Breaking News

સમાચાર

3 દીકરી બાદ ઘણીબધી માનતાઓ માની અને વર્ષો બાદ દીકરો જનમ્યો, અકસ્માતમાં કાર ચાલકે બાપ-દીકરાને કચડી નાખ્યા, વાંચો..!

અકસ્માતમાં થતું મોત ખૂબ દર્દનાક હોય છે. એમાં પણ જો પરિવારના કોઈ મોભીનું મૃત્યુ થાય તો તેનું દુઃખ સહન કરવું પરિવારજનો માટે મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન સમાન હોય છે. કારણ કે જેના ઉપર પરિવારની તમામ જવાબદારી હોય આખરે એ વ્યક્તિનું મૃત્યુ થઇ જતાં સમગ્ર પરિવાર રઝળી જતો હોય છે.. …

Read More »

અંબાલાલે આપી મોટી આગાહી, કહ્યું આ તારીખે બેસશે ચોમાસું અને આવી રહ્યા છે મોટા વાવાઝોડા.. જાણો કેવો થશે વરસાદ..!

દર વર્ષે ચોમાસાનો મુખ્ય આધાર ઉનાળાની શરૂઆત પર હોય છે. જો ઉનાળો ખૂબ આકરા તાપ સાથે શરૂઆત કરતો હોય તો ચોમાસું એકંદરે સારું વરસતુ હોય છે. પરંતુ જો ઉનાળાના તાપમાં ઉતાર-ચઢાવ દેખાતો હોઈ તો ચોમાસામાં પણ અતિ ભારે વરસાદ અને દુકાળ જેવી સમસ્યાઓ દેખાઈ આવે છે.. હાલ મેં મહિનાની શરૂઆત …

Read More »

પ્રેમ લગ્ન થયા બાદ હલકટ પતિ તેની પત્નીને રોજ 10 ગ્રાહકો પાસે મોકલતો, એવા એવા કામ કરાવતો કે જાણીને તમે માથું પકડી લેશો..! વાંચો..

જ્યારે પણ ઘરેલુ મામલાઓમાં વ્યક્તિને ખૂબ જ દુઃખ આવી પહોંચે છે. ત્યારે તે ખૂબ જ હતાશ થઇ જતા હોય છે. તેની પાસેના તમામ દરવાજા મદદ માટે બંધ થઈ જાય છે. ત્યારે તેઓ પોલીસની મદદે પહોંચતા હોય છે. હાલ એક યુવતી પોલીસની મદદે આવી હતી. તેણે પોલીસને ફરિયાદ કરતાં જણાવ્યું છે …

Read More »

અંતિમ સંસ્કાર ચાલતા હતા અને મધમાખીનો મધપુડો વીફર્યો, લોકોએ ઉભી પૂછડીયે દોડધામ કરી, અને અંતે થયું એવું કે….

મધમાખીનો મધપૂડો એવી જગ્યા ઉપર હોય છે કે જ્યાં કોઈ માણસ તેની પણ છંછેડી ના શકે પરંતુ અમુકવાર માણસો મધપૂડામાથી મીઠું મધુર મધ કાઢવાની લાલચમાં મધપૂડાને છંછેડી બેસતા હોય છે અને તેના કારણે મધમાખી તેમના પર હુમલો કરી બેસે છે. હકીકતમાં મધપૂડામાં ઘણી બધી મધમાખી હોય છે.. તેમાંથી કોઈ એક …

Read More »

પતિની હરકતોથી કંટાળીને યુવતી આપઘાત કરવા સાબરમતીએ પહોચી, જીવ જવાનો જ હતો ત્યાં થયો મોટો ચમત્કાર.. વાંચો..!

ઘરેલુ મામલાઓમાં તથા ઝઘડાને કારણે ઘણી બધી વાર વાત એટલી બધી આગળ પહોંચી જતી હોય છે કે પતિ અથવા પત્ની બંને માંથી કોઈ એક આપઘાત કરવાનું પગલું ભરી લેતા હોય છે અને બાકીના સભ્યો જોતાં જોતાં જ રહી જાય છે. હાલ અમદાવાદના દરિયાપુર વિસ્તારની એક પળમાં પતિ-પત્ની રહે છે.. પત્ની …

Read More »

આ યુવકે વાડીએ જઈને આપઘાત કરી લેતા માયાભાઈ સહીતના લોકો ઘટના સ્થળે આવી પહોચ્યા, આપઘાત પાછળનું કારણ જાણીને ઉડી જશે તમારા હોશ..!

નાનકડી બાબતોને લઈને માઠું લાગી આવતા ઘણાખરા લોકો આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. અને કાયમની મગજમારી માંથી મુક્તિ મેળવી લેતા હોય છે. પરંતુ આ બાબત બિલકુલ ખોટી છે. જો કોઈ વ્યક્તિ કોઈ ગંભીર મુશ્કેલીમાં મુકાઈ ગયો હોય. તો તેની જાણ કોઈ નજીકના મિત્ર કે પરિવારના સભ્યોને કરવી …

Read More »

ખેતરમાં રહી મજુરી કરતા પરિવારની 13 વર્ષની દીકરીને નરાધમ ઊંચકીને લઈ ગયો અને આચર્યું વારંવાર દુષ્કર્મ, ભલભલાને ધ્રુજાવી દે તેવો બનાવ..!

અવારનવાર ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાંથી .દુ.ષ્ક.ર્મ. તેમજ નાની બાળકીઓ અને મહિલા ઉપર અત્યાચાર તેમજ શારીરિક અડપલા કરવાના બનાવો જ્યારે સામે આવે છે ત્યારે સૌ કોઈ લોકો ગુસ્સે ભરાઇ જતા હોય છે અને આક્રોશ ઠાલવતા કહેવા લાગ્યા છે કે ખરેખર આવા લોકોને કડકમાં કડક સજા આપવી જોઈએ.. આવા કેસને ઉકેલવા માટે …

Read More »

મકાન ભાડે રાખવા જતા એકટીવા ચાલક પર પુરઝડપે આવતો ટ્રક ચડી ગયો, શરીરના થઈ ગયા 2 ટુકડા, કંપારી છોડાવતો અકસ્માત..!

અકસ્માતમાં પરંતુ મૃત્યુ ખૂબ જ દર્દનાક હોય છે અને આ મૃત્યુ પાછળ પરિવારના તમામ સભ્યોને સમગ્ર જિંદગીભર તેઓની યાદ આવતી હોય છે. કારણ કે અકસ્માતમાં જે વ્યક્તિ મૃત્યુ પામે છે તેના દુઃખને સહન કરવું પરિવારજનો માટે સહેલું નથી. રોજ થતા અકસ્માતના બનાવમાં ઘણા બધા જીવ જતા હોય છે.. હાલ મહેસાણા …

Read More »

રાંધણગેસના બાટલાના ભાવમાં મોટો ભાવ વધારો ઝીંકાયો, શાકભાજી, દૂધ અને ગેસ મોંઘુ થતા મધ્યમ પરિવારો તાણમાં..!

મોંઘવારીના મોરચે સામાન્ય માણસને મોટો ફટકો પડ્યો છે. છેલ્લા ઘણા સમયથી માધ્યમવર્ગીય પરિવારોને ઘર ચલાવવાની સાથે સાથે રસોઈ પણ મોંઘી થઈ ગઈ છે. રોજ રોજ પેટ્રોલ, ડીઝલની સાથે સાથે cng ગેસ અને રાંધણ ગેસ તેમજ ખાદ્ય તેલ અને શાકભાજીના ભાવ પ ખુબ વધવા લાગ્યા છે.. ઘરેલુ રાંધણ ગેસને લઇને વધુ …

Read More »

તળાવમાં તરતા દેખાયા 2000ની નોટો ના બંડલ, અંદાજે કરોડો રૂપિયાના બંડલ મળી આવ્યા, જાણો શું છે હકીકત..!

લોકડાઉન પછી મોટાભાગના જિલ્લાઓમાં મંદીનો માહોલ દેખાય આવ્યો છે. એવામાં સામાન્ય લોકો માટે તો ઘર ચલાવવું પણ મુશ્કેલ બની જતું હોય છે. એવામાં જો અચાનક જ પાણીમાં તરતા 2000 રૂપિયાની નોટોના બંડલ દેખાઈ આવે તો કોઈ લોકોના મન લલચાઇ જાય છે.. અને તેને લેવા માટે સૌ કોઈ લોકો ઉમટી પડતા …

Read More »