Breaking News

સમાચાર

બહેન કહેતી કે સાસરીયાવાળા મારો જીવ લેશે અને એક દિવસ જીજાજીએ બહેનને આપ્યું એવું મોત કે કારણ જાણીને ચોંકી જશો..!

ઘરેલુ કંકાસમાં કોઈપણ પ્રકારનો નિવેડો ન આવતાં અંતે પતિ અથવા પત્ની બન્નેમાંથી કોઇ એક કંટાળી જઇને એવું પગલું ભરી લે છે કે જેના કારણે પરિવારના તમામ લોકોની આંખો ફાટી રહી જાય છે. આવા બનાવોમાં પાછળના દિવસોની અંદર વધારે ઉછાળો આવ્યો છે. તેનું એકમાત્ર કારણ પતિ અને પત્ની વચ્ચે ઉભી થતી …

Read More »

આ કારણે પોલીસ સ્ટેશનના છત પરથી છલાંગ લગાવવા જતી હતી આ મહિલા, કોન્સ્ટેબલ ભગવાન બનીને મદદે આવ્યા અને પછી તો… વાંચો..!

જ્યારે પણ શહેરમાં રહેતા નાગરિકોની કોઈ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવાની પરિસ્થિતિ ઉભી થાય છે. અથવા તો તેની સાથે કોઈ ખોટું થયું હોય ત્યારે તેઓ પોલીસની મદદ માટે સ્ટેશનમાં પહોંચી જતા હોય છે. પરંતુ જો ફરિયાદ વ્યાજબી હોય તો જ સરકારી ચોપડે નોંધવામાં આવતી હોય છે.. કારણકે જે ફરિયાદ ની અંદર …

Read More »

પત્ની અને દીકરીની હત્યા કરીને વિધર્મી યુવકે લાશને ઘરના ઓરડામાં ખાડો ખોદી મીઠું ભભરાવીને દાટી દીધી, 115 દિવસ બાદ આવી રીતે ખુલી ગઈ પોલ..!

આજકાલ વિધર્મી યુવકો પોતાની પ્રેમજાળમાં અન્ય કેટલીક યુવતીઓને ફસાવી નાખતા હોય છે. અને ત્યારબાદ તેઓ સાથે ન કરવાના કામો કરી બેસે છે. જેના પગલે અંતે તેઓને જેલના સળિયા પાછળ જવાનો વારો આવતો હોય છે. હાલ સામાન્ય માણસને સાંભળતાની સાથે જ હચમચાવી દે તેવો એક બનાવ ઉત્તર પ્રદેશમાં બન્યો છે. ઉત્તર …

Read More »

શુટિંગ માટે ઘરેથી નીકેળેલી અભિનેત્રીની લાશના ટુકડા ખાતરના કોથળામાંથી મળી આવતા જ ચારે કોર મચી ગયો હડકંપ, વાંચો..!

કહેવત છે ને કે કાલે શું થશે તેની કોઈ પણ વ્યક્તિને જાણ હોતી નથી..? એટલા માટે દરેક માણસે દરેક દિવસને પોતાનો અંતિમ દિવસ હોય એવી રીતે મોજ મજા થી જીવી લેવો જોઈએ.. હાલ એક અભિનેત્રીની લાશ મળી આવતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. આ મામલો હકીકતમાં બાંગ્લાદેશનો છે.. બાંગ્લાદેશના …

Read More »

જુડવા દીકરીઓનો જન્મ થતા જ પરિવારમાં ખુશી છવાઈ ગઈ, 5 ઘોડીવાળા રથમાં બેસારીને લાવ્યા ઘરે, વાંચો..!

છેલ્લા કેટલાક સમયથી દીકરીઓએ સાબિત કરી દેખાડ્યું છે કે તેઓના માં પણ ખુબ જ ક્ષમતા અને તાકાત રહેલી છે, છેલ્લા ઘણા સમયથી દીકરીઓએ ભારતને સમગ્ર વિશ્વમાં ખુબ મોટી સિદ્ધીઓ અપાવી છે, પરતું હજી પણ ઘણા સમાજમાં એવી માન્યતાઓએ જન્મ લીધેલો છે કે દીકરીઓ પરિવાર માટે અભિશાપ છે… ખરેખર આ બાબત …

Read More »

ચોમાસાને લઈને આવી મોટી આગાહી, ગ્રહના વર્તારા પરથી ચોમાસાની સચોટ આગાહી, ખેડૂતો ખાસ વાંચે..!

ગુજરાતના ખેડૂતો માટે ખેતીની સિઝન ખૂબ જ મુશ્કેલ ભરી રહી છે. કારણ કે શિયાળો હોય કે ઉનાળો માવઠું, વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેડૂતનો સાથ મૂક્યો નથી. ચોમાસામાં પણ જે જગ્યાએ વરસાદ પડે તે જગ્યા પર વરસાદનો ઢગલો થઈ જતો હતો અને અમુક જગ્યાએ માત્ર ઝાપટાં રૂપે વરસાદ પડતો હતો.. એટલે …

Read More »

3 લોકો સાધુના કપડા પહેરીને ઘરમાં ઘુસી જતા અને કરતા એવું કે પોલીસે ચીપટીમાં લઈને ખંખેરી નાખ્યા, વાંચો આખો બનાવ..!

ભારતે માનવતાવાદી દેશ છે. ભારતમાં રહેતા લોકોમાંથી મોટા ભાગના લોકો માનવતા ખાતર એકબીજા ઉપર વિશ્વાસ કરી બેસે છે. પરંતુ આજકાલના કળિયુગમાં જોયા પારખ્યા વગર એકબીજા પર વિશ્વાસ કરવો એ ખુબ જ નુકસાનીનો કેસ સાબિત થઈ જાય છે. કોઈપણ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવાને કારણે ખૂબ મોટું નુકસાન ભોગવવું પડે છે.. હાલ …

Read More »

જાણી લો સિંગતેલમાં કેટલા રૂપિયાનો થયો ઘટાડો અને વધારો..? તાજા ભાવો જાણીને આંખો ફાટેલી રહી જશે..!

સીંગતેલના ભાવો શેરબજારની જેમ રોજ ઉપર-નીચે થઈ રહ્યા છે. થોડા થોડા દિવસે વધારો નોંધાતાની સાથે જ ગૃહિણીઓની આંખો ફાટી નીકળી જાય છે. જ્યારે રોજના વધારાની સામે ઘટાડો માત્ર નજીવો નોંધાઇ છે. સિંગતેલના ભાવ મગફળીના ભાવ પર આધારિત હોય છે. મગફળીના ભાવમાં દર વર્ષે થોડો થોડો વધારો થાય છે.. પરંતુ સિંગતેલના …

Read More »

પાડોશીને માથે ઇંટના ઘા મારીને દાદાગીરી કરતા ભાજપના વોર્ડપ્રમુખની કરતૂતો આવી સામે, ઝગડાનું કારણ જાણીને હોશ ઉડી જશે..!

ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. એવામાં પાર્ટીની અંદર સામેલ લોકો જાહેર જનતા સામે દાદાગીરી દેખાડે તો કાયદેસર તેમના પરિણામ ખરાબ આવવાની સંભાવના રહે છે. આવો એક બનાવ રાજકોટ શહેરના મવડી ચોકડી પાસે બન્યો છે. રાજકોટની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં નિલેશ ભાઈ બાબુભાઈ શિંગડીયા રહે છે.. તેમની બાજુમાં સંજય …

Read More »

હનુમાન મંદિરના પ્રસાદમાં ઝેર નાખીને ખવડાવી દેવાની ધમકી લુખ્ખા તત્વએ પુજારીને આપતા જ મહિલાઓ બની રણચંડી, થઈ ગયા લોકોના ટોળે ટોળા એકઠા..!

ગઈકાલે હનુમાન જયંતી હતી. હનુમાન ભક્તોમાં ખુબ જ હર્ષોલ્લાસ દેખાઈ આવ્યો હતો. કારણકે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં સૌ ભકતો ઉમટી પડ્યા હતા. પરંતુ કેટલાક જિલ્લાઓમાંથી ખરાબ સમાચાર પણ સામે આવ્યા છે. જેમાં સૌથી ખરાબ સમાચાર સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાંથી સામે આવ્યા છે.. વડોદરાના અરિહંત પાર્ક સોસાયટીમાં સલાસાર હનુમાનજી મંદિર આવેલું …

Read More »