આધુનિક યુગમાં લોકો નાની નાની વાતોમાં કંટાળીને આપઘાતો કરી રહ્યા છે. આપઘાતની ઘટના બનતા ઘણા બધા લોકોના જીવ ગુમાવવા લાગ્યા છે. લોકો પોતાની પારિવારિક અથવા મિત્રો સાથેની મુશ્કેલીને કારણે આપઘાત કરી રહ્યા છે. આજકાલ દરેક વિસ્તારોમાં આપઘાતની ઘટના ખૂબ જ વધી રહી છે.
દિવસેને દિવસે આઘાતની ઘટનાઓ વધતા ઘણા બધા લોકોના જીવ પણ જવા લાગ્યા છે. આ ઘટના રાજકોટ શહેરમાં બની હતી. રાજકોટ શહેરમાં આપઘાતની ખૂબ જ ગંભીર ઘટના બની હતી. પતિ-પત્નીએ સાથે મળીને આપઘાત કરી લીધો હતો. આમ લીલુછમ ચાલી રહેલા જીવનનો પતિ-પત્નીએ અંત લાવી દીધો હતો. બંને પોતાના જીવ ટૂંકાવી લીધા હતા.
રાજકોટ શહેરમાં આપઘાતની ઘટનાઓની સંખ્યામાં ખૂબ જ વધારો થતો જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરમાં એક દંપતીએ સજોડે ગળાફાંસો ખાઈ પોતાનો જીવ ટૂંકાવી લીધો હતો. આ ઘટના રાજકોટ શહેરના મોરબી વિસ્તારના મોરબી રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા હતા. આ સોસાયટીનું નામ જય જવાન જય કિસાન હતું.
આ સોસાયટીમાં નવદંપતી પોતાના પરિવાર સાથે રહેતા હતા. બંનેને પારિવારિક જીવનમાં ખૂબ જ સારું એવું ચાલતું હતું. તેમાં પતિનું નામ બાબુભાઈ વિનુભાઈ સોલંકી હતું. તેની ઉંમર 21 વર્ષની હતી. તેમની પત્નીનું નામ મમતાબેન હતું. તેની ઉંમર 20 વર્ષની હતી. બંને જણા ખૂબ જ શાંતિથી અને ખુશીથી રહેતા હતા.
પરંતુ લગ્નનના 5 મહિના થયા હતા. છતાં બંને જણાને કોઈને કોઈ વાતને લઈને અવારનવાર ઝઘડા થવાનું ચાલુ થયું હતું. કોઈકવાર ઝઘડા એટલા વધી જતા કે ઘરના તામામ સભ્યો ઝઘડવા લગતા હતા. પતિ પત્ની પોતાના પારિવારિક જીવનથી ખૂબ જ કંટાળી ગયા હતા. તેને ઘરના બીજા સભ્યો સાથે અવારનવાર ઝઘડાઓ થતા હતા.
ઘરમાં ચાલતા નાના મોટા કંકાસ કારણે બંને પતિ પત્ની ખૂબ જ ત્રાસી ગયા હતા અને પાંચ મહિના પહેલા આજ પતિ-પત્નીના લગ્ન થયા હતા. અને પતિ બાબુભાઈ વિડીયો શુટીંગનું કામ કરી રહ્યો હતો. તે ખૂબ જ સારું કમાઈ રહ્યો હતો. તેથી તેને પરિવારનું ગુજરાન પણ ખુબ જ સારી રીતે ચાલતું હતું. પરંતુ પતિ પત્ની વછે નાના મોટા ઝઘડા થતા હતા.
પોતાના ઘરના નાના-મોટા કંકાસને કારણે બંને સાથે મળીને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. એક દિવસ વહેલી સવારે બંને જણા ઊઠીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ ઘરના સભ્યોને જાણ થતા ઘરના સભ્યોએ તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. અને પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]