‘મારી સાથે પરણી જા નહીતો અકસ્માત કરાવીને પતાવી દઈશ’ કહીને એકતરફો પ્રેમી પરણીત મહિલાને હેરાન કરતો, અંતે તો થયું એવું કે ભલભલા ધ્રુજી ગયા..!

લોકો પોતાના મનની વાતોને મનાવવા માટે એટલી હદ સુધી આગળ વધી જતા હોય છે કે, તેઓ સામેવાળા વ્યક્તિ ઉપર આ ઘટનાને લઈને શું આપવીતી આવી પડશે તેનું પણ કોઈ વિચાર કરતા નથી, હાલ એક એવો બનાવ સામે આવ્યો છે, જેને જાણ્યા બાદ ભલભલા લોકો ધ્રુજી ઉઠ્યા હતા.. આ ઘટનાને જાણીને દરેક માતા પિતાએ તેમના દીકરા … Read more

‘મારે હવે જીવીને કશું કામ નથી’ આટલું કહીને મહિલાએ ઉંદર મારવાની દવા પીઈ લીધી, 5 સેકન્ડમાં જ થયું એવું કે…!

મોંઘવારીના સમયની અંદર મધ્યમ વર્ગીય પરિવારો માટે જીવન જીવવું દિન પ્રતિ દિન મુશ્કેલ બની રહ્યું છે, એવામાં પણ સમાજમાંથી એવા ઘણા બધા કિસ્સાઓ સામે આવતા હોય છે, જેમાં કોઈ પણ વ્યક્તિ હતશ થઇને કંટાળી ગયા બાદ એવું પગલું ભરી લે છે, જેના કારણે પરિવારના અન્ય સભ્યોને હંમેશા હંમેશા માટે દુઃખ સહન કરવાનો વારો આવી જતો … Read more

રોજની માથાકૂટોથી કંટાળી ગયેલી 4 બાળકોની માતાએ ફિનાઈલના ટીકડા પીઈને આપઘાત કરી લેતા રોક્કળ મચી ગઈ, પરિવાર દોડતો થઈ ગયો..!

આજકાલ આપઘાતના બનાવવામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. લોકો પોતાના અંગત કારણો અને જીવનમા પડતી મુશ્કેલીના કારણે આગળનું જીવન જીવવા માગતા નથી. જેથી તેઓ આપઘાતનો રસ્તો પસંદ કરે છે. પરંતુ આપઘાત એ કોઈ પણ સમસ્યાનો ઉકેલ હોતો નથી. માણસને પોતાનું મન મક્કમ રાખીને તે મુશ્કેલી સામનો કરવો પડતો હોય છે. પરંતુ ઘણીવાર પરિસ્થિતિ એવી … Read more

દિવાળી પહેલા જ મોટા દીકરાએ કરોડોનું દેવાળું ફૂંકી નાખતા પરિવાર રોડ ઉપર આવી ગયો, હાલત જોઈને રડવું આવી જશે..!

આજકાલ જમાનો ખુબ જ ખરાબ થઈ રહ્યો છે. લોકો ફક્ત પોતાના સ્વાર્થ માટેની વિચારી રહ્યા હોય છે. પોતે કઈ રીતે ધનવાન બની શકાઈ તે જ વિચારવા માં ઓઈતાનું જ નુકશાન કરી બેસતા હોય છે. પોતાના સ્વાર્થ માટે જીવતા લોકો ઘણીવાર અન્ય લોકોને પણ આર્થિક તેમજ માનસિક રીતે નુકસાન પહોંચાડતા હોય છે. આવા લોકોના કારણે ઘણીવારઅન્ય … Read more

દિવાળી નજીક આવતા જ સિંગતેલના ભાવમાં થયો મોટો કડાકો, તેલના ડબ્બાના તાજા ભાવ જાણીને ખરીદવા દોડતા થઈ જશો..!

ઘર ચલાવવાની મોટાભાગની જવાબદારી ઘરની મહિલાઓ પર રહેલી હોય છે કારણ કે, ઘરની અંદર દરેક વસ્તુઓને વસાવી તેમજ દરેક બાબતોનો ધ્યાન રાખવા સુધીની જવાબદારીઓ ઘરની મહિલાઓ ઉપાડે છે, એવામાં પણ હવે વધતી જતી મોંઘવારીને કારણે મધ્યમ વર્ગીય પરિવાર માટે જીવન જીવવું પણ ખૂબ જ મુશ્કેલ બની ગયું છે.. રોજબરોજ જુદી-જુદી ચીજ વસ્તુઓના ભાવમાં ખૂબ જ … Read more

વતને જવા નીકળેલા પરિવારની કારને ટ્રકે કચડી નાખતા એક સાથે 4 લોકોના જીવ ફાટી ગયા, હાઈવે ચીચયારીથી ગુંજી ઉઠ્યો..!

આજકાલ અકસ્માતના બનાવવામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. વાહન ચાલકની બેદરકારીને કારણે રોજ-દરરોજ અકસ્માત નું પ્રમાણ વધી રહ્યું છે. અકસ્માતનું પરિણામ તેનો ભોગ બનેલા લોકો ને તો વેઠવુ જ પડે છે પરંતુ સાથે સાથે તેમના પરિવારજનોને વેઠવું પડતુ હોય છે. કારણ કે પોતાના સ્વજનો ને ગુમાવવું એ કોઈ પણ વ્યક્તિ માટે સેહલુ હોતું નથી. … Read more

ઉધારે આપેલા રૂપિયા પાછા માંગવા જતા સગા ભાઈએ માથામાં કુહાડીના ઘા ઝીંક્યા, અંતે તો થયું એવું કે ભલભલાના કાળજા ધમધમી ગયા..!

ગમે તેટલો વિશ્વાસ હોય છતાં પણ અત્યારે કેટલાક લોકો પોતાના નજીકના વ્યક્તિઓ ઉપર પણ મન મૂકીને ભરોસો રાખી શકતા નથી, એવા માં પણ જો પૈસા જેવી ચીજ વસ્તુઓનો વ્યવહાર કરવાનો થાય તો હંમેશા બે કદમ દરેક લોકોથી દૂર રહેવું જોઈએ કારણ કે, પૈસાની બાબતમાં ક્યારેક કયા વ્યક્તિઓના સંબંધમાં તિરાડ પડી જાય તેનું નક્કી હોતું નથી.. … Read more

જીવતી ડોશીના નામ ઉપર પડોશીએ કર્યું એવું કે જાણતા જ બધા મોઢામાં આંગળા નાખી ગયા, તંત્ર પણ ચોંકી ઉઠ્યું.. જાણો..!

આજકાલના સમયમાં ઓછા સમયમાં વધારે પૈસા કમાવવા માટે યુવકો શું કરી બેસે તેનું નક્કી હોતું નથી, મોટાભાગમાં લોકો મહેનતથી કામ ધંધો ચલાવીને તેમના પરિવારનું જીવન ગુજરાન ચલાવતા હોય છે, પરંતુ કેટલાક લોકોને પૈસા કમાવવાની લાલચ એટલી બધી મગજ પર સવાર થઈ જતી હોય છે કે, તેઓ બે નંબરના કાળા કામકાજો કરવામાં પણ તૈયાર થઈ જતા … Read more

પડોશમાં રેહતી રૂપાળી મહિલાના ઘરે રોજ રાત્રે ખળભળાટ સંભળાતો, શંકા જતા રહીશોએ ઘરની બારીમાં જોયું તો દેખાયું એવું કે ત્યાંથી ભાગવું પડ્યું..!

અત્યારે રોજબરોજ ઘણી બધી ઘટનાઓ આપણી નજર સામેથી પસાર થતી હોય છે, અત્યારે વધુ ઘટના સોસાયટીના તમામ રહીશોની સામે આવી ગઈ હતી અને આ ઘટનાને જાણ્યા બાદ સોસાયટીના રહીશું અને ત્યાંથી ભાગવું પડ્યું હતું. જ્યારે પણ આપણને કોઈપણ વ્યક્તિ ઉપર શંકા જતી હોય છે.. ત્યારે આપણે તેના પાછળ કયા કારણો જોડાયેલા છે, તેની જાણવાની કોશિશ … Read more

ઘરઘરાવ ટ્યુશન ચલાવીને ઘર ચલાવતી મહિલાએ ફિનાઈલના ટીકડા પીઈને આપઘાત કરી લેતા માતમ છવાયો, કારણ જાણીને આંખો ફાટી જશે..!

જ્યારે પણ કોઈ માણસ મૂંઝવણમાં મુકાઈ જતો હોય ત્યારે તે પોતાની મૂંઝવણને તેના મિત્રો તેમજ પરિવારના સભ્યોની સાથે વાતચીત કરીને તેમાંથી બહાર નીકળવાની કોશિશ કરતા હોય છે, પરંતુ આવા અઘરા સમયમાં પણ જો કોઈ વ્યક્તિનો સાથ ન મળે તો જે તે વ્યક્તિ હતાશ થઈને શું કરી બેસે તેનું નક્કી હોતું નથી.. આવા સમયે મગજનું નિયંત્રણ … Read more