Breaking News

સમાચાર

અંબાલાલ પટેલે આપી મોટી આગાહી : આ તારીખથી વાવાઝોડાની ધડબડાટી થશે શરુ.. આ વિસ્તારો પર મોટી આફતના એંધાણ, વાંચો..!

અત્યારે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું જોવા મળી રહ્યું છે. પરંતુ આગામી ૪૮ કલાકની અંદર જ હવામાનમાં ખૂબ મોટો ફેરફાર થવાની શક્યતા રહેલી છે. ગુજરાતના હવામાન વિભાગ તેમજ હવામાન શાસ્ત્રીઓ અંબાલાલ પટેલ આગાહી કરતા જણાવ્યું છે કે, અત્યારે ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે… સવારમાં ધુમ્મસ અને ઝાકળ …

Read More »

ખેડૂતને વાડીએ જતી વખતે નર્મદાની મોટી કેનાલમાં લાશ દેખાઈ, ગામના લોકોએ નજીક જઈને જોયું તો ઉડી ગયા હોશ..!

રોજ રોજ ઘરેલુ મામલામાં જીવ ગુમાવી દેવા ના કિસ્સા, તો વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવી લેવાના કિસ્સા તેમજ બદલાની આગમાં એકબીજાના જીવ લઈ લેવાની બાબતો ખૂબ જ વધી રહી છે… આ પ્રકારના બનાવ દિવસેને દિવસે સરકારી ચોપડે નોંધાઈ રહ્યા છે. તેવામાં ખળભળાટ મચાવી દે છે એવો એક કિસ્સો પાટણના ચંદ્રુમાણા …

Read More »

બર્ફીલા ચટ્ટાનો પડવાથી અરુણાચલ પ્રદેશમાં દેશના 7 વીર જવાનો શહીદ, વાંચો આ કરુણ ઘટના.. જય હિન્દ..!

આપણા દેશના સૈનિકો સરહદની રક્ષા માટે પ્રાણ પણ ન્યોછાવર કરવા માટે તૈયાર હોય છે. તેઓ દુશ્મનોને હાર કરવા માટે હંમેશા તત્પર રહે છે. પોતે 24 કલાક ડયુટી કરીને સમગ્ર દેશને સુરક્ષિત રાખવાની જવાબદારીઓ ઉપાડતા હોય છે. તેઓ દેશના નાગરિકો માટે ભગવાન સમાન કામ કરી રહ્યા છે… ભારત દેશની સરહદો ખૂબ …

Read More »

એક જ પરિવારના 4 સભ્યોએ એક સાથે ઝેર ગટગટાવી લીધું, આ પાછળનું કારણ જાણી આંખો ફાટી નીકળશે..!

સુરેન્દ્રનગરના વસ્તડી ગામે એક જ પરિવારના ચાર સભ્યોએ એક સાથે ઝેરી દવા પી લેતા ચારેકોર અરેરાટી મચી ગઇ છે. આ સમાચાર સામે આવતા જ સૌ કોઈ લોકો જાણવા આતુર બન્યા છે કે, આખરે આ પ્રકારનું પગલું ભરવા પાછળ શું કારણ જોડાયેલું હશે.. વસ્તડી ગામ માં રહેતો મોરી પરીવાર તેમના ખેતર …

Read More »

મહેસાણામાં એક સાથે બે ફૂલ જેવા બાળકોને તરછોડી મરતા મૂકી દીધા, વ્યથા જાણીને હૈયું ધ્રુજી જશે…! વાંચો..

હાલ ગુજરાતમાં નાના કોમળ બાળકોને ત્યજી દેવાના કિસ્સાઓ ખૂબજ વધી રહ્યા છે. રોજ રોજ ગુજરાતના કોઈને કોઈ શહેરમાંથી તો એવા સમાચાર મળે છે કે, આજે આટલા વર્ષ ના બાળકને પરિવારે ત્યજી દીધું. આ પ્રકારનો વધુ એક ચોંકાવનારો કિસ્સો મહેસાણા જિલ્લામાંથી સામે આવ્યો છે. અહીં એક સાથે બે બાળકોને ત્યજી દેતા …

Read More »

સુરતમાં લુંટારાઓ બેફામ બન્યા, દુકાનમાં 3 લોકોએ શટર પાડીને બંધૂકની અણીએ કરી મોટી લુંટ, CCTV વિડીયો થયો વાયરલ..!

સુરતમાં રાજકોટ ની જેમ જ લૂંટારાઓ બેફામ બન્યા છે. તેઓને કાયદા અને ન્યાયતંત્ર નો કોઈ પણ પ્રકારનો ડર ન રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે તેઓ જાહેર જગ્યાએ ખુલ્લેઆમ કોઈપણ નો ડર રાખ્યા વગર લૂંટ ચલાવી લેતા હોય છે. શહેરના પુણાગામ વિસ્તારમાં મોબાઇલની દુકાનમાં લૂંટની ઘટના સામે આવી …

Read More »

દીકરાએ પહેલા જ લઈ લીધી છે દીક્ષા અને હવે બાકીના ત્રણ સભ્યના નાનકડો વલાણી પરિવાર એકસાથે દીક્ષા લેશે, વાંચો..!

ઘણા યુવકો તેમજ પરિવારો દીક્ષા લઈને સંસારની મોહ માયા મૂકીને શાંતિમય જીવન વિતાવવા માટે સંયમના માર્ગે નીકળી પડે છે. સુરતમાં કેટલાંય લોકો એ દીક્ષા લઈને સંયમના માર્ગે ચાલવાનું શરૂ કર્યું છે. ઘણા પરિવારો એક સાથે દીક્ષા લેતા હોય છે. જેમાં સુરતનો વધુ એક પરિવાર દીક્ષા લેવા જઈ રહ્યો છે. તમને …

Read More »

ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં ATSએ કમર ગનીને રિમાન્ડ પર લેતા થયા મોટા ખુલાસા..! 1500 લોકોની યાદી તૈયાર..!

ધંધુકા માં બનેલી કે કિશન ભરવાડ હત્યા કેસમાં અત્યાર સુધી અનેક ખુલાસાઓ થઈ ચૂક્યા છે. આ હત્યાકાંડ નો માસ્ટર માઇન્ડ આરોપી મૌલાના કમર ગનીને ATSએ બરાબરના રિમાન્ડ પર લીધો છે. કમર ગનીને ભીસ પડતાં જ તે એક પછી એક ખુલાસો કરવા લાગ્યો હતો. ગુજરાત ATSને કમર અને જણાવ્યું છે કે, …

Read More »

ભારે ચર્ચા… શું શાહરૂખ હકીકતમાં લતાજી ના પાર્થિવ દેહ પર થુંક્યો હતો?? ઘટનાનો વિડીઓ થયો વાયરલ, જાણો શું છે અસલીયત..!

લત્તા મંગેશકરની ઉંમર 92 વર્ષને પાર થઈ ગઈ હતી. તેમના સુરીલા આવાજ લાખો કરોડો લોકોના દિલમાં વસે છે. લત્તાજીને કોરોના થયા બાદ તેઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. થોડા દિવસો પહેલા લતાજી ઠીક થઇ ગયા હોવાના સમાચારો આવતા ચાહકોમાં ખુશી વ્યાપી હતી પરંતુ હવે ફરીથી ચિંતાજનક સમાચાર આવ્યા છે. આ …

Read More »

છેલ્લા 27 વર્ષથી લતાજીની અંતિમ સમય સુધી સેવા કરનાર આ અમરેલીનો પરિવાર કોણ છે? જાણો..!

રવિવારે લતા મંગેશકરજી ના નિધનના સમાચાર મળતા જ આખો દેશ શોકમાં ડૂબી ગયો હતો. સૌ કોઈ ચાહક લોકોને લતાજીના નિધનથી ખુબ જ ગહેરો આઘાત લાગ્યો છે. આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા પરિવારની કે જે 27 વર્ષથી લતા જીની સેવા કરી રહ્યો છે. આ પરિવાર ગુજરાતનો છે. …

Read More »