Breaking News

સમાચાર

અંબાલાલે આપી એક સાથે 2 ચક્રવાત ત્રાટકવાની મોટી આગાહી, ગુજરાતના આ વિસ્તારોમાં મેઘરાજા જળબંબાકાર સર્જાવી દેશે..!

ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર વરસાદના ત્રણ વર્ષે વીતી ચૂક્યા છે, છતાં પણ અમુક જગ્યાએ હજુ ખૂબ જ નહિવત પ્રમાણમાં વરસાદ નોંધાયો છે, જે જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. ત્યાં મુશળધાર વરસાદ વરસી જવાને કારણે નદીની અંદર પાણીની રેલમછેલ થઈ ગઈ છે, જ્યારે જે વિસ્તારોની અંદર માત્ર નહિવત વરસાદ વરસ્યો છે.. ત્યાં …

Read More »

કારખાનામાં સૂતેલો કારીગર અડધી રાત્રે કરતો એવું કે ખબર પડતા જ દરેકના માથા ધ્રુજી ગયા, માલિકના તો મોતિયા મરી ગયા..!

અત્યારે સમય એવો ચાલી રહ્યો છે કે, કોઈ સારા વ્યક્તિ ઉપર પણ આપણે વિશ્વાસ મૂકતા પહેલા બે વખત વિચાર કરીએ છીએ જો મન ફાવે તેમ લોકો ઉપર વિશ્વાસ કરીને તેમને અણધાર્યું કામ સોંપી દેવામાં આવે તો આપણે એકને એક દિવસ જરૂર પછતાવું પડે છે, કારણ કે વ્યક્તિની યોગ્યતાની પરખ કર્યા …

Read More »

શેઠે આપેલુ જ્યુસ પીતા જ યુવતીને ચક્કર આવવા લાગ્યા, જ્યારે આંખો ઉઘડી ત્યારે જોઈ લીધું એવું કે ચીસો નાખી બેઠી, હચમચાવતો કિસ્સો..!

રોજ રોજના સમયમાં ગુનાખોરીનું પ્રમાણ ખૂબ જ વધારે વધી ગયું છે, રોજ સવારે સાથે જ એવી ઘણી બધી હચમચાવી દેતી ઘટનાઓ આપણી નજર સામેથી પસાર થઈ જતી હોય છે, જેને બાદ બે ઘડી આપણે પણ ઊંડા વિચારમાં મુકાઈ જઈએ છીએ, ધર્મનાથ કોલોની પાસેથી એવી ઘટના સામે આવી છે.. જેને જાણીએ …

Read More »

અકસ્માતમાં જીવ ગયેલા માં-બાપનું શ્રાદ્ધ કરવા દીકરો તેના પરિવાર સાથે વતને જવા નીકળ્યો, અડધે રસ્તે જ થયું એવું કે એકસાથે 4 લોકોના જીવ ગયા..!

રોજબરોજની જિંદગીમાં માઠા બનાવો બનવાનું ખૂબ જ વધવા લાગ્યું છે, અત્યારે તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે. તહેવારોના સમયની અંદર ઘણા બધા વ્યક્તિઓ પોતાના પરિવાર સાથે હરવા ફરવા માટે નીકળી જતા હોય છે, અથવા તો કોઈ પ્રસંગની અંદર હાજરી આપવા માટે પણ પરિવાર સાથે જવું પડે છે.. હાલ ગણેશ ઉત્સવ …

Read More »

મમ્મી, ‘હું ગણપતી પધરાવા જાઉં છું’ કહીને ઘરેથી નીકળેલા 3 દીકરાની લાશ મળતા માં-બાપ ચક્કર ખાઈ ઢળી પડ્યા, ભલભલાના કાળજા ફાટી ગયા..!

ગણેશ વિસર્જનના આ ઉત્સવમાં સૌ કોઈ લોકો રંગે ચંગે ગણપતિને વિદાય આપે છે. દરેક ભક્તો માટે આ ઘડી ખૂબ જ દુઃખદાઈ સાબિત થતી હોય છે, કારણ કે દસ દિવસ સુધી ગણપતિની પૂજા અર્ચના કર્યા બાદ જ્યારે ગણપતિ થી વિખુટુ પડવું પડે છે, ત્યારે નાની ઉંમરના બાળકથી લઈ મોટી ઉંમરના વડીલ …

Read More »

નહેરમાં ગણપતી વિસર્જન કરવા આવેલો 21 વર્ષનો જુવાનીયો ડૂબવા લાગ્યો, ઘણા પ્રયાસો કર્યા અને અંતે થયું એવું કે ભગવાન પણ કાળને રોકી ન શક્યા..!

ગણેશ ઉત્સવની ઉજવણીઓ જોરશોરથી દરેક જગ્યાએ ચાલી રહી છે. ગણેશ વિસર્જન દરમિયાન જુદા જુદા તાલુકાઓમાંથી ખૂબ જ મોટા અણબનાવો પણ સામે આવ્યા છે. શહેરના તંત્રે પહેલાથી ગાઈડલાઈન્સ રજુ કરીને વિસર્જનની તૈયારીઓ શરુ કરી હતી જેથી કરીને કોઈ અણબનાવ સામે ન આવે છતાં પણ માઠો બનાવ સમી આવતા ચારેકોર ચકચાર મચી …

Read More »

ગણેશ ઉત્સવમાં ગમે ત્યાંના મોતીચૂર લાડુ અને મોદક ખાતા પહેલા ચેતજો નહીતો જશે જીવ..! જીવ સાથે ચેડા કરતો બનાવ..!

લોકોને સ્વાદિષ્ટ વાનગીઓ ખાવાનું વધારે પસંદ પડે છે, મોટાભાગના લોકો તીખું અને ગળ્યું ખાવાના વધારે શોખીન હોય છે. તીખો તમતમતો અને ગળ્યો ટેસ્ટ જ્યાં સુધી જીભને ન અડકે ત્યાં સુધી કોઈ પણ વાનગી ખાવાની મજા આવતી નથી, પરંતુ વધારે પડતી સ્વાદિષ્ટ ચીજ વસ્તુઓ ખાઈ લેવાને કારણે શરીરના સ્વાસ્થ્યમાં પણ લાંબા …

Read More »

સવારે ચા બનાવતી મહિલા સાથે બની એવી ઘટના કે શરીર ચૂંથાઈને કચ્ચરઘાણ બોલી ગયું, આવી ઘટના ક્યારેય નહી જોઈ હોઈ..!

ઘરની મહિલાઓ સવાર પડતાની સાથે જ વહેલા ઊઠીને ઘરનું કામકાજ કરવામાં લાગી પડતી હોય છે, ઘરના તમામ સભ્યોની મોટાભાગની જવાબદારી ઘરની મહિલાઓ ઉપર હોય છે, બાળકોને ઉઠાડીને તૈયાર કર્યા બાદ તેમને શાળા કે ટ્યુશનને મોકલવાથી લઈને તેમના પતિ અને અન્ય સભ્યોને ઉઠાડવા તેમજ સવારમાં નાસ્તો બનાવવા અને ઘરકામને સાથે સંભાળતું …

Read More »

7 લાખની રકમ આપીને છુટા છેડા લીધા બાદ પણ મહિલાએ કર્યું એવું કામ કે બિચારા સાસરીયાઓને બદનામી સહન કરવી પડી, ખાસ વાંચજો…!

પારિવારિક જીવનની અંદર સુખ અને દુઃખની ઘડી તો દરેક વ્યક્તિ સાથે આવતીને જતી રહેતી હોય છે, જ્યારે સુખની ઘડી આવે ત્યારે આપણા ભૂતકાળના દિવસોને ક્યારેય પણ ભૂલી જવા જોઈએ નહીં અને જ્યારે દુઃખની ઘડી આવે ત્યારે વધુ નિરાશ થવું જોઈએ નહીં, હાલ રોજબરો જુદા જુદા પરિવારમાંથી અવનવી ઘટનાઓ આપડી સામે …

Read More »

ગણેશ મંડપમાંથી દાન પેટી ચોરીને ચોર છટકવા જતા જ હતા ત્યાં બાપ્પાએ કર્યો એવો ચમત્કાર કે ચોરને મોઢે ફીણ આવી ગયા..! ગણપતિ બાપ્પા મોરિયા..!

અત્યારે ગણેશ ઉત્સવની તૈયારીઓ ચાલી રહી છે, દરેક સોસાયટી અને કોલોનીની અંદર ગણપતિબાપા મંડપની અંદર બિરાજી રહ્યા છે, ગણેશ ઉત્સવનો ઉત્સાહ અને લાગણી દરેક વ્યક્તિઓમાં જોવા મળતી હોય છે, પરંતુ કેટલાક મનમાં ખોટી દાનત ધરાવનારા વ્યક્તિઓ ગણેશ મંડપમાંથી પણ એવી ચીજ વસ્તુઓ ઉઠાવીને જતા હતા કે જેના વિશે ક્યારેય કોઈ …

Read More »