Breaking News

પ્લેનમાં મુસાફરી કરતી વખતે કાનમાં થતો દુખાવો? તેનું કારણ અને તેને દૂર કરવાના ઉપાયો જાણો

વિમાનમાં મુસાફરી કરતી વખતે ઘણા લોકોને કાનમાં દુખાવો થવા લાગે છે.  હવાના દબાણને કારણે ટેક ઓફ અથવા લેન્ડિંગ દરમિયાન આ સમસ્યા થાય છે. ઘણા લોકો કાનમાં ભારેપણું પણ અનુભવે છે. જ્યારે કેટલાક લોકોના કાન બંધ છે. જો તમને પણ વિમાનમાં મુસાફરી કરતી વખતે આવી જ સમસ્યાનો સામનો કરવો પડે. તો આ લેખ વાંચો. કારણ કે …

Read More »

આ વસ્તુઓ રસોડાથી દૂર રાખો,સ્વાસ્થ્ય સાથે સુધરશે ઘરની સ્થિતિ ,તો મોડું ના કરો..

રસોડું એ ઘરમાં એક એવી જગ્યા છે. જ્યાં ઘણી વસ્તુઓ આ રીતે રાખવામાં આવે છે. જેનો નિયમિત ઉપયોગ થતો નથી. તેમ છતાં તે રસોડામાં પડેલી રહે છે. રસોડામાં પણ આવી કેટલીક વસ્તુઓ છે. જેનો આપણને રોજ ઉપયોગ કરવાની આદત છે. ઉદાહરણ તરીકે, દરરોજ પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવું, એલ્યુમિનિયમ પેનમાં ખોરાક રાંધવો, રિફાઇન્ડ તેલમાં તળેલી વસ્તુઓ ખાવી …

Read More »

અક્ષય, સલમાન, અજય સહિતના 38 હીરો-હિરોઈન સામે 2019 ના રે.પ કેસ બાબતે ફરિયાદ દાખલ, જાણો શું છે મામલો!

બોલીવુડ સિતારાઓ ફીમલો સિવાય અનેક ક્ષેત્રના સારા ખરાબ પ્રસંગે સૌ કોઈની પડખે ઉભા રહીની મદદની ભાવના પૂરી કરતા હોઈ છે. હવે સોશિયલ મીડિયાના જમાનામાં તમારી સાથે થતા અન્યાયને સૌ કોઈની સામે લાવીને ન્યાય મંગાવથી તમને સચોટ ન્યાય પણ મળી રહે છે. સલમાન ખાન , અજય દેવગણ, અક્ષય કુમાર , રકુલ …

Read More »

ગુજરાતની આ જગ્યાઓ એ આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં વરસાદના બીજા ફેઝની શરૂઆત લગભગ જીલ્લાઓમાં થઈ ચુકી છે ત્યારે હવામાન વિભાએ હજુ એક વાર આગાહી કરી છે. હવામાન વિભાગે તેમજ ગુજરાતના હવામાન નિષ્ણાતોએ આ પહેલા પણ આગાહી કરી હતી કે ગુજરાતમાં 7 તારીખથી વરસાદ ચાલુ થઈ જશે એ મુજબ જ આજે દક્ષીણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવા લાગ્યો છે. …

Read More »

ધો.10 ની વિદ્યાર્થીની એ પોતાના ઘરેથી 75 તોલા સોનું ચોરી સોશિયલ મીડિયાના મિત્રને પધરાવી દીધું… કારણ જાણીને ઉડી જશે હોશ – પોલીસ પણ આ વાતથી થઈ હેરાન..

સોશિયલ મીડિયાના આ ડીજીટલ જમાનામાં રોજ રોજ નત નવીન કેસો સામે આવતા હોઈ છે. કોઈકને સોસીયલ મીડિયામાંથી મિત્ર મળી જાય છે તો કોઈને પત્ની.. તો કોઈને સારી નોકરી પણ મળે છે. પરતું આજે અમે એક ચોંકાવનારો કિસ્સો તમને જણાવા જી રહ્યા છીએ કે તે સાંભળીને તમારા હોશ ઉડી જશે. આ …

Read More »

ધંધુકા પાસે બસ પલટી મારતા 3 નાના બાળકો સાથે 11 ના જીવ જોખમમાં – વાંચો કરુણ ઘટનાની વિગતે માહિતી..!

અકસ્માતે તો ભલભલાને ભરખી લીધા છે. પરિવારનો એક સભ્ય પણ અકસ્માતનો ભોગ બને તો તેની આર્થીક અને માનસિક અસર સમગ્ર પરિવાર પર પડતી હોઈ છે. ગુજરાતમાં છેલ્લા 1 અઠવાડિયામાં આ ત્રીજો મોટો અકસ્માત સર્જાયો છે જેમાં 3 નાના બાળકો સાથે કુલ 11 લોકોના જીવ જોખમમાં છે. આજે સવારે ધંધુકા પાસે …

Read More »

સાવધાન! રાજુલાના છતડીયા ગામે મોબાઈલ ફાટ્યો, તમે પણ ધ્યાન રાખજો આ બાબતોનું નહીતો આવતો વારો તમારો હશે..!

આજકાલ મોબાઈલ સબંધિત ઘટનાઓ બનવાના કિસ્સાઓ વધારે બનતા જાય છે. કોઈકનો મોબાઈલ ચોરી થઈ જાય છે તો કોઈકનો તૂટી જાય છે, હવે તો મોબાઈલની બેટરી ફાટવાના પણ પ્રશ્નો સામે આવી રહ્યા છે. ગુજરાતના અમરેલી જીલ્લામાં મોબાઈલ બ્લાસ્ટની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. મોબાઈલનો વધારે પડતો વપરાશ વિનાશ તરફ દોરી …

Read More »

શા માટે વિરાટ કોહલી છેલ્લા 2 વર્ષથી એક પણ સદી મારી શક્યો નથી, જાહેર થયું કારણ , જાણી લો!

ઈન્ડિયન ટીમના કેપ્ટન વિરાટ કોહલી હવે સદી કરવા માટે વલખાં મારી રહ્યો છે, પરંતુ છેલ્લી 53 ઈનિંગથી તે સેટ થયા પછી પેવેલિયન ભેગો થઈ જાય છે. તેવામાં ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચ દરમિયાન પણ કોહલી બીજી ઈનિંગમાં સેટ થયા પછી આઉટ થઈ જતા ગુસ્સે થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે …

Read More »

વાંચો અમરનાથનો ઈતિહાસ… અમરનાથની ગુફામાં શિવજીએ માતા પાર્વતીને જણાવ્યું હતું આ રહસ્ય.. જાણો!

અમરનાથ ગુફા હિન્દુઓનું મુખ્ય તીર્થ કેન્દ્ર છે. આ અંગે ઘણી મૂંઝવણ ફેલાયેલી છે. આજકાલ બાબા અમરનાથને ‘બરફાની બાબા’ તરીકે પ્રમોટ કરવાની પ્રથા પણ ચાલી રહી છે. આ રીતે ધર્મ બગડે છે. વાસ્તવમાં આ અમરેશ્વર મહાદેવનું સ્થાન છે. પ્રાચીન સમયમાં તેને ‘અમરેશ્વર’ કહેવામાં આવતું હતું. સ્થાનિક ઇતિહાસકારો માને છે કે ગુફા …

Read More »

અમાસના દિવસે પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરી પાણી અર્પણ કરો, ગૌશાળામાં અને જરૂરિયાતમંદ લોકોને દાન કરો…

સોમવાર અને મંગળવારે શ્રાવણ મહિનાની અમાસ છે. સોમવારે શ્રાદ્ધની અમાસ છે અને મંગળવારે સ્નાન-દાનની અમાસ છે. જેને કુશગ્રહિણી અમાસ પણ કહેવામાં આવે છે. જાણો આ દિવસે કેવા શુભ કાર્યો કરી શકાય છે…. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે અમાસના દિવસે પિતૃઓ માટે ધૂપ-ધ્યાન જરૂર કરો. તેના માટે બપોરનો સમય …

Read More »