રોજ રોજના સમયમાં ગુનાખોરીનું પ્રમાણ ખૂબ જ વધારે વધી ગયું છે, રોજ સવારે સાથે જ એવી ઘણી બધી હચમચાવી દેતી ઘટનાઓ આપણી નજર સામેથી પસાર થઈ જતી હોય છે, જેને બાદ બે ઘડી આપણે પણ ઊંડા વિચારમાં મુકાઈ જઈએ છીએ, ધર્મનાથ કોલોની પાસેથી એવી ઘટના સામે આવી છે..
જેને જાણીએ બાદ લોકોમાં પણ રોષ ફાટી નીકળ્યો હતો, પાયલ નામની 22 વર્ષની જુવાનજોધ યુવતીએ એક જ્વેલર્સની અંદર નોકરી કરતી હતી અને ત્યાં એકાઉન્ટની સાથે સાથે ગ્રાહકોને ઘરેણા ડિલિવર કરવા સુધીનું કામકાજ તે સંભાળતી હતી, પાયલ નામની આ યુવતીને ₹18,000 દર મહિને પગાર પણ આપવામાં આવતો હતો..
પરંતુ તે જે જગ્યા ઉપર નોકરી કરવા માટે જતી હતી, એ જગ્યાનો શેઠ એક દિવસ એવો કામ કરી બેસ્યો હતો કે, જેને જોતાની સાથે જ તેનું જ્વેલર્સને તાળું લાગી જવા પામ્યો હતો. પાયલ ખૂબ જ મહેનતથી કામકાજ કરતી હતી, પાયલનો શેઠ વિષ્ણુ હંમેશા દરેક યુવતીને પોતાની કેબીનમાં બોલાવતો અને ધંધાની અંદર કેટલી પ્રગતિ થઈ રહી છે..
તેના રિપોર્ટ વિશે માહિતી આપવાનો પણ જણાવતો હતો, વિષ્ણુ નામના આ વેપારીનો ઘરેણાં વેચવાનો ધંધો ખૂબ જ સારો ચાલતો હતો, કારણ કે તેને દુકાનની અંદર ખૂબ જ સારા લોકો ખરીદી કરવા માટે આવી પહોંચતા હતા, વિષ્ણુ નામનો આ દુકાનનો માલિક તેના જ દુકાનમાં કામ કરતી બાવીસ વર્ષની જુવાન યુવતી પાયલને ખૂબ જ ખરાબ નજરથી જોવા લાગ્યો હતો..
પાયલ આ બધી બાબતોથી બિલકુલ અજાણ હતી, દર મહિને વિષ્ણુ પોતાની કેબીની અંદર તેની દુકાનની અંદર કામકાજ કરતા દરેક કારીગર અને વારાફરતી બોલાવતો અને તેઓની અંદર કેવી રીતે પ્રગતિ કરવામાં મદદ કરી છે. તેના વિશે જાણકારી મેળવતો હતો, જ્યારે પાયલને તેણે પોતાની કેબીનની અંદર બોલાવી હતી..
ત્યારે વિષ્ણુએ પાયલને મોસંબીનો જ્યુસ પીવા માટે આપ્યું હતું, પાયલને તેના કામ પ્રત્યે ખૂબ જ લગાવ હતો અને તે તેના શેઠને પણ ખૂબ જ સારા સમજતી હતી, એટલા માટે તેણે મોસંબીનું જ્યુસ પીવાનું શરૂ કર્યું હતું અને આ જ્યુસ પિતાની સાથે તેને ચક્કર આવવા લાગ્યા હતા, ઘડીકમાં તો શું થઈ ગયું તેને ખબર રહી નહીં જ્યારે તેની આંખો ઉડી ત્યારે તેને એવું દ્રશ્ય જોઈ લીધું હતું કે..
તે મોઢામાંથી ચીસો નાખી બેઠી હતી. જ્યારે તેની આંખ ઊઘડી ત્યારે તેણે જોયું તો તેની સાથે ખૂબ જ ખરાબ કામ કરી બેસ્યો હતો અને ખૂબ જ ખરાબ હાલતની અંદર તેની આંખો મળી હતી, તે બધી જ બાબત સમજી ચૂકી કે તેના શેઠે તેને મોસંબીના જ્યુસની અંદર ઘેની પદાર્થો ભેળવીને પીવડાવી દીધો હતો..
જેના કારણે પાયલને ચક્કર આવવા લાગ્યા હતા અને તેની આંખો બંધ થઈ ગઈ ત્યારબાદ તેનો નરાધમ શેઠ તેના ઉપર તૂટી પડ્યું હતું અને ન કરવાના કરી નાખ્યા હતા, પાયલ ખૂબ જ હાથમાંથી ઉઠી હતી કે તે જે શેઠ ઉપર વિશ્વાસ મૂકીને તેમની દુકાનની અંદર નોકરી કરતી અને પગાર મેળવતી હતી..
એ જ શેઠ તેની સાથે ખૂબ જ ખરાબ કામ કરી બેસ્યો છે, આ વાતની જાણકારી વિષ્ણુની દુકાનની અંદર કામકાજ કરતાં અન્ય કારીગરોને પણ આપવાનો વિચાર્યું હતું, એ પહેલા જ વિષ્ણુએ પાયલને જણાવી દીધું કે જુઓ તો આ વાતની જાણકારી અન્ય કોઈ વ્યક્તિને કહીશ તો મેં તારો વિડિયો પણ બનાવી લીધો છે..
એ વિડીયો હું વાયરલ કરી દઈશ અને ત્યારબાદ તારે જીવન જીવવું મુશ્કેલ બની જશે, પાયલને પોતાનો જ વિડીયો વાયરલ થઇ જવાની ખૂબ જ ડર રહેલો હતો. કારણ કે તેનો નરાધમ શેઠ તેની સાથે ખરાબ કામ તો કરી બેસ્યો હતો, પરંતુ આ ઘટનાનો વિડીયો પણ પોતાના મોબાઈલ ફોનની અંદર ઉતારી લીધો હતો અને હવે તે પાયલને ખૂબ જ ધમકાવવા પણ લાગ્યો હતો..
છતાં પણ પાયલે હિંમત કરીને આ ઘટના વિષે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી દીધી હતી કે, તેનો સેટ તેની સાથે ખૂબ જ કામ કરી બેસ્યો છે અને તેની સામે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવા માંગે છે, પોલીસની ટીમનો કાફલો વિષ્ણુની દુકાન પાસે પહોંચી ગયો હતો અને જ્યારે વિષ્ણુની ધરપકડ કરીને તેની પૂછપરછ માટે તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવતો હતો..
ત્યારે વિષ્ણુની દુકાનની અંદર જ કામ કરતી અન્ય 24 વર્ષની રીંકલ નામની યુવતી પણ પોલીસની પાછળ પાછળ દોડી આવે અને પોલીસને કહેવા લાગી કે, આ શેઠે રીંકલને પણ થોડા સમય પહેલા ફસાવી દીધી હતી અને રીંકલનો પણ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપીને તે વારંવાર તેની સાથે ખૂબ જ ખરાબ કામ કરવાની ઈચ્છાઓ ધરાવતો હતો..
રીંકલ ખૂબ જ ડરી ચુકી હતી, એટલા માટે તેણે આ વાતની જાણકારી કોઈને આપી નથી, પરંતુ પાયલ જ્યારે આ વાતની જાણકારી પોલીસ સ્ટેશન સુધી પહોંચાડી દીધી ત્યારે રીંકલના જીવમાં પણ જીવ આવી ગયો અને તે પણ તેના શેઠની ધરપકડ કરાવવા માટે મથામણ કરવા લાગી હતી..
એક સાથે બે બે યુવતીઓ સાથે વિષ્ણુ નામનો આ દુકાનોનો માલિક ખૂબ જ ખરાબ કામ કરી બેસ્યો હતો, હાલ તેની સામે કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે. આ કિસ્સાએ સૌ કોઈ લોકોની આંખો ઉઘાડી નાખી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]