Breaking News

Gujarat Posts Team

ખેડૂતોના મહાન નેતા વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયા પર ખેડૂત સંઘના પ્રમુખનો મોટો આરોપ, જાણો શું છે આ મામલો..!

ખેડૂતોના મહાન નેતા વિઠ્ઠલ રાદડિયા ના પુત્ર જયેશ રાદડિયા પર કિસાન સંઘના પ્રમુખે એવા આક્ષેપ લગાવ્યા છે કે જે વાંચતા જ તમારી આંખો ફાટી નીકળશે. આ સમગ્ર મામલો સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટયાર્ડ બેડી ની ચૂંટણી સાથે જોડાયેલો છે. બેડી માર્કેટ યાર્ડની ચૂંટણી પાંચ તારીખે એટલે કે આવતીકાલે યોજાવાની છે. જ્યારે …

Read More »

નવરાત્રીમા માં અંબે ને પ્રસન્ન કરવા અર્પણ કરો આ ફળ, પછી અટકેલા કામ ઝડપી પુરા થશે..

મા આદિશક્તિના પવિત્ર નવરાત્રીના દિવસો હાલ ચાલી રહ્યા છે. દરેક જગ્યાએ મા અંબેની પૂજા અર્ચના થઇ રહી છે. કોરોના વાયરસમાં પણ માતાજીની ભક્તિ લોકો પૂરી શ્રદ્ધાથી કરી રહ્યા છે. નવરાત્રીમાં જો તમે પણ ઘરે રહીને માતાજીની પૂજા કરતા હોવ તો પૂજા વિધિને લઇને આ ખાસ વાતની જાણકારી તમને હોવી જોઇએ. …

Read More »

નવરાત્રીમા ભૂલથી પણ ન ભૂલશો આ પાંચ વાતો, ઘરમાં હમેશાં રહેશે સુખ, શાંતિ અને સ્મૃદ્ધિ..

આ વખતે નવરાત્રી 7 ઓક્ટોબર શુક્રવારથી શરૂ થાય છે. આ નવ દિવસોમાં આપણે માતાજીના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરીએ છીએ. માતાજીનાં આશીર્વાદ મેળવવા માટે અનેક ઘરમાં અખંડ દિવો રાખવામાં આવે છે સાથે ભાવિ ભક્તો અનુષ્ઠાન પણ કરતા હોય છે. આ પવિત્ર નવ દિવસમાં આપણે ઘણી વાતોનું ધ્યાન રાખવું જોઇએ. તો …

Read More »

આનંદો : લોક રક્ષક દળ પરીક્ષાની જાહેરાત બહાર પડશે..! આ મહિનાથી શારીરિક કસોટી ચાલુ.. વાંચો..

ગુજરાતમાં સરકારી નોકરી માટે GPSC તેમજ LRD ( લોક રક્ષક દળ ) ની પરીક્ષાઓ માટે લાખો યુવાનો તનતોડ મહેનત કરી રહ્યા છે. દરેક યુવાનના મનમાં ઈચ્છા હોય છે કે તે પોતે સરકારી અધિકારી બને અને રાજ્યના લોકો માટે સેવા કરે અને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે યોગદાન આપે. પાછળના પાંચ વર્ષથી …

Read More »

ચોમાસું જતા જતા ભારેથી અતિભારે વરસશે તેવી અંબાલાલની આગાહી, વાંચો ક્યા દેખાશે મેઘરાજાના પરછમ..!

ગુજરાતમાં હાલ તો ઠંડુ અને ધોધમાર વરસાદ પડે તેવું વાદળછાયું વાતાવરણ જામેલું છે. આ વાતાવરણને જોતા એવું લાગે છે કે વરસાદની સિઝન પૂરી થાય એ પહેલા મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરીને વિદાય લેશે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આ વર્ષનું ચોમાસું 6 કે 7 તારીખ આજુબાજુ વિદાય લેશે. એવું જણાવ્યું છે …

Read More »

અધૂરા મહીને બાળકીનો જન્મ થતા માતાનું મોત, પતિ લાપતા જ્યારે અન્ય બે મોટા બાળકો અને જન્મેલી બાળકી નિરાધાર.. વાંચો કઠણાઈની કહાની..!

સુરતના લસકાણા વિસ્તારમાં મૂળ બિહારનો એક પરિવાર રેહતો હતો. પરિવારમાં ક્ન્હયા લાલ તેમજ તેની સગર્ભા પત્ની, 12 વર્ષની પુત્રી અને 10 વર્ષીય પુત્ર નો સમાવેશ હતો. તેઓ હસતી ખેલતી જિંદગી જીવતા હતા. પરતું ઘરેલું મામલામાં પતિ કન્હયા લાલ ઘર મૂકીને ભાગી ગયો હતો. તે અજ સુધી પાછો આવ્યો નથી. સગર્ભા …

Read More »

માત્ર 16 વર્ષના પ્રેમી પંખીડાઓએ ટ્રેન નીચે પડતું મુક્યુ, કારણ છે ચોંકાવનારૂ.. વાંચો વિગતે..!

આજે અમે તમને એક એવા સમાચાર આપવા જઈ રહ્યા છે તે વાંચીને તમને પણ બેઘડીક એમ થશે કે આટલી નાની ઉંમરમાં આ બાળકોને અઆવી સમજ આપી તો આપી કોણે? કારણકે આ એવો બનાવ છે કે જે ખુબ નાની ઉંમરમાં ઘટી ચુક્યો છે. આ ઘટના છે બોટાદ જીલ્લાની જ્યાં લોકોમ ચકચાર …

Read More »

તારક મહેતાના નટુકાકા નુ કેન્સરના કારણે નિધન , તેમની અંતિમ ઈચ્છા જાણીને તમે પણ ગર્વ અનુભવશો..!

તારક મહેતા સીરિયલમાં નટુકાકા અને ગડા ઈલેક્ટ્રોનિક્સના મેનેજર એવા નટુકાકાથી જાણીતા બનેલા ઘનશ્યામ નાયકનું 77 વર્ષની ઉંમરે કેન્સરની બીમારીના કારણે નિધન થયું છે. આજે મુંબઈમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા છે. ઘનશ્યામ પ્રભાકર નાયકને ગુજરાતી મૂળના જાણીતા અભિનેતા, પાશ્વગાયક અને ડબિંગ કલાકારની સાથે ‘મુંબઇનો રંગલો’ તરીકે પણ ઓળખવામાં આવે છે. 8 …

Read More »

માતાજીના મઢે ચાલીને જતા માં-દીકરાને ટ્રકે અડફેટે લીધા, જરૂર વાંચો આ હોશ ઉડાવે તેવી ઘટના ..!

ગુજરાતમાં અકસ્માતો ની સંખ્યા દિવસે ને દવસે વધતી જાય છે. અકસ્માતમાં પરિવારના કોઈ એક સભ્યનો જીવ જાય તો પણ પરિવાર ખાલી ખાલી લાગે છે. તેમજ અકસ્માત ના દ્રશ્યો નજર સામેથી ક્યારેય નથી જતા. હાઈવે પર ચાલીને માતાજીના દર્શને જનારા યાત્રાળુઓને હડફેટે લેતા ઘટના સ્થળે મોત નીપજવાનો આ બીજો બનાવ સામે …

Read More »

ખેતરમાં વીજળી પડી અને બધો જ પાક બળી ગયો, ટેન્શનમાં આવીને ખેડૂતે ભરી લીધું આ પગલું.. જરૂર વાંચજો..!

આ વર્ષે એવો ગાંડોતુર વરસાદ વરસ્યો છે કે જેની ન પૂછો વાત. સૌરાષ્ટ્રના ખેડૂતો માટે તો આ વરસાદ નુકસાનની સર્જે તેવો બોજા રૂપ બનીને સાબિત થયો છે કારણ કે આ વર્ષે સૌરાષ્ટ્રમાં જયારે જરૂર હતી ત્યારે વરસાદ વરસ્યો નોહતો અને જયારે જરૂર નોહતી લાગતી ત્યારે દે ધના ધન 25 થી …

Read More »