Breaking News

વેવિશાળ પહેલા જ જુવાન યુવતીએ બાળકને જન્મ આપી દેતા માં-બાપ ચક્કર ખાઈ ઢળી પડ્યા, સમાજ સામે મોઢું સંતાડવું પડ્યું.. જાણો..!

જીવન તો દરેક લોકો જીવતા હોય છે, પરંતુ એકબીજા વ્યક્તિઓનું માન સન્માન અને આદર ભાવ રાખીને જીવન જીવવાની કળા દરેક લોકોમાં હોતી નથી, આ સાથે સાથે પરિવારના સંસ્કારોને પણ ધ્યાનમાં રાખવા પડે છે. અત્યારના સમયની અંદર તો ધીમે ધીમે કલ્ચર બગડતું થતું હોય તેવું લાગી રહ્યું છે..

કારણ કે, નાની ઉંમરના યુવક યુવતીઓ પોતાના માતા પિતા કે પરિવારિક અને કુટુંબી સંસ્કારોને ભૂલી જઈને એવા કારનામાની અંદર સપડાઈ જતા હોય છે કે, જ્યારે તેમના માતા-પિતાને આ ઘટના વિશે ખબર પડે ત્યારે તેઓને મોઢું સંતાડવાનો વારો આવી જતો હોય છે. સમાજની સામે જે મા બાપને પોતાના દીકરા કે દીકરીઓના કારણે મોઢું પડે છે..

તેવા દીકરા કે દીકરીઓ જીવનમાં ક્યારેય પણ સારી પ્રગતિ કરી શકતા નથી હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને દરેક લોકોના રુવાટા એકા-એક બેઠા થઈ ગયા છે. આ ચોંકાવનારી ઘટના વિજાપુરમાંથી સામે આવી છે, અહીં મોટી શેરીની અંદર રહેતા શાંતારામ ભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે..

પરિવારમાં શાંતારામ ભાઈની પત્ની કોમલબેન શાંતારામ ભાઈનો મોટો દીકરો અશ્વિન નાનો દીકરો કિશોર તેમજ સૌથી નાની દીકરી અસ્મિતાનો પણ સમાવેશ થતો હતો, અસ્મિતા શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કોલેજના અભ્યાસને અધૂરો જ મૂકીને ઘરકામની અંદર લાગી પડી હતી..

જ્યારે અસ્મિતાની ઉંમર 22 વર્ષની થઈ ત્યારે શાંતારામભાઈ તેમની દીકરી માટે સારો મુરતિયો શોધવાની તૈયારીઓ કરવા લાગ્યા હતા, અને એ જ સમયે થોડા દિવસોની અંદર અંદર ઘરની અંદર એવી વાત સામે આવી કે જેનાથી ઘરના રહેતા તમામ લોકોના 100 સુધી ગયા હતા..

શાંતારામ ભાઈના મોટા બંને દીકરાઓના લગ્ન થઈ ચૂક્યા હતા, જ્યારે હવે તેઓ તેમની દીકરી અસ્મિતા માટે વેવિશાળા શોધી રહ્યા હતા, અચાનક જ છેલ્લા કેટલાક સમયથી અસ્મિતાની તબિયત બગડવા લાગી હતી અને જ્યારે થોડા સમય બાદ અસ્મિતાએ કહ્યું કે, તે પોતાના ઘરથી દૂર શહેરમાં ભણવા જવા માટે ઈચ્છે છે..

તે પોતાનું ઘર મૂકીને ભણવા માટે શહેરમાં ગઈ હતી અને ત્યાં પાંચ મહિનાની અંદર જ તેણે એક બાળકને જન્મ આપી દીધો હતો, જ્યારે આ ઘટના શાંતારામ ભાઈ તેમ જ કોમલબેન સુધી પહોંચી ત્યારે તેમના તો હાજા ગગડી ગયા હતા. તેઓ ઊંડા વિચારમાં મુકાઈ ગયા કે, આ બાબત કેવી રીતે શક્ય બની હશે..

હકીકતમાં જ્યારે અસ્મિતા તેના ઘરે રહેતી હતી, ત્યારથી જ તે ગ.ર્ભવ.તી બની ચૂકી હતી અને તે જાણતી હતી કે, તે એક બાળકને જન્મ આપવાની છે. તે તેના જ ગામમાં રહેતા સોનું નામના એક યુવકને પ્રેમ કરતી હતી, સોનુ અને અસ્મિતા બંને એકબીજા સાથે ઘણા બધો એકાંતનો સમય પણ વિતાવ્યો હતો..

અને આ સમય દરમિયાન તેઓના વચ્ચે સંબંધો બંધાય અને હવે અસ્મિતાએ એક બાળકને જન્મ આપી દીધો હતો, જેનો પિતા સોનુ હતો, જ્યારે આ વાત વિશે ગામના દરેક લોકો જાણકાર થયા ત્યારે કોમલના મા-બાપ તો કોઈ પણ વ્યક્તિની સામે મોઢું બતાવી છે કે નહીં તેઓને અંદરો અંદર જ એટલી બધી શરમ આવવા લાગી હતી કે..

તેઓ પોતાનું મોઢું ઊંચું કરી શકે નહીં કારણ કે, તેમની દીકરીએ વેવિશાળ પહેલા જ એક બાળકને જન્મ આપી દીધો હતો, અસ્મિતા એક પણ વાર તેના પરિવાર કે, મા-બાપનો વિચાર કર્યો નહીં કે સમાજ તેમજ લોકો શું કહેશે કારણ કે તે એક બાળકને વેવિશાળ પહેલા જે જન્મ આપવા જઈ રહી છે..

આ બાબત બિલકુલ અપવિત્ર કહેવાય છે, આવી ઘટનાઓને સમજ ક્યારે સ્વીકારતો નથી અને સમાજના લોકોની સામે મોઢું સંતાડવું પડે છે. અસ્મિતા આવો કોઈ પણ પ્રકારનો વિચાર કર્યો નહીં હાલ અસ્મિતાના મા-બાપ ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા છે, તેઓએ તેમની દીકરીને જણાવી દીધું કે, આજ પછી તેઓ ક્યારે પણ તેમની દીકરીનું મોઢું જોવા માંગતા નથી..

કારણ કે, તેમની દીકરીએ હવે સમાજના દરેક લોકોની સામે ઈજ્જત આબરૂના ધજાગરા ઉડાડી દીધા છે, જે દીકરી તેના માતા પિતા અને પરિવારનું માન સાચવી શકે નહીં તે જ દીકરીને હવે ઘરની અંદર રહેવાનું કોઈ અધિકાર નથી, ત્યારે જેની સાથે જીવન જીવવું હોય તેની સાથે તું જીવન જીવી શકે છે..

અને જ્યાં રહેવું હોય ત્યાં તું રહી શકે છે, પરંતુ આ ઘરની અંદર તને ક્યારેય પણ હવે અપનાવવામાં આવશે નહીં તે હું કહીને શાંતારામભાઈ તેમજ કોમલબેન તેમની દીકરીની નજીકથી દૂર થઈ ગયા હતા અને ક્યારે પણ તેનો ચહેરો પણ જોશે નહીં તેવું જણાવી દીધું હતું, જ્યારે પણ આપણે આવા ચોંકાવનારા બનાવો વિશે સાંભળીએ છીએ..

ત્યારે આપણા પણ હોશ ઉડી જતા હોય છે, હાલ આ ઘટનાએ સમાજના દરેક લોકોને ચોંકાવી દીધા છે, આ પ્રકારની ઘટના આગળના સમયમાં ન બને એટલા માટે દરેક માતા-પિતાનું તેમના દીકરા કે દીકરીઓ તરફ પૂરતું જ્યાં નવું ખૂબ જ જરૂરી છે. તેમના દીકરા કે દીકરી સમગ્ર દિવસ દરમિયાન કેવા લોકોની સાથે હરે ફરે છે..

તેમજ ઉઠક બેઠક કરે છે, આ ઉપરાંત તેઓ કેટલો સમય ક્યાં વિતાવી રહ્યા છે. તેની પણ જાણકારી હોવા ખૂબ જ જરૂરી છે, જો માતા પિતા તરફથી તેમના બાળકોની સાચવણી કરવામાં સાહેબ અમથી પણ કચાશ થઈ જશે તો આવનારો સમય ખૂબ જ વીકટ સાબિત થઈ જશે તેના અણસાર અત્યારથી જવા લાગ્યા છે..

આ ઘટનાને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવી જોઈએ જેથી કરીને દરેક મા બાપ જાગૃત થઈને તેના દીકરા કે દીકરીઓનું વ્યવસ્થિત રીતે ધ્યાન રાખી શકે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *