Breaking News

દીકરાએ પહેલા જ લઈ લીધી છે દીક્ષા અને હવે બાકીના ત્રણ સભ્યના નાનકડો વલાણી પરિવાર એકસાથે દીક્ષા લેશે, વાંચો..!

ઘણા યુવકો તેમજ પરિવારો દીક્ષા લઈને સંસારની મોહ માયા મૂકીને શાંતિમય જીવન વિતાવવા માટે સંયમના માર્ગે નીકળી પડે છે. સુરતમાં કેટલાંય લોકો એ દીક્ષા લઈને સંયમના માર્ગે ચાલવાનું શરૂ કર્યું છે. ઘણા પરિવારો એક સાથે દીક્ષા લેતા હોય છે. જેમાં સુરતનો વધુ એક પરિવાર દીક્ષા લેવા જઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે સુરતનો વાલાણી પરિવાર કરોડો રૂપિયાની સંપત્તિ મૂકી ને શાંતિમય માર્ગે જવા ઈચ્છે છે. સુરતના વેસુ વિસ્તારમાં રહેતા નિરવભાઈ વાલાણી તેમની પત્ની સોનલબેન વલાણી તેમજ તેમની ૧૧ વર્ષની દીકરી વિહા બેન વલાણી દીક્ષા ગ્રહણ કરવા માટે જઈ રહ્યા છે.

તેમનો દીકરો પાંચ વર્ષ પહેલાં જ દીક્ષા લઇ ચુક્યો છે. અને હવે તેમનો ત્રણ સભ્યો નાનકડો પરિવાર એક સાથે દીક્ષા લેવા જઈ રહ્યો છે. વલાણી પરિવાર સુરતના વેસુ વિસ્તારમાં રહે છે. અને તેઓ મૂળ ધાનેરા પંથકના છે. આ પરિવારને વેસુ વિસ્તારના રશ્મીરત્નસૂરિજી પોતાના હાથેથી રજોહરણ ગ્રહણ કરશે…

જ્યારે નિરવભાઈ ને આંધ્ર પ્રદેશના તેનાલી ખાતેના મુનિરાજ ગુણવંશવિજય મહારાજ હાથેથી રજોહરણ ગ્રહણ કરાવવામાં આવશે. 10 તારીખ ના રોજ તેમની દીકરી અને તેમની પત્ની દીક્ષા લેશે. જ્યારે 17 તારીખ ના રોજ નિરવભાઈ દીક્ષા લેશે. નિરવભાઈ ભલાણી સુરતમાં ડાયમંડ વ્યવસાય સાથે સંકળાયેલા છે..

તેઓ કરોડો રૂપિયાની સંપત્તિ નો ત્યાગ કરીને પરિવાર સાથે સંયમના માર્ગે નીકળી પડશે. સુરતમાં આગાઉ પણ એક અબજોપતિ યુવક દીક્ષા લઇ ચુક્યો છે. જેને 5 ફેબ્રુઆરીના રોજ દીક્ષા આપવામાં આવી હતી. જૈન પરિવારમાં અવારનવાર દીક્ષા મહોત્સવ ઉજવાઈ છે.

જેમાં કોઈક ને કોઈક યુવક કે યુવતી દીક્ષા લેતા હોઈ છે. સુરતમાં ફરી એકવાર દિક્ષા મહોત્સવની ઉજવણી થવા જઈ રહી છે. આ ઉજવણીમાં 14 વર્ષનો દીકરો રૈવતકુમાર 9 ફેબ્રુઆરીના રોજ સુરતમાં દિક્ષા લઈને સંયમના માર્ગ અપનાવવા જી રહ્યો છે.

આ પ્રસંગ આવતા જ શાહ પરિવારમાં ચારેય તરફ ખુશીઓ છવાઈ ગઈ છે. સુરતના ગજીબેન અંબાલાલ તલકચંદ શાહ પરિવારમાંથી નીરવભાઈનો 14 વર્ષનો દીકરો રૈવતકુમાર દિક્ષા લેશે. રૈવતકુમાર કરોડોની સંપતિનો ત્યાગ કરીને શાંતિનો માર્ગ અપનાવશે. આ દીક્ષા દીક્ષાદાનેશ્વરી ગુણરત્નસૂરિ મહારાજાના ગ્રુપમાં થશે.

જૈન પરિવારમાં લોકો જાહોજલાલીના આંનદને માણવાના બદલે શાંતિ તેમજ સયમનો માર્ગ અપનાવીને ધાર્મિક આનંદ માણવામાં વધારે માને છે. દરેક જૈન યુવક એક દમ રૂઢીચુસ્ત હોઈ છે તેમજ તેમના જીવનમાં સિદ્ધાંતોનું ખુબ જ મહત્વ હોઈ છે. નીરવભાઈની એક દીકરી છે જેણે ચાર વર્ષ અગાઉ ચારિત્ર ગ્રહણ કર્યું હતું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *