Breaking News

સમાચાર

મોજશોખ કરવા માટે નામચીન બિલ્ડર કરવા લાગ્યો એવા કામ કે ખબર પડતા જ જેલ ભેગો કરી દેવાયો, પરિવાર રાતોરાત રોડ પર આવી ગયો..!

જીવનમાં કામ ધંધોની સાથે સાથે પરિવારજનોની સાથે સમય વિતાવો તેમજ કુટુંબમાં પણ પોતાનો કિંમતી સમય આપીને વિચારો રજૂ કરવા જોઈએ, પરંતુ કેટલાક લોકો પોતાના મોજશોખની પાછળ એટલા બધા હાવી બની જતા હોય છે કે, તેઓ કયા રસ્તે ચાલી રહ્યા છે. તેમની પણ તેઓને ભાન રહેતી નથી.. અત્યારે એક નામચીન બિલ્ડરની …

Read More »

“તું મારી નહી થા કોઈની નહી થવા દઉં” કહીને પાગલ પ્રેમીએ યુવતીની સાથે કર્યું એવું કે બિચારા માં-બાપ પગે પડીને જીવની ભીખ માંગવા લાગ્યા, દરેક લોકો ખાસ વાંચે..!

દરેક વ્યક્તિનો સ્વભાવ જુદો જુદો હોય છે, કોઈ વ્યક્તિ અતિશય હસમુખ તેમજ સરળ સ્વભાવના હોય છે. તો કોઈ વ્યક્તિ કડક સ્વભાવવાની એકદમ ગુસ્સો કરનારા વ્યક્તિ સાબિત થતા હોય છે, તો અમુક વ્યક્તિ પોતાની જીદ ઉપર હંમેશા અડગ રહેતા હોય છે. આવા જીદ્દીલા અને કડક સ્વભાવના વ્યક્તિઓ સાથે કોઈ વ્યવહાર કરતા …

Read More »

પરિવાર સાથે માનતા પૂરી કરવા ગયેલો પરિવાર સાથે ઘરે પરત આવતા જ ચમત્કાર થયો, બન્યું એવું કે રાતોરાત કરોડપતિ બની ગયો..!

દુઃખને પીડા તો દરેક વ્યક્તિ સાથે જોડાયેલી હોય છે, પરંતુ ખરાબ પરિસ્થિતિની અંદર સૌ કોઈ વ્યક્તિ હોય એ સાથે મળીને પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ અને સારી પરિસ્થિતિમાં સૌ કોઈએ ભેગા મળીને રાજી ખુશીથી જીવન જીવવું જોઈએ. અત્યારે એક પરિવાર છેલ્લા કેટલાક સમયથી જુદી જુદી પરિસ્થિતિઓનો ભોગ બની જતો હોવાથી પરિવારના …

Read More »

લગ્નના 10 દિવસ પછી જ દુલ્હને દીકરીને જન્મ આપી દેતા પરિવાર ડોળા ફાડીને જોતો રહી ગયો, હકીકત જાણી ડોક્ટરના પણ મોતિયા મરી ગયા..!

લગ્ન એક પવિત્ર સંબંધ છે, જેમાં પતિ અને પત્ની લગ્નજીવન બાદ રાજી ખુશીથી પોતાના પરિવારજનોની સાથે રહે છે. આ લગ્ન જીવન દરમિયાન નાની-નાની બાબતોને લઈને કોઈ વખત લડાઈ ઝઘડો પણ થઈ જતો હોય છે. પરંતુ આ તમામ લડાઈ ઝઘડાને ભુલાવી દઈને સૌની સાથે હળી મળીને રહેવું તેને જ સાચું જીવન …

Read More »

બહેન ઘરે રોકવા આવેલી સાળી સાથે જીજાજીની આંખો મળી ગઈ, ફરવા લઈ જઈને કરતા એવા કારનામાં કે કાંડ બહાર આવતા જ હંગામો મચી ગયો, હોશ ઉડાડતી ઘટના..!

માણસનું મન ખૂબ જ ચંચળ હોય છે, ક્યારે કઈ ચીજ વસ્તુઓમાં તેમનો જીવ પરોવાય જાય તેનું નક્કી હોતું નથી. હંમેશા મન મક્કમ રાખવું જોઈએ અને મનમાં લીધેલા નિર્ણયોને સાચા કરવા માટે મહેનત માથામણ કરવા લાગી જવું જોઈએ. પરંતુ કેટલાક મનના નબળા વ્યક્તિઓ ઘર પરિવાર કે સંબંધોને ભુલાવી દઈને એવા કારનામા …

Read More »

ઓનલાઈન મંગાવેલી કુર્તી ડીલીવર કરવા આવેલા વિધર્મી યુવકે મહિલા સાથે કરી નાખ્યું એવું કે જાણીને તમારો પિત્તો ફાટી જશે, ધ્યાન રાખજો આ બાબતોનું…!

ડિજિટલ અને આધુનિક ટેકનિક વાળા જમાનાની અંદર હવે લોકો ઘર બેઠા જ ઘણી બધી ચીજ વસ્તુઓની શોપિંગ કરી નાખતા હોય છે, હવે તો ખાવા પીવાની ચીજ વસ્તુઓથી માંડીને ઘરવખરીનો સામાન તેમજ કપડા સહિતની ચીજ વસ્તુઓ પણ ઓનલાઇન આંગળીના ટેરવે ઓર્ડર થઈ જતી હોય છે.. અને ટૂંક સમયની અંદર જ તમારા …

Read More »

ભાન ભૂલેલો સસરો કહેતો કે “તારે મારી સાથે સુવું પડશે” અને એક દિવસ દીકરાની વહુ સાથે કરી નાખ્યુએ એવું કે, ઘર પરિવારની ઈજ્જતના ધજાગરા ઉડી ગયા..!

રોજબરોજ સવારે ઊઠતાની સાથે જ વેપાર અને ધંધાનું ખૂબ જ ટેન્શન રહેતું હોય છે, કારણ કે ધંધા અને વેપારમાં દરેક દિવસો દરેક વ્યક્તિ માટે સારા જાય તેવું શક્ય હોતું નથી. એવામાં પણ જો વેપાર ધંધાની સાથે સાથે ઘર પરિવારની પણ કોઈ મોટી આફત આવવી પડે તો વ્યક્તિ માટે સહન કરવી …

Read More »

રસ્તે ચાલતી યુવતીને એકલી જોઈ નરાધમે થાપો મારીને છેડતી કરી, અને પછી તો જે થયું તે દરેકે જાણવું જોઈએ..!

પોલીસ ખાતું તેમજ મહિલા સશક્તિકરણની ટીમ, નાની ઉંમરની દીકરીઓ તેમજ યુવતીઓને મહિલાઓ સાથે થતી અન ઇચ્છનીય પ્રવૃત્તિઓને રોકવા માટે હર હમેશા કાર્યરત રહે છે. અને સમાજમાં જાગૃતિ લાવવાની પણ પ્રયત્ન કરતા હોય છે. છતાં પણ કેટલાક નરાધમ લોકોને હિમત ઓછી થતી ન હોય તેવું લાગી રહ્યું છે.. અને તેઓ મહિલાઓ …

Read More »

વતને ગયેલા પરિવારે પરત આવીને રસોડાનો દરવાજો ખોલ્યો તો મળ્યું એવું કે ઘર ખાલી કરીને ભાગવું પડ્યું, હોશ ઉડાડતો બનાવ..!

હાલ એક પરિવાર ખૂબ જ મોટી મૂંઝવણમાં મુકાઈ ગયો હતો, તેઓએ જ્યારે તેમના ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે અંદરથી એવી ચીજ વસ્તુઓ મળી આવી કે, તે જોતાની સાથે તેમને ઘર ખાલી કરીને ભાગી જવાનો વારો આવ્યો હતો. કિસ્સો સામે આવતાની સાથે જ સોસાયટીમાં રહેતા અન્ય રહીશોમાં પણ ફફડાટ મચી ગયો હતો.. …

Read More »

હીરા ઉદ્યોગમાં મંદીથી મુશ્કેલીમાં મુકાયેલા પરિવારે એકસાથે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લેતા ચકચાર મચ્યો, પરિવારના 3 વ્યક્તિઓનું કરુણ મોત..!

રોજબરોજની દોડાદોડી અને આર્થિક સંકડામણનો ભોગ બની ગયેલા એક પરિવારે સામુહીક આપઘાત કરીને જીવન ટૂંકાવી દેવાનો કિસ્સો હાલ સુરત શહેરમાંથી સામે આવ્યો છે, સુરતના સરથાણા વિસ્તાર નજીક આવેલા યોગીચોક નજીક વિજયનગર સોસાયટીમાં વિનુભાઈ ખોડાભાઈ મોરડીયા નામના 55 વર્ષના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે.. વિનુભાઈનું મૂળ વતન ભાવનગર જિલ્લાનું શિહોર …

Read More »