Breaking News

ફોન આવ્યો અને કહ્યું કે, ‘તમે લક્કી કસ્ટમર છો અને 23 હજારનું ઇનામ લાગ્યું છે’ અને પછી તો થયું એવું કે જે દરેકે જાણીને ચેતવુ જોઈએ..!

આજે જુદી જુદી ટેકનોલોજીને પગલે દુનિયા ખૂબ જ આગળ વધી રહી છે. જે પણ વ્યક્તિ દુનિયામાં આવતી નવી નવી ટેકનોલોજીને ઓળખી શકતા નથી. તેવા લોકોને હંમેશા માઠા અનુભવોનો સામનો કરવો પડે છે. એટલે કે જે વ્યક્તિ ભણેલ ગણેલ નથી. અને જેઓને મોબાઇલ એપ્લિકેશન અને ઇન્ટરનેટના જમાના અંગે કોઈ નોલેજ નથી. …

Read More »

પાણીના ટાંકા પાસેથી દુર્ગંધ આવતી હતી, સોસાયટીના લોકોએ ઢાંકણું ખોલીને જોયું તો ઉડી ગયા હોશ, હૈયું કંપાવતો બનાવ..!

અમુક વ્યક્તિઓ પોતાના જીવનથી કંટાળી જઈને અંતે આપઘાતનું પગલું ભરી લેતા હોય છે. કોઈપણ પરિવાર પોતાના વહાલસોયા સભ્યોને ખોવા બદલ ખૂબ જ દુઃખી હોય છે. રાજકોટના પ્રહલાદ નગરના એક પ્લોટમાં આ પ્રકારનો એક બનાવ બન્યો હતો. ઘણા બધા બનાવો ખૂબ જ ચોંકાવી દે તેવા હોય છે.. પ્રહલાદ નગર વિસ્તારમાં એક …

Read More »

હાઈવે પર ST બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા જ 12 લોકો થયા ઘાયલ, લોકોની ચીખોથી ગુંજી ઉઠ્યો હાઇવે..!

રાજ્યના માર્ગો ઉપર રોજ રોજ ઘણા બધા અકસ્માત બને છે. પરંતુ ગુજરાતમાં સૌથી વધારે અકસ્માતના બનાવો સુરેન્દ્રનગર જિલ્લામાંથી સામે આવતા હોય છે. અને ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઇવે ઉપર વધુ એક ગમખ્વાર અકસ્માતમાં બનાવ સામે આવ્યો હતો. આ અકસ્માત જેતપુર ડેપોની એસટી બસ અને એક ટ્રક વચ્ચે સર્જાયો હતો.. આ …

Read More »

9 વર્ષના બાળક ના મોઢામાંથી આવવા લાગ્યો અચાનક જ સિસોટી નો અવાજ, શ્વાસ લેવામાં તકલીફ પડતા જ માતા-પિતા થયા દોડતા અને હોસ્પિટલમાં તો…

આજકાલ દરેક માતા પિતાને સાથે સાથે પરિવારના અન્ય સભ્યોને પણ નાના બાળકો ઉપર ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. પરિવારના સભ્યોની સહેજ અમથી બેદરકારી પણ બાળકનો જીવ લઈ બેસે છે. નાની નાની બાબતમાં ચીવટ રાખવી પડતી હોય છે. નહીં તો મોટી તકલીફો નો સામનો કરવાનો વારો આવે છે.. ગઈકાલે નડિયાદના …

Read More »

ખેડૂત તેના પરિવાર સાથે વતન રેહવા ગયા અને બીજે દિવસે સવારે ઘરે પરત આવતા જ પરસેવાની કમાણી લુંટાયેલી જોઈ હોશ ખોઈ બેઠા.. વાંચો..!

ખેડૂત દિવસ રાત મહેનત કરીને પોતાના ખેતરમાં પાક ઉગાડે છે અને કુદરતી આફતોનો સામનો કરતા કરતા ખેતી કર્યા બાદ જરૂરી પાકને વેચવામાં આવતો હોય છે. અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. હકીકતમાં ખેતી એક એવો વ્યવસાય છે કે, જેમાં ક્યારે નુકસાની થઈ જાય તેનું નક્કી રહેતું નથી. મૂળ લવેટના ઉમેશભાઈ …

Read More »

પુજારી આરતી બાદ મંદિર બંધ કરીને ઘરે ગયા, સવારની આરતી કરવા આવ્યા અને જોયું તો ઉડી ગયા હોશ, ગામ લોકોમાં મચી ગયો ફફળાટ..!

ઉત્તર ગુજરાતના મહેસાણાના સતલાસણ તાલુકાના રાણપુર ગામમાં ચેહર માતાજીનું મંદિર આવેલું છે. રાણપુર ગામની આસપાસના ગામોમાં પણ લોકો ચહેર માતાજીને ખૂબ જ માને છે. તેમજ કેટલાય તાલુકાના લોકો આ મંદિરે દર્શન કરવા માટે આવી પહોંચે છે. લોકોને માતાજી પ્રત્યે ખૂબ જ આસરા અને શ્રદ્ધા રહેલી છે.. આ મંદિરના પૂજારી શંકરભાઈ …

Read More »

બાળકોને બસમાં શાળાએ મોકલતા પહેલા ચેતજો, ડ્રાઈવર નશાની હાલતમાં એવો કાંડ કરી બેઠો કે 4 બાળકોની હાલત થઈ ગંભીર.. જાણો..!

હાલમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધવાને કારણે ઘણા બધા લોકોના મૃત્યુ થવા લાગ્યા છે. સરકારના ટ્રાફિકના નિયમો હોવા છતાં લોકો આજકાલ ઉતાવળમાં ડ્રાઇવિંગ કરીને બીજા લોકો સાથે અકસ્માતો સર્જી રહ્યા છે. બેફામ અને ખરાબ રીતે પોતાનું વાહન ચલાવીને બીજા લોકોના જીવનને જોખમમાં મૂકી …

Read More »

મહિલા કોન્સ્ટેબલે કહ્યું કે, મારો પતિ ઇન્સ્પેકટર છે તમને સારી નોકરી અપાવી દેશે એમ કહીને કર્યું એવું કે પોલીસ પણ થઈ દોડતી..!

હાલ દરેક લોકોથી ખુબજ સાવધાન રહેવું પડે છે. ક્યારે કોણ વ્યક્તિ લાલચમાં ફસાવીને છેતરપિંડી કરી જાય તેનું નક્કી હોતું નથી. ખૂબ મોટી છેતરપિંડીનો એક બનાવ ગાંધીનગરના કલોલમાંથી સામે આવ્યો છે. જેના કારણે પોલીસ તંત્ર તાત્કાલિક ધોરણે કાર્યરત થઈ છેતરપિંડી કરનાર લોકોની ધરપકડ કરવા માટે કાર્યવાહી ચલાવી છે.. કલોલની જય ભવાની …

Read More »

12 વર્ષની દીકરીને મોબાઈલમાં ગેમ દેખાડવાના બહાને બોલાવીને યુવકે પીંખી નાખી, નરાધમની કરતુતો જાણીને મગજ તમ્મર ખાઈ જશે..!

રોજ રોજ જુદા જુદા વિસ્તારોમાંથી નાની બાળકીઓ, સગીરાઓ તેમજ મહિલાઓ ઉપર અત્યાચાર, .દુ.ષ્ક.ર્મ. અને શારીરિક અડપલાના બનાવો વધવા લાગ્યા છે. હાલ 42 વર્ષની એક મહિલાએ અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. આ ફરિયાદની ઘટના સામે આવતા જ ફફળાટ મચી ગયો છે. આ મહિલાએ જણાવ્યું છે કે, તેના …

Read More »

લગ્નના 5 મહિનામાં જ પતિ-પત્નીએ એકસાથે રૂમમાં ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ઉમટી પડ્યા લોકોના ટોળે ટોળા, કારણ જાણીને હચમચી જશો..!

આધુનિક યુગમાં લોકો નાની નાની વાતોમાં કંટાળીને આપઘાતો કરી રહ્યા છે. આપઘાતની ઘટના બનતા ઘણા બધા લોકોના જીવ ગુમાવવા લાગ્યા છે. લોકો પોતાની પારિવારિક અથવા મિત્રો સાથેની મુશ્કેલીને કારણે આપઘાત કરી રહ્યા છે. આજકાલ દરેક વિસ્તારોમાં આપઘાતની ઘટના ખૂબ જ વધી રહી છે. દિવસેને દિવસે આઘાતની ઘટનાઓ વધતા ઘણા બધા …

Read More »