મહાન ગાયક કલાકાર લતા મંગેશકર નિધન થતાં જ સમગ્ર ભારતમાં શોકની લહેર છવાઈ ગઈ હતી. કારણ કે લતા મંગેશકર એક એવા વ્યક્તિ હતા કે, જેઓ દરેકના દિલમાં વસી ગયા હતા. તેમનો મધુર અવાજ હજુ પણ લોકોના કાનમાં ગુંજી રહ્યો છે. અને આવનારા ઘણા વર્ષો સુધી હજુ પણ આ અવાજને સારો …
Read More »માતા જ બની હત્યારી… પોતાના 7 વર્ષના બાળકને રીબાવી રીબાવીને પતાવી દીધો.. પરિવાર હજી પણ છે ન્યાયથી વંચિત.. વાંચો..!
ગુજરાતમાં એવી ઘણી ઘટનાઓ બની ચુકી છે કે જેના કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે. પરંતુ પરિવાર હજુ પણ ન્યાયથી વંચિત રહેલો છે. સુરેન્દ્રનગરનો ચાર વર્ષ પહેલાં બનેલો એક એવો કિસ્સો અત્યારે ફરી વખત સામે આવ્યો છે. જેમાં પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે. પરંતુ આ કેસ સામે ન્યાયતંત્ર કોઈ ખાસ …
Read More »માતાજીની ચુંદડી લેવા આવેલી બે મહિલાઓ નીકળી ખૂંખાર ચોર, દુકાનના મંદિરમાંથી કરી હજારો રૂપિયાની ચોરી..!
હાલ શહેરોમાં રોજગારીઈ તકો ઘટતા કેટલાય મન ડગેલા લોકો ચોરી અને લુંટફાટના રવાડે ચડ્યા છે. રોજ આવા કેટલાક કિસ્સાઓ સામે આવતા હોય છે કે દુકાનદાર અથવા તો વેપારીને જુદી જુદી આડી અવળી વાતોમાં પરોવીને તેમનું ધ્યાન ભટકાવવા બાદ તેમનો મુદ્દામાલ ચોરી કરી લેતા હોય છે… પોલીસ પણ ઘણા દિવસોથી આ …
Read More »દીકરો દારૂનો નશો કરીને પરિવારને ખલાસ કરી નાખવાની ધમકી આપતો, માતાએ આવી રીતે દબોચી લીધો.. અને પછી તો.. વાંચો..!
આજકાલ દારૂનો નશો કરનાર લોકો ભવિષ્યમાં તબાહ થઈ જતા હોય છે. એક વખત નશાના રવાડે ચડાવ્યા બાદ તેઓને અન્ય કોઈપણ બાબતમાં જીવ ખૂંચતો નથી. જેના પગલે તેઓનું દિવસેને દિવસે પતન જ થતું જાય છે. અન્ય નવા વિચારો પણ આવવાના બંધ થઈ જાય છે. સહેજ પણ નવરાશ મળે કે તેઓને દારૂનો …
Read More »નરાધમ બાપે પત્નીના મૃત્યુ બાદ પોતાની એકની એક દીકરીને પીંખી નાખી, બનાવી દીધી ગર્ભવતી.. હોશ ઉડાવે તેવો કિસ્સો..!
ગુજરાતમાં હેવાનિયતના કિસ્સાઓ દિન પ્રતિ દિન એટલા વધી રહ્યા છે કે લોકો વિચારવા પર મજબૂર બન્યા છે કે શું ગુજરાત સુરક્ષિત છે કે નહીં? કારણ કે નાની બાળકીઓ સાથે છેલ્લા છ મહિનામાં 10 કરતા પણ વધારે બળા,ત્કારના કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ઘણા આરોપીઓ ફરાર છે.. તો ઘણા આરોપીઓને દબોચી …
Read More »વેપારી દર્શન કરવા ગયો અને બહાર ગાડીમાંથી ચોર 6 લાખ બુચ મારી થઈ ગયો રફુચક્કર, વિડીયો થયો વાયરલ.. જુવો..!
તમે નજર હતી દુર્ઘટના ઘટી કહેવત તો સાંભળી જ હશે.. આ ઘોર કલિયુગનો સમય ચાલી રહ્યો છે. આવા સમયે આપડે પોતે જ આપડું ધ્યાન રાખવું જોઈએ.. બજારમાં એવા કેટલાય મન મેલા લોકો આપડા પર નજર તાકીને જ બેઠા હોઈ છે કે ક્યારે આ વ્યક્તિ ચૂક કરે અને હું તેણે જાળમાં …
Read More »યુવકનો વરઘોડો નીકળે એ પહેલા થયું એવું કે પોલીસે ઉઠાવીને જેલમાં પૂરી દીધો અને છોકરીવાળાને બીજો વર ગોતવો પડ્યો.. વાંચો..!
કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે. તેમજ પ્રેમમાં કોઈપણ પ્રકારની સીમા હોતી નથી. આવા વાક્ય આજે સત્ય થયા છે. ધાંગધ્રાના રાજગઢ ગામમાં એક એવો કિસ્સો બન્યો છે. જે સાંભળ્યા બાદ તમે પણ બે ઘડી વિચારમાં મુકાઇ જશો. રાજગઢ ગામ માં એક યુવકની જાન જવાની હતી. તેના પરિવારમાં ખુશીનો …
Read More »એક સમયે લત્તા મંગેશકરને આ કારણે ઝેર આપીને મારવાની કોશિશ કરવામાં આવી હતી.. જાણી લો કારણ..!
વૉઇસ ક્વીનનું બિરુદ મેળવનાર લતા મંગેશકરે બૉલીવુડમાં સિંગિંગના 80 વર્ષ પૂરા કર્યા છે. ભારત રત્ન પુરસ્કાર વિજેતા લતા મંગેશકરે 92 વર્ષીય પોતે આ વાત સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે શેર કરી હતી. તેણે પોતાના ટ્વિટમાં લખ્યું- 16મી ડિસેમ્બર 1941ના રોજ ભગવાન, પૂજ્ય માઈ અને બાબાના આશીર્વાદથી મેં રેડિયો માટે પહેલીવાર …
Read More »લત્તા થી લત્તા દીદી અને ત્યારબાદ ભારતરત્ન સુધી ખુબ સંઘર્ષ ભરેલી હતી લત્તા મંગેશકરજીની જિંદગી, વાંચીને આંખમાંથી આંસુ સરી પડશે..!
હેમાથી લતા અને પછી ‘ભારત રત્ન’ લતા મંગેશકર એ સંઘર્ષ, સાધના અને સાદગીની સફરનું નામ છે. જેના કારણે આપણે ગમે તેટલી વાર મળીએ તો પણ તે આપણને પ્રેરણા આપે છે. તે કહે છે કે ‘ભારત રત્ન’ એમનામ નથી થવાતું. લતા મંગેશકરના જીવનનું ભાગ્યે જ એવું કોઈ પાનું હશે જે લોકોથી …
Read More »સંગીતની દુનિયાના બેસી ગયા સુર, કરોડો દિલ પર રાજ કરતા લત્તા મંગેશકરે લીધા અંતિમ શ્વાસ.. ઓમ શાંતિ..!
લત્તા મંગેશકરની ઉંમર 92 વર્ષને પાર થઈ ગઈ હતી. તેમના સુરીલા આવાજ લાખો કરોડો લોકોના દિલમાં વસે છે. લત્તાજીને કોરોના થયા બાદ તેઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. થોડા દિવસો પહેલા લતાજી ઠીક થઇ ગયા હોવાના સમાચારો આવતા ચાહકોમાં ખુશી વ્યાપી હતી પરંતુ હવે ફરીથી ચિંતાજનક સમાચાર આવ્યા છે. આ …
Read More »