિતા તેમના બાળકોની કેવી રીતે પાલનપોષણ કરે છે અને કેવી સાચવણી કરે છે, તેનું ઘણું બધું ધ્યાન આવી બધી બાબતો ઉપર રહેતું હોય છે, અત્યારે વેવિશાળ થઈ ગયા બાદ જમાઈએ એવડો મોટો કાંડ કરી નાખ્યો છે કે, જેને જોતાની સાથે જ આ લોકોના મોઢામાંથી ચીસો ફાટી ગઈ હતી..
આ સંબંધ લજવતો કિસ્સો ચારેકોર ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે, હચમચાવી દેતી આ ઘટના હીના પાર્કમાંથી સામે આવી છે, આ કોલોનીની અંદર રહેતી રમીલાબેન નામની મહિલાની એકની એક લાડકવાયી દીકરી ડિમ્પલ માટે તેઓએ તેમના ગામથી 15 કિલોમીટર દૂર આવેલા અન્ય ગામના દિનેશ નામના મુરતિયાને પસંદ કર્યો હતો..
દિનેશ અને ડિમ્પલની સગાઈ પણ કરી નાખવામાં આવી હતી, તેના ચાંદલા વિધિ બાદ દિનેશ ડિમ્પલના ઘરે આવ્યો હતો, એ વખતે માતા ફરેલા દિનેશે તેની સાસુને એકલી જોઈને ખૂબ જ ખરાબ કામ કરવાનું મનમાં ઈરાદો બનાવી નાખ્યો હતો, તેને એક પણ મારે વિચાર કર્યો નહીં કે હજુ તેની નવી સગાઈ થઈ ચૂકી છે..
અને આવા સમયે કોઈપણ વ્યક્તિની સાથે આવી ખરાબ દાનત રાખીને તેની સાથે ખરાબ કામ કરવાની ઈચ્છા મનમાં લાવવી ખૂબ જ કહેવાય છે, આવી કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર દિનેશ તેની સાસુ રમીલાની પાછળ પાછળ જવા લાગ્યો હતો. જમીનના રસોડામાં કામકાજ કરી રહી હતી..
એ વખતે દિનેશની પાછળ પાછળ જઈને તેની સાથે ખરાબ કામ કરવાનો ઇરાદો રાખી તેને બાથમાં ભીડી ન કરવાના કારનામાં કરી નાખ્યા હતા, રમીલા બે ઘડી તો ચોંકી ઉઠી હતી કે તેઓએ તેમની દીકરીનો સંબંધ જે યુવકની સાથે કરાવ્યો છે, એ યુવક સ્વભાવનો નરાધમ વ્યક્તિ છે..
કારણ કે તે તેની સાસુ સાથે પણ બદકામ કરવાનો ઇરાદો રાખવી રહ્યો છે, આવા ઘરની અંદર તેમની દીકરી ક્યારે પણ ખુશ રહેશે નહીં હજુ તો તેઓ તેમની દીકરી વિશે વિચાર કરતા હતા, એવામાં તો આ નરાધમ જમાઈ તેની સાસુ સાથે રંગીન પળો વિતાવવાની કોશિશ કરવા લાગ્યો હતો..
રમીલાએ જોર જોરથી બૂમાબૂમ કરીને તેના નીચેના માને રહેતા અન્ય પડોશીઓને પણ તેના ઘરે બોલાવી લીધા અને કહ્યું કે, દિનેશ નામનો જમાઈ તેમની સાથે ખૂબ જ ખરાબ કામ કરી રહ્યો હતો, આ ઘટના વિશે જ્યારે લોકોને ખબર પડી ત્યારે લોકોએ તો દિનેશ નામના યુવકને ઢોર મારવાનું શરૂ કરી નાખ્યું હતું..
તો બીજી બાજુ વાતની જાણકારી રમીલાબેનના પતિ સુભાષભાઈ સુધી પહોંચી ત્યારે સુભાષભાઈએ પણ દિનેશની સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું નક્કી કર્યું હતું. દિનેશને લોકોએ મેથીપાક ચખાડી દીધો હતો, આ વાતની જાણકારી દિનેશના મા બાપ સુધી પણ પહોંચાડવામાં આવી કે તેમનો દીકરો હાથ વગો રહ્યો નથી..
અને કરવાના કારનામાં કરી બેસ્યો છે, જેના કારણે હવે તેનું વેવિશાળાને પણ લાંબો સમય સુધી ટકાવવા માંગતા નથી, તાત્કાલિક ધોરણે દિનેશ અને ડિમ્પલની સગાઈ પણ તૂટી ગઈ હતી કારણ કે, દિનેશએ ડિમ્પલ અને રાજી ખુશીથી રાખવાને બદલે ડિમ્પલની માતા રમીલાબેનની સાથે જ રંગીન પળો વીતાવાનો ઈરાદો મનમાં બનાવી લીધો હતો..
અને આ ઈરાદાને અનુરૂપ તે બે ડગલા આગળ પણ વધી ચૂક્યો હતો, આ ઘટનાએ ભલભલા લોકોને શરમમાં મૂકી દીધા હતા, સમાજના દરેક લોકો આ વાતને લઈને ચર્ચા વિચારણા કરી રહ્યા છે. હકીકતમાં જ્યારે જ્યારે આપણે આવી ચોંકાવનારી બાબતો સાંભળીએ છીએ ત્યારે આપણે વિચારમાં મુકાઈ જતા હોઈએ છીએ કે, આવનારો સમય ખૂબ જ અઘરો સાબિત થવાનો છે..
જો આવા સમયની અંદર સંસ્કાર તેમજ પાલનપોષણ વ્યવસ્થિત નહીં કરવામાં આવે તો દરેક માતા-પિતા કોઈને કોઈ બાબતને લઈને મુશ્કેલીમાં મુકાઈ શકે છે, રોજબરોજના આવા કિસ્સાઓ દરેક લોકો માટે ચોંકાવનારા સાબિત થતા આવે છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]