Breaking News

માથાફરેલો પતિ તેની પત્નીને ઘરમાં બંધ કરીને કરતો એવા કારનામાં કે બિચારીની હાલત જાનવર જેવી થઈ ગઈ, રુંવાટા બેઠા કરતો બનાવ..!

સુખમય લગ્નજીવન વિતાવવા માટે પતિ અને પત્ની બંનેની સમજદારી હોવું જ ખૂબ જ જરૂરી છે, અમુક વાતની અંદર પતિની સમજદારી વધારે કામ આવતી હોય છે. તો અમુક ઘટનાઓની અંદર પત્નીની સમજદારીને પણ આપણે ધ્યાનમાં રાખવી પડે છે, જો પોતાની જ મનમાની ચલાવવામાં આવે તો લગ્નજીવન ક્યારે પણ લાંબો સમય સુધી ટકી શકતું નથી..

આ ઉપરાંત કોઈપણ વ્યક્તિ રોજબરોજની હેરાનગતીને સહન કરી શકતો નથી, અત્યારે એક પતિ પત્ની વચ્ચે એવી ઘટના બની જવા પામી છે. જેને જાણ્યા બાદ તમારા મગજના તાર પણ હલબલી જશે આ ચોંકાવનારી અને હચમચાવી દેતી ઘટના સતીશ નગર વિસ્તારમાંથી સામે આવી છે..

અહીં આવેલી એક કોલોનીના મકાન નંબર 17 માં રહેતી રીંકલ નામની મહિલા એવી ઘટનાનો શિકાર બની ચૂકી હતી કે, જેના વિશે જાણીને પણ કોઈ વ્યક્તિના શરીરમાં ધ્રુજારી આવી જશે. રીંકલના લગ્ન આજથી પાંચ વર્ષ પહેલા તેના પાડોશી ગામના રહેતા સંદીપ નામના યુવક સાથે થયા હતા સંદીપ નોકરી કરીને પૈસાની કમાણી કરતો હતો..

પરંતુ છેલ્લા બે વર્ષથી તે ખૂબ જ ખરાબ સંગતમાં લાગી ગયેલો હોવાને કારણે પોતાની નોકરી ધંધે મૂકીને આખો દિવસ રખડપટ્ટી કરવા લાગ્યો હતો. સાંજના સમયે તે દારૂનો નશો કરીને ઘરે આવતો અને તેની પત્નીને ઢોર માર પણ મારતો હતો. રીન્કલે જ્યારે સંદેશ સાથે લગ્ન કર્યા ત્યારે તેને વિચાર્યું કે સંદીપ ખૂબ જ સારા સ્વભાવના છે..

પરંતુ ધીમે-ધીમે સંદીપનો અસલી રંગ સામે આવવા લાગ્યો હતો સંદીપના સ્વભાવની અંદર એટલો બધો બદલાવ આવી ગયો કે તે તેની પત્નીને પ્રેમ ભાવતી રાખવાને બદલે ઢોર માર મારીને જાનવર જેવી જિંદગી જીવવા ઉપર મજબૂર કરી દીધી હતી. સવારના સમયે સંદીપ તેની પત્નીને ઢોર મારવા લાગતો હતો..

અને તેની પાસેથી ઘરેણાઓ છીનવી લઈને વેચી જે રૂપિયા મળે તેનાથી તે દારૂનો નશો કરવા લાગ્યો હતો. સવારના સમયે તે તેની પત્ની સાથે રોજબરોજની માથાકૂટો કરતો અને તેની પત્નીને ભૂખી તરસી એક રૂમની અંદર બંધ કરી દીધી હતી, જ્યાં સુધી ઘરેણાં વાળા લોકરની ચાવી ન મળે ત્યાં સુધી તે તેની પત્નીને ભૂકી અને તરસી એક બંધ રૂમની અંદર પૂરી દેતો હતો..

બિચારી રીંકલ તેના પતિની આવી બધી કરતુતોથી ખૂબ જ કંટાળી ચુકી હતી, તેના પિયરમાં પણ ખૂબ જ મુશ્કેલીઓ ચાલતી હોવાને કારણે જો રીંકલ આ વાતની જાણકારી તેના માતા પિતાને કહેશે તો વધારે મુશ્કેલી ઉભી થઇ જશે, એટલા માટે તે મનોમન આ બધી બાબતો સહન કરતી નહીં..

જો રીંકલ અન્ય કોઈ વ્યક્તિને આ બાબત વિશે કહેવાની કોશિશ કરે તો સંદીપ તેને ખૂબ જ દર્દનાક સજાવો પણ આપતો હતો, આખો દિવસ સુધી અંધારી રૂમમાં રહેવાને કારણે રિંકલના શરીરમાં કુપોષણ આવી ગયું હતું અને તે ચક્કર ખાઈને વારંવાર નીચે ધણી પડતી હતી આ બધી ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી..

જ્યારે તેના પડોશમાં રહેતા વ્યક્તિને ખબર પડી કે સંદીપ તેની પત્ની સાથે ખૂબ જ ખરાબ કરતુતો કરી રહ્યો છે અને તેને જાનવર જેવી જિંદગી જીવવા ઉપર મજબૂર કરી દીધી છે. ત્યારે આસપાસના પડોશીઓથી રહેવાયું નહીં અને તેઓ રીંકલની મદદ માટે પહોંચી ગયા હતા, રિંકલને જ્યારે તેઓએ આ વાત વિશે પૂછવાની કોશિશ કરી ત્યારે રીંકલે જણાવ્યું કે તેને જીવનમાં બધું જ સારું ચાલી રહ્યું છે..

કોઈપણ મુશ્કેલીઓ નથી પરંતુ તેના પડોશમાં રહેતા લોકો જાણતા હતા કે, રીંકલ હકીકતમાં ખૂબ જ મોટી મુશ્કેલીમાંથી પસાર થઈ રહી છે પરંતુ તે તેના પતિના ડરના કારણે કોઈ વ્યક્તિને જણાવી શકતી નથી, પડોશી હોય આ ઘટનાની જાણકારી મહિલા સુરક્ષાની ટીમને પણ આપી હતી કે અહીં એક મહિલા ખૂબ જ દર્દનાક રીતે પીડાઈ રહી છે..

અને તેની પીડા પાછળનું કારણ તેનો પતિ જવાબદાર છે, મહિલાની ટીમ પોલીસની ટીમને સાથે લઈને અહીં આવી પહોંચી હતી અને રંગે હાથે તેઓએ સંદીપને ઢોરમાર મારતા જોઈ લીધો હતો. ત્યારબાદથી સંદીપની ધરપકડ કરીને તેની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે અને રીંકલ ને આ બંધ ઓરડામાંથી બહાર કાઢી તેની હાલત ખૂબ જ અસ્થિર હોવાને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી..

આ ઘટનાએ ભલભલા લોકોને ચોંકાવી દીધા હતા કે, આ માથા ફરેલા પતિને એવું તો શું થયું હશે કે તે તેની પત્નીનો જ જીવ લેવામાં મજબૂર થઈ ગયો હતો એટલું જ નહીં પરંતુ તેણે તેની પત્નીને એવી રીતે ત.ડપાવી દીધી હતી કે, આવી ઘટના કોઈ સામાન્ય વ્યક્તિઓથી સહન થતી હોતી નથી..

જ્યારે આ ઘટના વિશે જ્યારે લોકોએ સાંભળ્યું ત્યારે તેમના પણ રુવાટા બેઠા થઈ ગયા હતા. હાલ સંદીપની કડક પૂછપરછ કરીને તેના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઘટના સામે આવ્યા બાદ સૌ કોઈ લોકો કહેવા લાગ્યા છે કે, સંદીપને કડકમાં કડક સજા થવી જોઈએ કારણ કે તેણે રીંકલની સાથે જેવી રીતે વ્યવહાર કર્યો છે. તે ખૂબ જ ખરાબ અને દહીંનીય હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *